<?xml version="1.0" encoding="UTF-8"?>
<?xml-stylesheet type="text/xsl" media="screen" href="/~d/styles/rss2enclosuresfull.xsl"?><?xml-stylesheet type="text/css" media="screen" href="http://feeds.feedburner.com/~d/styles/itemcontent.css"?><rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:itunes="http://www.itunes.com/dtds/podcast-1.0.dtd" xmlns:feedburner="http://rssnamespace.org/feedburner/ext/1.0" version="2.0">

<channel>
	<title>Brahm Samaj</title>
	
	<link>http://www.brahmsamaj.org</link>
	<description>A Brahmin Community</description>
	<lastBuildDate>Mon, 14 May 2012 10:12:57 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	
		<atom10:link xmlns:atom10="http://www.w3.org/2005/Atom" rel="self" type="application/rss+xml" href="http://feeds.feedburner.com/BrahmSamaj" /><feedburner:info uri="brahmsamaj" /><atom10:link xmlns:atom10="http://www.w3.org/2005/Atom" rel="hub" href="http://pubsubhubbub.appspot.com/" /><itunes:explicit>no</itunes:explicit><itunes:subtitle>A Brahmin Community</itunes:subtitle><feedburner:emailServiceId>BrahmSamaj</feedburner:emailServiceId><feedburner:feedburnerHostname>http://feedburner.google.com</feedburner:feedburnerHostname><item>
		<title>રોગથી મુક્તિ જ્યોતિષ દ્વારા</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/gfrQoAD-uUI/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%aa%b0%e0%ab%8b%e0%aa%97%e0%aa%a5%e0%ab%80-%e0%aa%ae%e0%ab%81%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b7-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5/#comments</comments>
		<pubDate>Mon, 14 May 2012 10:12:57 +0000</pubDate>
		<dc:creator>jitendra.ravia</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=846</guid>
		<description><![CDATA[This post was written by jitendra.raviaThis post was written by jitendra.raviaબધા જ રોગ તેમજ તેની સારવારનું વર્ણાન આયુર્વેદ અને એલોપથીમાં આપવામાં આવેલ છે. ભારતીય પ્રાચીન સારવાર પદ્ધતિ આયુર્વેદ અન્ય સારવાર પદ્ધતિઓ કરતાં અતિ પ્રાચીન અને વૈજ્ઞાનિક છે. સૃષ્ટિના સર્જન સાથે જ આયુર્વેદની શરૂઆત થઈ છે એમ કહીએ તો પણ કઈ અતિશયોક્તિ નથી. આયુનો અર્થ જીવનની લંબાઈ અને વેદનો અર્થ જ્ઞાન [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by jitendra.ravia<p>બધા જ રોગ તેમજ તેની સારવારનું વર્ણાન આયુર્વેદ અને એલોપથીમાં આપવામાં આવેલ છે. ભારતીય પ્રાચીન સારવાર પદ્ધતિ આયુર્વેદ અન્ય સારવાર પદ્ધતિઓ કરતાં અતિ પ્રાચીન અને વૈજ્ઞાનિક છે. સૃષ્ટિના સર્જન સાથે જ આયુર્વેદની શરૂઆત થઈ છે એમ કહીએ તો પણ કઈ અતિશયોક્તિ નથી. આયુનો અર્થ જીવનની લંબાઈ અને વેદનો અર્થ જ્ઞાન કરીએ તો આયુર્વેદનો અર્થ થાય જીવનને લંબાવવાનું (આયુષ્‍ય વધારવાનું) જ્ઞાન. તેથી એમ પણ કહી શકાય કે જીવનનો પ્રારંભ એટલે આયુર્વેદની શરૂઆત તેથી તેને ચાર વેદમાંના એશ અથર્વવેદનો ઉપવેદ માનવામાં આવે છે.<br />
ભારતમાં જ્યોતિષશાસ્ત્રનો વિકાસ પણ આયુર્વેદ જેટલો જ પ્રાચીન છે. અર્થાત બંને આયુર્વેદ અને જ્યોતિષ સમકાલીન શાસ્ત્રો છે. બંને માનવકલ્યાણ કરનારાં, એકબીજાનાં પૂરક શાસ્ત્ર છે, એમ કહી શકાય. આયુર્વેદ ત્રિદોષના સિદ્ધાંત પર કામ કરીને મનુષ્‍યના શરીરમાં ઉત્પન્ન થતા તમામ રોગનું નિદાન કરે છે, તેવી જ રીતે જન્મકુંડળી દ્વારા પણ મનુષ્‍યના શરીરના રોગનું નિદાન કરી શકાય છે. આધુનિક ચિકિત્સા પદ્ધતિ એટલે કે એલોપથી દ્વારા માત્ર ફેફસાં, હ્રદય, મગજ, હાડકાંના રોગનું જ નિદાન શક્ય છે. જન્મકુંડળી તો માત્ર રોગ જ નહિ પરંતુ મનુષ્‍યની પ્રકૃતિનો પણ ખ્યાલ આપે છે જેના દ્વારા રોગને પહેલેથી જ કાબુમાં રાખી શકવો શક્ય બને છે. રોગ થાય તે પહેલાં જ તેને અટકાવી શકાય અને તેનો મક્કમતાથી સામનો કરી શકાય એ પરિસ્થિતિ માત્ર જ્યોતિષશાસ્ત્ર જ આપી શકે છે.<br />
જ્યોતિષશાસ્ત્ર આવનારા રોગની આગાહી જ કરે છે એમ નથી. પરંતુ ગોચર ગ્રહો દ્વારા આપણે રાષ્‍ટ્રવ્યાપી દુર્ઘટનાઓ, તોફાન, ભૂકંપ, વ્યાપકપણે ફેલાતા રોગચાળા વગેરેની જાણકારી મેળવી શકીએ છીએ. જેથી તેને પ્રથમથી જ અટકાવી શકાય અથવા તકેદારીનાં પગલાં લઈ શકાય. એવું બની શકી છે કે આજે જે વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ છે તે માત્ર થોડા દિવસોમાં લાંબાગાળાની બિમારીનો ભોગ બને. પરંતુ જ્યોતિષશાસ્ત્રના સઘન અભ્યાસ અને સચોટ માર્ગદર્શન દ્વારા લાંબાગાળાની બિમારીનો ભોગ બનનાર વ્યક્તિને પ્રથમથી જ આવનારી કપરી બિમારીનો ખ્યાલ આપી સાવધાન કરી શકાય અને તદનુસાર ગ્રહપીડાની શાંતિ માટેના પ્રયાસો અગમચેતી રૂપે કરાવી શકાય. તેથી જ જો આયુર્વેદના જાણકારને જ્યોતિષશાસ્ત્રનું સચોટ અને સઘન જ્ઞાન હોય તો તે દર્દીને રોગમુક્ત કરવામાં ઘણું જ ઉપકારક સાબિત થાય.<br />
આપણે જ્યોતિષશાસ્ત્રમાં ક્યા ગ્રહો ક્યા રોગમાં કારણભૂત છે અને તેનો શો ઉપાય કરી શકાય તેની જાણકારી મેળવવા થોડા ગ્રહોનો અભ્યાસ કરીએ.<br />
<strong>સૂર્ય </strong><br />
બધા ગ્રહોમાં સૂર્ય મુખ્ય છે તે રાજા છે. બધા ગ્રહો તેની પરિક્રમા કરે છે તે પિતા, આત્મા, અધ્યાત્મ, આરોગ્ય, પરાક્રમ, હિંસકકાર્ય, કરોડ, કાળજુ હાડકાં વગેરેનો કારક છે.<br />
સૂર્ય દ્વારા આવતી પીડામાં રાજરોગ, શરીરને લગતી પીડા, પિત્તજ્વર, માથાના રોગ, પેટના રોગ, આંખ સંબંધી પીડા, અસ્થિરોગ, સ્નાયુના રોગ મુખ્ય છે.<br />
સૂર્યનું માણેક પહેરવાથી તેમજ રવિવારનું વ્રત અને સૂર્યના મંત્ર કરવાથી સૂર્યને શાંત કરી શકાય છે ;સૂર્યદેવની કૃપાથી શારીરિક કષ્‍ટો દૂર થાય છે.<br />
તાંબાના વાસણમાં ભરેલું રાત્રિનું પાણી પીવાથી, આંખમાં છાંટવાથી, સ્નાન કરવાથી ફાયદો થાય છે. સૂર્યોપાસના દ્વારા બધા ગ્રહોની પીડામાંથી મુક્તિ મળે છે. સવારે સૂર્યવંદના કરવી જોઈએ.<br />
<strong>ચંદ્ર </strong><br />
ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. ગતિમાન ગ્રહ છે. તેનો સંબંધ મન સાથે જોડાયેલો છે. તે મનનો કારક ગ્રહ છે. ચંદ્રમા માતા, મન, બુદ્ધિ, રસ, પ્રસન્નતા, પૃથ્વી, ધન, સફેદવસ્તુ, ભાવુકતાનો કારક છે. ચંદ્ર દ્વારા મુખ્યત્વે માનસિક પીડા આવે છે વિશેષમાં સ્ત્રીઓના માસિક ધર્મ, રક્તવિકાર, હ્રદયરોગ, વાત અને કફજનિત રોગ, નાકના રોગ, સ્તન રોગ, મૂત્ર રોગ વગેરે રોગ પણ આપે છે.<br />
ચંદ્રની ઉપાસના માટે સોમવારનું વ્રત અને ચંદ્રના મંત્રના જાપ કરવા જરૂરી છે. ચંદ્રનું મોતી ધારણ કરવાથી પણ શુભ ફળ મળે છે. ચાંદીનું દાન પણ આપી શકાય.<br />
<strong>મંગળ</strong><br />
મંગળ પૃથ્વી સાથે સામ્ય ધરાવે છે તેથી તેને પૃથ્વીનો પુત્ર કહેવામાં આવે છે. તે ગ્રહોમાં સેનાપતિનું કાર્ય કરે છે. તે તાકાત, સાહસ, ચારિત્ર્ય, અગ્નિ, શત્રુ, વાઢકાપ, દુર્ઘટનાનો કારક ગ્રહ છે.<br />
મંગળની પીડામાં પિત્ત જન્ય રોગ, સ્નાયુના રોગ, નાક, કપાળ, જનનેન્દ્રિયના બાહ્ય ભાગના રોગ, શારીરિક અશક્તિ, અકસ્માત વગેરે મુખ્ય છે.<br />
મંગળની ગ્રહની શાંતિ માટે મંગળવારનું વ્રત અને મંગળનો મંત્ર કરવો જોઈએ. મંગળનું પરવાળું પહેરવું જોઈએ.<br />
<strong>બુધ</strong><br />
જ્યોતિષશાસ્ત્રમાં બુધનું સ્થાન અતિ મહત્વનું છે. બુધ સૂર્ય મંડળમાં સૂર્યની નજીક રહેલ ગ્રહ છે. તેને ચંદ્રના પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. બુધનું એક નામ વિષ્‍ણુ પણ છે. બુધ રજોગુણવાળો, મિશ્રસ્વભાવવાળો નપુંસક ગ્રહ કહેવાય છે. જન્મકુંડળીમાં જે ગ્રહની સાથે હોય તે પ્રમાણે ફળ આપે છે.<br />
બુધ વિદ્યા, વિવેક, મામા, મિત્ર, ગણિત, નૃત્ય ડૉકટરી, વૈદક, શિલ્પ, વ્યાપાર-વ્યવસાય, બેંકિંગ, લક્ષ્‍મી અને ઐશ્વર્યનો કારક છે. વાણી અને ચામડીના રોગનો વિશેષ કારક ગ્રહ છે.<br />
બુધ પિત્ત પ્રકોપ, ચર્મરોગ, સફેદ ડાઘ, તોતડાપણું, સ્નાયુની નબળાઈ, માથાના રોગ, નપુંસકતા, ચક્કર, બહેરાપણું, અસંવેદનશીલતા, મૂત્રાવરોધ, વ્યાપારમાં હાનિથી થતી માનસિક વિકૃતિ વગેરે રોગ આપનાર ગ્રહ છે. આ રોગમાંથી મુક્તિ મેળવવા બુધનું વ્રત, મંત્ર વિગેરે વિધિ-વિધાન કરવાં જરૂરી બને છે. બુધનું નંગ પાનુ તેની તીવ્રતા અનુસાર ધારણ કરવું પડે છે. જાણકાર અને ઉત્તમ જ્યોતિષી યોગ્ય નિદાન દ્વારા બુધની પીડામાંથી અચૂક મુક્તિ અપાવી શકે છે.<br />
<strong>ગુરુ</strong><br />
ગ્રહોમાં ગુરુ દેવતાઓના આચાર્ય છે. શુક્ર પછી બીજા ગ્રહોની સરખામણીએ તેજસ્વી ગ્રહ છે. તેને લગભગ ચૌદ ઉપગ્રહ છે. તેને બૃહસ્પતિ પણ કહેવામાં આવે છે. તે સત્વગુણી અને પુરુષ ગ્રહ છે.<br />
ગુરુ ધર્મ, યજ્ઞ, સુવર્ણ, પુત્ર, મિત્ર, વસ્ત્ર, શિક્ષણ, પંડિતાઈ, વાદ-વિવાદ, વગેરેનો કારક છે.<br />
ગુરુ ગ્રહ કમળો, યકૃતના રોગ, પિત્તાશયના રોગ, તાવ, કફજન્ય રોગ, એનિમિયા, થાક, આળસ, લાંબા ગાળાના રોગ, ચરબીના રોગ, માથાના રોગ વગેરેનો કારક ગ્રહ છે.<br />
ગુરુ મહારાજને પ્રસન્ન કરવાથી ઉપરના રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે. ગુરુનું વિધાન, મંત્ર, યજ્ઞ કરવાથી તેમજ ગુરુનું નંગ પોખરાજ ધારણ કરવાથી આવનારા રોગમાંથી મુક્ત થઈ શકાય છે. ગુરુ સત્વગુણી હોવાથી તેને પ્રસન્નતા મેળવી રોગમાંથી મુક્ત થઈ શકાય છે. રોગ-દુઃખ વગેરેમાંથી મુક્તિ તો મળે છે, ઉપરાંત તેના દ્વારા શુભફળની પ્રા‍પ્તિ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે સમગ્ર જન્મકુંડળીમાં માત્ર ગુરુ બળવાન થઈને કેન્દ્રમાં હોય તો અન્ય ગ્રહોની અશુભતા પણ નાશ પામે છે અને કુંડળીને બળવાન બનાવે છે.<br />
<strong>શુક્ર</strong><br />
ગ્રહોમાં ગુરુ જેમ દેવતાઓના આચાર્ય છે તેમ શુક્ર અસુરોના આચાર્ય છે. બધા ગ્રહોમાં સૌથી તેજસ્વી ગ્રહ છે. તેનું બીજું નામ ભૃગુ છે. તે સવારે અને સાંજે આકાશમાં દેખાય છે. જન્મકુંડળીમાં જો તે સૂર્યની આગલી રાશિમાં હોય તો સવારનો તેજસ્વી શુક્ર બને. પરંતુ બંને સ્થિતિમાં સૂર્યથી અસ્તનો બનતો નથી.<br />
શુક્ર રજોગુણી, સ્ત્રીગ્રહ છે. બારમા સ્થાનમાં વિશેષ બળવાન બને છે.<br />
શુક્ર પત્ની, પરસ્ત્રી, પ્રેમ, પ્રેમિકા, પુષ્‍પ, વાહન, વેશ્યા, કામ, ગીત, ગાયન, નૃત્યુ, નાટક, સૌંદર્ય, સંગીત, યૌવન, ઐશ્વર્ય, વિદેશયાત્રા, કુષ્‍ટરોગ વગેરેનો કારકગ્રહ છે.<br />
શુક્ર દ્વારા આવતી પીડા અને રોગમાં ધન હાનિ, સ્ત્રી સુખમાં બાધા, મધુપ્રમેહ (ડાયાબિટિશ), પ્રમેહ, વીર્ય સંબંધી રોગ, ગુપ્‍ત રોગ, જનનેન્દ્રિયના રોગ, અસ્થિરોગ, ચર્મરોગ, વાંઝીયાપણું, કીડની અને મૂત્રાશયને લગતા રોગ, અસંવેદનશીલતા, પથરી મુખ્ય છે.<br />
શુક્રની પીડામાંથી મુક્ત થવાના ઉપાયોમાં મુખ્ય ઉપાય શુક્રવારનું વ્રત અને મંત્ર કરવા. શુક્રનું નંગ હીરો ધારણ કરવો. જો કે હીરો પ્રાયોગિક ધોરણે ધારણ કરવો જોઈએ. ક્યારેક હીરો ધારણ કરવાથી અન્ય બાબતોમાં વિપરીત પરિણામ મળતાં જોવા મળે છે. સલામતી ખાતર હીરાને બદલે સ્ફટિક ધારણ કરવો ઈષ્‍ટ છે.<br />
<strong>શનિ</strong><br />
સૂર્ય મંડળમાં સૂર્યથી દૂર, મંદ પ્રકાશવાળો ગ્રહ છે. તેને દશ ઉપગ્રહ છે. શનિની આસપાસ વલય છે. તે તમોગુણી, નપુંસક ગ્રહ છે.<br />
<a href="http://www.brahmsamaj.org/wp-content/uploads/2012/05/jayotish.png"><img class="alignnone size-full wp-image-847" title="jayotish" src="http://www.brahmsamaj.org/wp-content/uploads/2012/05/jayotish.png" alt="" width="589" height="480" /></a></p>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=gfrQoAD-uUI:qBk39hsJQlY:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/gfrQoAD-uUI" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%aa%b0%e0%ab%8b%e0%aa%97%e0%aa%a5%e0%ab%80-%e0%aa%ae%e0%ab%81%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b7-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%aa%b0%e0%ab%8b%e0%aa%97%e0%aa%a5%e0%ab%80-%e0%aa%ae%e0%ab%81%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf-%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b7-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5/</feedburner:origLink></item>
		<item>
		<title>भगवान शिव और राष्ट्रीय एकता Lord Shiva and National Integration</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/xwngG7eWVn8/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%a4%ad%e0%a4%97%e0%a4%b5%e0%a4%be%e0%a4%a8-%e0%a4%b6%e0%a4%bf%e0%a4%b5-%e0%a4%94%e0%a4%b0-%e0%a4%b0%e0%a4%be%e0%a4%b7%e0%a5%8d%e0%a4%9f%e0%a5%8d%e0%a4%b0%e0%a5%80%e0%a4%af-%e0%a4%8f%e0%a4%95/#comments</comments>
		<pubDate>Mon, 14 May 2012 09:56:30 +0000</pubDate>
		<dc:creator>pandyamasters</dc:creator>
				<category><![CDATA[Uncategorized]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=834</guid>
		<description><![CDATA[This post was written by pandyamastersThis post was written by pandyamasters शिव हमारी राष्ट्रीय एकता के प्रतीक हैं। स्वयं वह उत्तर के निवासी हैं और वरण करते हैं धुर दक्षिण में कन्याकुमारी में रहने वाली पार्वती का। शिव के द्वादश ज्योतिर्लिंगों के विभिन्न प्रान्तों में बिखरने के बाद भी एक ही साथ सम्पूर्ण देश को एकत्र कर दिया है। इसी [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by pandyamasters<h6></h6>
<h6>शिव हमारी राष्ट्रीय एकता के प्रतीक हैं। स्वयं वह उत्तर के निवासी हैं और वरण करते हैं धुर दक्षिण में कन्याकुमारी में रहने वाली पार्वती का। शिव के द्वादश ज्योतिर्लिंगों के विभिन्न प्रान्तों में बिखरने के बाद भी एक ही साथ सम्पूर्ण देश को एकत्र कर दिया है। इसी तरह भगवान शिव की आराधना दक्षिण में रामेश्वरम् से लेकर उत्तर में काशी तक होती है। पूरे भारत में बनी राष्ट्रीय चेतना की पहचान कर केरल में जन्में जगद्गुरु शंकराचार्य ने भारत के चार कोनों पर चार धामों की स्थापना कर भारतीय राष्ट्रीय चेतना को आकार देने का प्रयास किया।भगवान शिव को शास्त्रीय नृत्य का जन्मदाता बताया और कहा कि भगवान नटराज के नृत्य पर सभी शास्त्रीय नृत्य आधारित हैं। समस्त शास्त्रीय नृत्यों में एकरूपता नजर आती है, जिससे राष्ट्रीय एकता का भाव जाग्रत होता है। कैलास-मानसरोवर की यात्रा न केवल हर ¨हिंदू श्रद्धालु का सपना होता है वरन यह यात्रा राष्ट्रीय एकता की एक अद्भुत मिसाल भी है। हर साल जून से सितंबर तक विभिन्न प्रदेशों के तीस-तीस यात्रियों के सोलह बैच इस रोमांचक, जोखिम से भरी कठिन यात्रा को पूरी करके भगवान शिव के चरणों में पहुंचते हैं।</h6>
<p>चन्द्रगुप्त विक्रमादित्य के समय के तीन लेख मथुरा नगर से मिले हैं। पहला लेख (मथुरा संग्रहालय सं. 1931) गुप्त संवत 61 (380 ई.) का है यह मथुरा नगर में रंगेश्वर महादेव के समीप एक बगीची से प्राप्त हुआ है। शिलालेख लाल पत्थर के एक खंभे पर है। यह सम्भवतः चंद्रगुप्त के पाँचवे राज्यवर्ष में लिखा गया था। इस शिलालेख़ में उदिताचार्य द्वारा उपमितेश्वर और कपिलेश्वर नामक शिव-प्रतिमाओं की प्रतिष्ठापना का वर्णन है। खंभे पर ऊपर त्रिशूल तथा नीचे दण्डधारी रुद्र (लकुलीश) की मूर्ति है।</p>
<p>चंद्रगुप्त के शासन-काल के उपलब्ध लेखों में यह लेख सब से प्राचीन है। इससे तत्कालीन मथुरा में शैव धर्म के होने की पुष्टि के होती है।<br />
भगवान शिव की लीला भूमि कैलाश मानसरोवर के तीन दिशाओं से तीन धाराएं निकली। पूर्व वाली धारा ब्रम्हपुत्र हो गयी, पश्चिम वाहिनी धारा सिंधु के सम्मान से गौरवान्वित हुई। उत्तर में तो साक्षात् शिव स्वयं कैलाश पर विराजमान है एवं दक्षिणी धारा पतित पावनी मां गंगा के नाम से जग विख्यात हो गयी। मान सरोवर से गो मुख तक अदृश्‍य ग्‍लेशियरों से गुजरती हुई यह देव धारा गोमुख में दृश्‍यमान होती है। तब तक यह शिव द्रव अनेक प्रकार के खनिज लवणों को अपने भीतर समाहित कर लेती है।<br />
यदि भगवान शिव के विभिन्न स्वरुपों की भावार्थ के साथ व्याखया करें तो हम देखते हैं कि मस्तक पर विराजमान चन्द्रमा और गंगाजल की धारा शीतलता का प्रतीक मानी जाती है। भगवान शिव के नीलकंठ में विराजमान नाग, भयमुक्त वातावरण का प्रतीक है। समुद्र मंथन के द्वारा प्राप्त विषपान करने का अर्थ हैं, कि हमें संसार में निहित सभी दुर्गुणों रुपी विष को पचाकर पूरे विश्व में अमृत रुपी सद्‌गुणों का प्रचार करना चाहिए।</p>
<p>शिवजी के परिवार में सभी जीव &#8211; जंतु (शेर, चीता, भालू, बैल, मोर, चूहा आदि) एक साथ रहकर सद्‌भाव का परिचय देते हैं। भगवान शिव जहां एक ओर उत्तर में हिमालय पर्वत पर विराजमान हैं वहीं उनका एक स्वरुप शमशान में भी निहित हैं अर्थात्‌ कोई भी कार्य अच्छा या बुरा नहीं होता और मंदिर हो या शमशान आपकी पवित्र भावना तथा श्रद्धा आपको जीवन में सफल बनाती है।<br />
भगवान शिव त्याग की प्रतिमूर्ति है। उनकी प्रत्येक लीला मानव को नई दिशा प्रदान करने वाली है। भगवान शिव ने तन पर भस्म लगाकर समूची मानवता को संदेश दिया कि भसमातम सरीरा भाव कि इंसान का शरीर एक दिन भस्म हो जाएगा। उनके मस्तक पर चन्द्रमा प्रकाश का प्रतीक है। ऐसा ही चन्द्रमा रूपी प्रकाश इंसान के भीतर है। उनके हाथ में डमरू है और डमरू अनहद नाद का प्रतीक है। त्रिशूल नाम का प्रतीक है। सिर पर गंगा अमृत का प्रतीक है कि ऐसा अमृत भी इंसान के भीतर है। एक सतगुरु ही है जो हमें इस मार्ग को दिखा सकता है। वह ही हमारी तीसरी आंख अर्थात शिव नेत्र खोलकर मानव के भीतर उस शिव के दर्शन करवा सकता है।</p>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=xwngG7eWVn8:l90nWtQovRI:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/xwngG7eWVn8" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%a4%ad%e0%a4%97%e0%a4%b5%e0%a4%be%e0%a4%a8-%e0%a4%b6%e0%a4%bf%e0%a4%b5-%e0%a4%94%e0%a4%b0-%e0%a4%b0%e0%a4%be%e0%a4%b7%e0%a5%8d%e0%a4%9f%e0%a5%8d%e0%a4%b0%e0%a5%80%e0%a4%af-%e0%a4%8f%e0%a4%95/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%a4%ad%e0%a4%97%e0%a4%b5%e0%a4%be%e0%a4%a8-%e0%a4%b6%e0%a4%bf%e0%a4%b5-%e0%a4%94%e0%a4%b0-%e0%a4%b0%e0%a4%be%e0%a4%b7%e0%a5%8d%e0%a4%9f%e0%a5%8d%e0%a4%b0%e0%a5%80%e0%a4%af-%e0%a4%8f%e0%a4%95/</feedburner:origLink></item>
		<item>
		<title>કેશાંત કે ગોદાન સંસ્‍કાર</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/RYdMr53oUTc/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%aa%95%e0%ab%87%e0%aa%b6%e0%aa%be%e0%aa%82%e0%aa%a4-%e0%aa%95%e0%ab%87-%e0%aa%97%e0%ab%8b%e0%aa%a6%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%ab%8d%e2%80%8d%e0%aa%95%e0%aa%be%e0%aa%b0/#comments</comments>
		<pubDate>Mon, 14 May 2012 09:49:28 +0000</pubDate>
		<dc:creator>jitendra.ravia</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=812</guid>
		<description><![CDATA[This post was written by jitendra.raviaThis post was written by jitendra.raviaશૈક્ષણિક સંસ્‍કારોમાં વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત (કે ગોદાન) અને સમાવર્તન (કે સ્‍નાન) સંસ્‍કારોનો સમાવેશ થાય છે. કેશાંત કે ગોદાન સંસ્‍કાર કેશાંત કે ગોદાન એ મહાનામ્‍ની મહાવ્રત, ઉપનિષદ અને ગોદાન એ ચાર વેદવ્રતોમાંનું એક હતું. પહેલાં ત્રણ વ્રતો લુપ્‍ત થતાં ગોદાન સ્‍વતંત્ર સંસ્‍કારના રૂપમાં અસ્તિત્‍વમાં આવ્‍યો. આ સંસ્‍કાર વેદારંભ સંસ્‍કાર કરતાં [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by jitendra.ravia<p>શૈક્ષણિક સંસ્‍કારોમાં વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત (કે ગોદાન) અને સમાવર્તન (કે સ્‍નાન) સંસ્‍કારોનો સમાવેશ થાય છે.</p>
<p>કેશાંત કે ગોદાન સંસ્‍કાર</p>
<p>કેશાંત કે ગોદાન એ મહાનામ્‍ની મહાવ્રત, ઉપનિષદ અને ગોદાન એ ચાર વેદવ્રતોમાંનું એક હતું. પહેલાં ત્રણ વ્રતો લુપ્‍ત થતાં ગોદાન સ્‍વતંત્ર સંસ્‍કારના રૂપમાં અસ્તિત્‍વમાં આવ્‍યો. આ સંસ્‍કાર વેદારંભ સંસ્‍કાર કરતાં પ્રાચીન છે. ગૃહ્યસૂત્રોમાં કેશાંતનો ઉલ્‍લેખ આવે છે, પરંતુ વેદારંભનો ઉલ્‍લેખ એમાં મળતો નથી. વ્‍યાસ સ્‍મૃતિમાં આ સંસ્‍કારનો સમાવેશ પ્રસિદ્ઘ સોળ સંસ્‍કારોની યાદીમાં કરવામાં આવ્‍યો છે.</p>
<p>કેશાંત સંસ્‍કારમાં બ્રહ્મચારીની દાઢી અને મૂછનું સર્વ પ્રથમ ક્ષૌરકર્મ (મુંડન) કરવામાં આવતું. આ સંસ્‍કારને ગોદાન સંસ્‍કાર પણ કહે છે, કારણ કે આ પ્રસંગે ગાયનું દાન કરાતું તથા નાઇને બક્ષીસ પણ અપાતી. સામાન્‍ય રીતે આ સંસ્‍કાર ૧૬ વર્ષની ઉંમરે થતો અને એ યૌવનમાં પદાપર્ણનું સૂચન કરતો. દાઢી-મૂછના ક્ષૌરકર્મ પછી બ્રહ્મચર્યનું વ્રત નવી રીતથી પાળવાનું અને એક વર્ષ સુધી કઠોર સંયમનું જીવન વ્‍યતીત કરવાનું હતું.</p>
<p>ઉંમરઃ</p>
<p><a href="http://www.brahmsamaj.org/wp-content/uploads/2012/03/keshat.png"><img class="alignnone size-full wp-image-813" title="keshat" src="http://www.brahmsamaj.org/wp-content/uploads/2012/03/keshat.png" alt="" width="590" height="432" /></a></p>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=RYdMr53oUTc:wBlFybgK-gc:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/RYdMr53oUTc" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%aa%95%e0%ab%87%e0%aa%b6%e0%aa%be%e0%aa%82%e0%aa%a4-%e0%aa%95%e0%ab%87-%e0%aa%97%e0%ab%8b%e0%aa%a6%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%ab%8d%e2%80%8d%e0%aa%95%e0%aa%be%e0%aa%b0/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%aa%95%e0%ab%87%e0%aa%b6%e0%aa%be%e0%aa%82%e0%aa%a4-%e0%aa%95%e0%ab%87-%e0%aa%97%e0%ab%8b%e0%aa%a6%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%ab%8d%e2%80%8d%e0%aa%95%e0%aa%be%e0%aa%b0/</feedburner:origLink></item>
		<item>
		<title>ગ્રહોની અવસ્થા</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/uICCpD9BJ3Y/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a8%e0%ab%80-%e0%aa%85%e0%aa%b5%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be-2/#comments</comments>
		<pubDate>Sat, 28 Apr 2012 17:23:04 +0000</pubDate>
		<dc:creator>mehta.rekha</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=837</guid>
		<description><![CDATA[This post was written by mehta.rekhaThis post was written by mehta.rekhaજ્યોતિષશાસ્ત્ર એક અત્‍યંત ગહન શાસ્ત્ર છે. જન્મકુંડળીને આધારે જાતકના જીવન વિષે કે જાતકના જીવનના કોઈ ખાસ પ્રશ્ન વિષે નિર્ણય લેતાં પહેલાં અનેક બાબતોનો અભ્યાસ કરી, તેના તારણરૂપે જે નિર્ણય આપી શકાય. સામાન્ય રીતે કુંડળીના ૧૨ ભાવ, ૧૨ રાશિઓ, નવ ગ્રહોના સંયુક્ત અભ્યાસથી ફલાદેશ કરવામાં આવતો હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by mehta.rekha<p>જ્યોતિષશાસ્ત્ર એક અત્‍યંત ગહન શાસ્ત્ર છે. જન્મકુંડળીને આધારે જાતકના જીવન વિષે કે જાતકના જીવનના કોઈ ખાસ પ્રશ્ન વિષે નિર્ણય લેતાં પહેલાં અનેક બાબતોનો અભ્યાસ કરી, તેના તારણરૂપે જે નિર્ણય આપી શકાય. સામાન્ય રીતે કુંડળીના ૧૨ ભાવ, ૧૨ રાશિઓ, નવ ગ્રહોના સંયુક્ત અભ્યાસથી ફલાદેશ કરવામાં આવતો હોય છે.<br />
જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત મહત્વનો ગણાય એવો એક મુદ્દો ગ્રહોની અવસ્થાનો છે. જ્યોતિષશાસ્ત્રે ગ્રહોની દસ અવસ્થાઓ દર્શાવી છે તે નીચે પ્રમાણે છે.<br />
(૧) દીપ્‍ત (૨) મુદિત (૩) સ્વસ્થ (૪) શાન્ત (૫) શક્ત (૬) પ્રપીડિત (૭) દીન (૮) ખલ (૯) ભીત (૧૦) વિકલ ગ્રહોની આ દશ અવસ્થાઓના સંદર્ભે સ્વતંત્ર રીતે બહુ જ ઓછું સંશોધન થયેલું છે. અહીં આ અવસ્થાઓનો પ્રારંભિક પરિચય આપવામાં આવ્યો છે.<br />
(૧) દીપ્ત :<br />
જે ગ્રહ પોતાની ઉચ્ચરાશિમાં ત્રિકોણ સ્થાનમાં હોય તેને દીપ્‍ત કહે છે. કુંડળીમાં પાંચમું સ્થાન અને નવમું સ્થાન ત્રિકોણ સ્થાન કહેવાય છે. આ બન્‍ને શુભસ્થાનો છે. તેમાં રહેલ ગ્રહ બળવાન બને છે. તેમાં ય જો ગ્રહ ત્યાં ઉચ્ચનો થઈને પડ્યો હોય તો તે ગ્રહનું બળ ખૂબ જ વધી જાય છે.<br />
(૨) મુદિત :<br />
જે ગ્રહ પોતાના મિત્ર ગ્રહની રાશિમાં બેઠો હોય તેને મુદિત અવસ્થાનો ગ્રહ કહેવામાં આવે છે. મુદિત અવસ્થાનો ગ્રહ પોતાનું સારું ફળ તો આપે જ છે, ઉપરાંત જેની રાશિમાં બેઠો હોય તે ગ્રહને લગતું શુભ ફળ પણ આપે છે, જેમ કે – સૂર્ય અને ચંદ્ર પરસ્પર મિત્ર ગ્રહો છે. હવે ચંદ્ર જો સૂર્યની રાશિ સિંહમાં બેઠો હોય તો ચંદ્ર મુદિત કહેવાય. તે પોતાનું તથા સૂર્યનું એમ બન્‍નેનું શુભ ફળ જે ભાવમાં બેઠો હોય તે ભાવના સંદર્ભે આપે છે.<br />
(૩) સ્વસ્થ :<br />
પોતાની રાશિમાં બેઠેલો ગ્રહ સ્વસ્થ કહેવાય છે. સ્વસ્થ અવસ્થાનો બળવાન ગ્રહ જે સ્થાનમાં બેઠો હોય તે સ્થાનના બળને વધારી, તે સ્થાનનું મહત્તમ શુભ ફળ આપે છે.<br />
(૪) શાન્ત :<br />
કોઈ પણ શુભ ગ્રહના ઘરમાં બેઠેલો ગ્રહ શાન્ત અવસ્થાનો ગ્રહ ગણાય છે. સામાન્ય રીતે ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર શુભ ગ્રહો ગણાય છે. આ ચાર ગ્રહોની રાશિ અનુક્રમે કર્ક, મિથુન – કન્યા, ધન – મીન, તથા વૃષભ – તુલા છે. આ રાશિમાં બેઠેલ ગ્રહ શાંત ગણાય છે, આ રાશિમાં બેઠેલ ગ્રહ પોતાનું વિપરિત ફળ આપતો નથી.<br />
(૫) શક્ત :<br />
મધ્યાંશનો ગ્રહ શક્ત ગણાય છે. સામાન્ય રીતે ગ્રહ ૧ થી ૩૦ અંશમાં હોય. તેમાંથી જો ગ્રહ ૧૫ અંશનો કે તેની નજીકનો હોય તો તે ગ્રહનું બળ વધી જાય છે. શક્ત અવસ્થાનો ગ્રહ બળવાન જરૂર બને છે, પણ તે હંમેશા શુભ ફળ જ આપે તેવું નથી. ફળનો આધાર તે ગ્રહ ક્યો છે અને ક્યાં પડ્યો છે તેના ઉપર છે. જો ગ્રહની સ્થિતિ શુભ હોય તો શક્ત અવસ્થામાં તેનું શુભત્વ વધી જાય, પણ જો અશુભ હોય તો તેનું અશુભ ફળ પણ વધી જાય.<br />
(૬) પ્રપીડિત :<br />
જે ગ્રહ અન્ય ગ્રહોથી પીડિત હોય તેને પ્રપીડિત અવસ્થાનો ગ્રહ કહેવામાં આવે છે. આ અવસ્થા ઘણી રીતે થાય છે, જેમ કે ગ્રહ શત્રુની રાશિમાં બેઠો હોય, શત્રુ ગ્રહની યુતિમાં હોય, શત્રુ ગ્રહથી જોવાતો હોય, આજુ બાજુના બન્‍ને ભાવમાં શત્રુગ્રહો કે પાપ ગ્રહો હોય ત્યારે તે મૂળ ગ્રહ પ્રપીડિત બને છે, આવો ગ્રહ જો શુભ હોય તો તેનું શુભત્વ ઘટે છે પણ જો તે મૂળમાં અશુભ હોય તો તેનું અશુભત્વ ઘટવાને બદલે વધે છે.<br />
(૭) દીન :<br />
જન્મકુંડળીમાં અને નવાંશમાં જે ગ્રહ શત્રુની રાશિમાં પડ્યો હોય તેને દીન અવસ્થાનો ગ્રહ કહે છે. અહીં પણ એ વાત નોંધનીય છે કે દીન અવસ્થામાં રહેલો ગ્રહ જો શુભ હોય તો તેને શુભત્વ ઘટે છે, પરંતુ જો તે અશુભ હોય તો તેનું અશુભત્વ ઘટતું નથી પણ ઉલટાનું વધે છે.<br />
(૮) ખલ :<br />
જે ગ્રહની આજુબાજુના બન્‍ને ભાવમાં પાપગ્રહ હોય અને તેની પોતાની યુતિમાં શત્રુ ગ્રહ હોય કે તે શત્રુગ્રહથી જોવાતો હોય તો તે ગ્રહ અવસ્થાનો બને છે. ખલ અવસ્થામાં રહેલો ગ્રહ પોતે શુભ હોય તો તેનું શુભત્વ નાશ પામે છે, પણ જો તે પોતે અશુભ હોય તો તેનું અશુભત્વ વધી જાય છે અને નામ પ્રમાણે તે ખલનાયકનું કામ કરે છે.<br />
(૯) ભીત :<br />
પોતાની નીચ રાશિમાં રહેલો ગ્રહ ભીત કહેવાય છે તેમાંયે આવો ગ્રહ કુંડળીનાં છઠા, આઠમા, બારમા ભાવમાં હોય ત્યારે જ ખાસ તો તેને ભીત અવસ્થા કહેવામાં આવે છે. અહીં પણ ભીત અવસ્થાનો ગ્રહ જો શુભ હોય તો તેનું શુભત્વ નાશ પામે છે, પણ જો તે અશુભ હોય તો તેનું અશુભત્વ ઘટતું નથી, બલકે વધે છે.<br />
(૧૦) વિકલ :<br />
જે ગ્રહ અસ્તનો હોય તેને વિકલ કહેવામાં આવે છે. વિકલ અવસ્થા ત્રણ રીતે થાય છે. (અ) જે ગ્રહ સૂર્યની સાથે સૂર્યથી પાંચ અંશના અંતરની અંદર પડ્યો હોય (બ) જે ગ્રહ પોતાની સ્વરાશિથી વિરુદ્ધની રાશિમાં હોય, જેમકે શુક્ર વૃશ્ચિકમાં હોય કે મેષમાં હોય (ક) જે ગ્રહ અતિ અલ્પ અંશનો કે અતિ વૃદ્ધ અંશનો હોય, જેમ કે કોઈ ગ્રહ ૧થી ૩ અંશનો હોય કે પછી ૨૭ થી ૩૦ અંશનો હોય. આમ આ ત્રણ અવસ્થાઓમાં ગ્રહ વિકલ એટલે કે પાંગળો બની રહે છે. અને તેની બન્‍ને પ્રકારની શક્તિઓ મંદ પડે છે. અર્થાત તે ગ્રહ મૂળમાં શુભ હોય તો તેનું શુભત્વ પણ ઘટે છે અને મૂળમાં અશુભ હોય તો તેનું અશુભત્વ પણ ઘટે છે. જાતકના જીવનમાં તે ગ્રહ બહુ ભાગ જ ભજવતો નથી.<br />
અહીં આપવામાં આવેલ આ દશ અવસ્થાઓનાં મૂળભૂત સિધ્ધાંતો જ્યોતિષશાસ્ત્રમાં જાણીતા જ છે, જેમકે ગ્રહ ઉચ્ચનો છે, નીચનો છે કે સ્વગૃ્હી છે તે વિગતો દરેક જ્યોતિષી જાણતા હોય છે, પરંતુ એ સિધ્ધાંતોને આધારે પૂર્વાચાર્યોએ જે દશ અવસ્થા બતાવી છે તથા એ અવસ્થાઓ માટે જે કેટલીક આનુસંગિક શરતો જોડી છે તેને કારણે ગ્રહોની અવસ્થાનું જ્ઞાન કોઈપણ જ્યોતિષી માટે મહત્વનું બની રહે છે.<br />
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની અવસ્થાને એક સ્વતંત્ર વિષય તરીકે સ્થાન આપવામાં આવેલ છે.</p>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=uICCpD9BJ3Y:24pE9y79ihQ:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/uICCpD9BJ3Y" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a8%e0%ab%80-%e0%aa%85%e0%aa%b5%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be-2/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b9%e0%ab%8b%e0%aa%a8%e0%ab%80-%e0%aa%85%e0%aa%b5%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be-2/</feedburner:origLink></item>
		<item>
		<title>શિવ ચાલીસા</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/L15pl9eQm9w/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e0%aa%9a%e0%aa%be%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8%e0%aa%be/#comments</comments>
		<pubDate>Sun, 15 Apr 2012 12:56:26 +0000</pubDate>
		<dc:creator>jitendra.ravia</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=830</guid>
		<description><![CDATA[This post was written by jitendra.raviaThis post was written by jitendra.ravia॥ ॐ नमः शिवाय ॥ ॥ ॐ नमः शिवाय ॥ ॥ ૐ નમઃ શિવાય ॥ जय गणेश गिरिजा सुवन, मंगल मूल सुजान । कहत अयोध्यादास तुम, देउ अभय वरदान ॥ જય ગણેશ ગિરિજા સુવન, મંગલ મૂલ સુજાન । કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન ॥ जय गिरिजापति दीनदयाला । सदा [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by jitendra.ravia<h1 id="internal-source-marker_0.21687193512297265" dir="ltr">॥ ॐ नमः शिवाय ॥</h1>
<p>॥ ॐ नमः शिवाय ॥<br />
॥ ૐ નમઃ શિવાય ॥<br />
जय गणेश गिरिजा सुवन, मंगल मूल सुजान ।<br />
कहत अयोध्यादास तुम, देउ अभय वरदान ॥<br />
જય ગણેશ ગિરિજા સુવન, મંગલ મૂલ સુજાન ।<br />
કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન ॥<br />
जय गिरिजापति दीनदयाला । सदा करत संतन प्रतिपाला ॥<br />
જય ગિરિજાપતિ દીનદયાલા । સદા કરત સંતન પ્રતિપાલા ॥<br />
भाल चन्द्रमा सोहत नीके । कानन कुण्डल नागफनी के ॥<br />
ભાલ ચન્દ્રમા સોહત નીકે । કાનન કુણ્ડલ નાગફની કે ॥<br />
संग गौर सिर गंग बहाये । मुण्डमाल तन क्षार लगाये ॥<br />
સંગ ગૌર સિર ગંગ બહાયે । મુણ્ડમાલ તન ક્ષાર લગાયે ॥<br />
वस्त्र खाल वाधम्बर सोहै । छवि को देखि नाग मुनि मोहै ॥<br />
વસ્ત્ર ખાલ વાધમ્બર સોહૈ । છવિ કો દેખિ નાગ મુનિ મોહૈ ॥<br />
मैना मातु कि हवै दुलारी । वाम अंग सोहत छवि न्यारी ॥<br />
મૈના માતુ કિ હવૈ દુલારી । વામ અંગ સોહત છવિ ન્યારી ॥<br />
कर त्रिशूल सोहत छवि भारी । करत सदा शत्रुन क्षयकारी ॥<br />
કર ત્રિશૂલ સોહત છવિ ભારી । કરત સદા શત્રુન ક્ષયકારી ॥<br />
नंदि गणेश सोहैं तहँ कैसे । सागर मध्य कमल हैं जैसे ॥<br />
નંદિ ગણેશ સોહૈં તહઁ કૈસે । સાગર મધ્ય કમલ હૈં જૈસે ॥<br />
कार्तिक श्याम और गणराऊ । या छवि को कहि जात न काऊ ॥<br />
કાર્તિક શ્યામ ઔર ગણરાઊ । યા છવિ કો કહિ જાત ન કાઊ ॥<br />
देवन जबहीं जाय पुकारा । तबहीं दुःख प्रभु आप निवारा ॥<br />
દેવન જબહીં જાય પુકારા । તબહીં દુઃખ પ્રભુ આપ નિવારા ॥<br />
कियो उपद्रव तारक भारी । देवन सब मिलि तुमहिं जुहारी ॥<br />
કિયો ઉપદ્રવ તારક ભારી । દેવન સબ મિલિ તુમહિં જુહારી ॥<br />
तुरत षडानन आप पठायउ । लव निमेष महँ मारि गिरायउ ॥<br />
તુરત ષડાનન આપ પઠાયઉ । લવ નિમેષ મહઁ મારિ ગિરાયઉ ॥<br />
आप जलंधर असुर संहारा । सुयश तुम्हार विदित संसारा ॥<br />
આપ જલંધર અસુર સંહારા । સુયશ તુમ્હાર વિદિત સંસારા ॥<br />
त्रिपुरासुर सन युद्ध मचाई । सबहिं कृपा करि लीन बचाई ॥<br />
ત્રિપુરાસુર સન યુદ્ધ મચાઈ । સબહિં કૃપા કરિ લીન બચાઈ ॥<br />
किया तपहिं भागीरथ भारी । पुरव प्रतिज्ञा तासु पुरारी ॥<br />
કિયા તપહિં ભાગીરથ ભારી । પુરવ પ્રતિજ્ઞા તાસુ પુરારી ॥<br />
दानिन महँ तुम सम कोइ नाहीं । सेवक स्तुति करत सदाहीं ॥<br />
દાનિન મહઁ તુમ સમ કોઇ નાહીં । સેવક સ્તુતિ કરત સદાહીં ॥<br />
वेद माहि महिमा तब गाई । अकथ अनादि भेद नहीं पाई ॥<br />
વેદ માહિ મહિમા તબ ગાઈ । અકથ અનાદિ ભેદ નહીં પાઈ ॥<br />
प्रकटी उदधि मथन ते ज्वाला । जरत सुरासुर भए विहाला ॥<br />
પ્રકટી ઉદધિ મથન તે જ્વાલા । જરત સુરાસુર ભએ વિહાલા ॥<br />
कीन्ह दया तहँ करी सहाई । नीलकंठ तव नाम कहाई ॥<br />
કીન્હ દયા તહઁ કરી સહાઈ । નીલકંઠ તવ નામ કહાઈ ॥<br />
पूजन रामचन्द्र जब कीन्हा । जीत के लंक विभीषण दीन्हा ॥<br />
પૂજન રામચન્દ્ર જબ કીન્હા । જીત કે લંક વિભીષણ દીન્હા ॥<br />
सहस कमल में हो रहे धारी । कीन्ह परीक्षा तबहीं पुरारी ॥<br />
સહસ કમલ મેં હો રહે ધારી । કીન્હ પરીક્ષા તબહીં પુરારી ॥<br />
एक कमल प्रभु राखेउ गोई । कमल नैन पूजन चहँ सोई ॥<br />
એક કમલ પ્રભુ રાખેઉ ગોઈ । કમલ નૈન પૂજન ચહઁ સોઈ ॥<br />
कठिन भक्ति देखी प्रभु शंकर । भये प्रसन्न दिये इच्छित वर ॥<br />
કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર । ભયે પ્રસન્ન દિયે ઇચ્છિત વર ॥<br />
जय जय जय अनंत अविनाशी । करत कृपा सबके घटवासी ॥<br />
જય જય જય અનંત અવિનાશી । કરત કૃપા સબકે ઘટવાસી ॥<br />
दुष्ट सकल नित मोहि सतावैं । भ्रमत रहौं मोहि चैन न आवै ॥<br />
દુષ્ટ સકલ નિત મોહિ સતાવૈં । ભ્રમત રહૌં મોહિ ચૈન ન આવૈ ॥<br />
त्राहि त्राहि मैं नाथ पुकारौं । यहि अवसर मोहि आन उबारो ॥<br />
ત્રાહિ ત્રાહિ મૈં નાથ પુકારૌં । યહિ અવસર મોહિ આન ઉબારો ॥<br />
ले त्रिशूल शत्रुन को मारो । संकट ते मोहि आन उबारो ॥<br />
લે ત્રિશૂલ શત્રુન કો મારો । સંકટ તે મોહિ આન ઉબારો ॥<br />
मात-पिता भ्राता सब होई । संकट में पूछत नहीं कोई ॥<br />
માત-પિતા ભ્રાતા સબ હોઈ । સંકટ મેં પૂછત નહીં કોઈ ॥<br />
स्वामी एक है आस तुम्हारी । आय हरहु मम संकट भारी ॥<br />
સ્વામી એક હૈ આસ તુમ્હારી । આય હરહુ મમ સંકટ ભારી ॥<br />
धन निर्धन को देत सदाहीं । जो कोई जाँचे सो फल पाहीं ॥<br />
ધન નિર્ધન કો દેત સદાહીં । જો કોઈ જાઁચે સો ફલ પાહીં ॥<br />
अस्तुति केहि विधि करौं तुम्हारी । क्षमहु नाथ अब चूक हमारी ॥<br />
અસ્તુતિ કેહિ વિધિ કરૌં તુમ્હારી । ક્ષમહુ નાથ અબ ચૂક હમારી ॥<br />
शंकर को संकट के नाशन । विघ्न विनाशन मंगल कारन ॥<br />
શંકર કો સંકટ કે નાશન । વિઘ્ન વિનાશન મંગલ કારન ॥<br />
योगी यति मुनि ध्यान लगावें । नारद सारद शीश नवावें ॥<br />
યોગી યતિ મુનિ ધ્યાન લગાવેં । નારદ સારદ શીશ નવાવેં ॥<br />
नमो नमो जय नमः शिवाय । सुर ब्रह्मादिक पार न पाय ॥<br />
નમો નમો જય નમઃ શિવાય । સુર બ્રહ્માદિક પાર ન પાય ॥<br />
जो यह पाठ करे मन लाई । ता पर होत हैं शम्भु सहाई ॥<br />
જો યહ પાઠ કરે મન લાઈ । તા પર હોત હૈં શમ્ભુ સહાઈ ॥<br />
ऋनियाँ जो कोइ को अधिकारी । पाठ करे सो पावनहारी ॥<br />
ઋનિયાઁ જો કોઇ કો અધિકારી । પાઠ કરે સો પાવનહારી ॥<br />
पुत्र होन कर इच्छा कोई । निश्चय शिव प्रसाद तेहि होई ॥<br />
પુત્ર હોન કર ઇચ્છા કોઈ । નિશ્ચય શિવ પ્રસાદ તેહિ હોઈ ॥<br />
पण्डित त्रयोदशी को लावै । ध्यान पूर्वक होम करावै ॥<br />
પણ્ડિત ત્રયોદશી કો લાવૈ । ધ્યાન પૂર્વક હોમ કરાવૈ ॥<br />
त्रयोदशी व्रत करै हमेशा । तन नहिं ताके रहै कलेशा ॥<br />
ત્રયોદશી વ્રત કરૈ હમેશા । તન નહિં તાકે રહૈ કલેશા ॥<br />
धूप दीप नैवेद्य चढ़ावै । शंकर सम्मुख पाठ सुनावै ॥<br />
ધૂપ દીપ નૈવેદ્ય ચઢ઼ાવૈ । શંકર સમ્મુખ પાઠ સુનાવૈ ॥<br />
जन्म-जन्म के पाप नसावै । अंत धाम शुवपुर में पावै ॥<br />
જન્મ-જન્મ કે પાપ નસાવૈ । અંત ધામ શુવપુર મેં પાવૈ ॥<br />
कहत अयोध्या आस तुम्हारी । जानि सकल दुःख हरहु हमारी ॥<br />
કહત અયોધ્યા આસ તુમ્હારી । જાનિ સકલ દુઃખ હરહુ હમારી ॥<br />
नित नेम कर प्रातः ही पाठ करो चालीसा ।<br />
तुम मेरी मनोकामना, पूर्ण करो जगदीश ॥<br />
मंगसर छठि हेमंत ऋतु, संवत चौदस जान ।<br />
अस्तुति चालीसा शिवहिं, पूर्ण कीन कल्याण ॥<br />
નિત નેમ કર પ્રાતઃ હી પાઠ કરો ચાલીસા ।<br />
તુમ મેરી મનોકામના, પૂર્ણ કરો જગદીશ ॥<br />
મંગસર છઠિ હેમંત ઋતુ, સંવત ચૌદસ જાન ।<br />
અસ્તુતિ ચાલીસા શિવહિં, પૂર્ણ કીન કલ્યાણ ॥</p>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=L15pl9eQm9w:dkS0lSIQVeI:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/L15pl9eQm9w" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e0%aa%9a%e0%aa%be%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8%e0%aa%be/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e0%aa%9a%e0%aa%be%e0%aa%b2%e0%ab%80%e0%aa%b8%e0%aa%be/</feedburner:origLink></item>
		<item>
		<title>રાહુલ કહે છે હું બ્રાહ્મણ છું..મોડે મોડે જ્ઞાન લાધ્યું???</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/2pCefHTu5Wc/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%ab%81%e0%aa%b2-%e0%aa%95%e0%aa%b9%e0%ab%87-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%b9%e0%ab%81%e0%aa%82-%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a3/#comments</comments>
		<pubDate>Sun, 15 Apr 2012 05:54:39 +0000</pubDate>
		<dc:creator>jitendra.ravia</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=826</guid>
		<description><![CDATA[This post was written by jitendra.raviaThis post was written by jitendra.raviaકાશ્મીરી બ્રાહ્મણ મોતીલાલ પરિવાર અને જવાહરલાલની પુત્રી અને ફિરોઝ નામના મુસ્લિમને ઇસ્લામિક રીવાજો પ્રમાણે પરણેલી ઇન્દિરા પ્રિયદર્શીનીના મુસ્લિમ પુત્ર રાજીવરત્ન અને ઇટાલિયન ખ્રિસ્તી માતા સોનિયાના પુત્ર રાહુલ ગાંધીએ આજે અત્યંત ચોંકાવનારું નિવેદન કરતાં જણાવ્યું કે તેઓ બ્રાહ્મણ છે. ઉત્તરપ્રદેશમાં મુસ્લિમોના તળીયા ચાટી મત લેવા નીકળેલા રાહુલ બાબાને પોતાની સમજ નથી..અન્યના દોરવાયે દોર્યે [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by jitendra.ravia<p>કાશ્મીરી બ્રાહ્મણ મોતીલાલ પરિવાર અને જવાહરલાલની પુત્રી અને ફિરોઝ નામના મુસ્લિમને ઇસ્લામિક રીવાજો પ્રમાણે પરણેલી ઇન્દિરા પ્રિયદર્શીનીના મુસ્લિમ પુત્ર રાજીવરત્ન અને ઇટાલિયન ખ્રિસ્તી માતા સોનિયાના પુત્ર રાહુલ ગાંધીએ આજે અત્યંત ચોંકાવનારું નિવેદન કરતાં જણાવ્યું કે તેઓ બ્રાહ્મણ છે. ઉત્તરપ્રદેશમાં મુસ્લિમોના તળીયા ચાટી મત લેવા નીકળેલા રાહુલ બાબાને પોતાની સમજ નથી..અન્યના દોરવાયે દોર્યે જાય છે. પરિણામે રાજકારણમાં રોજ પીટાય છે.</p>
<p>કોંગ્રેસનું ભાવી ગણાતા યુવરાજ રાહુલ બાબાએ આજે કહ્યું કે તેઓ બ્રાહ્મણ છે અને મીડિયા તૂટી પડ્યું..સાથે સાથે ફેસબુક જેવી સોશિયલ વેબ સાઈટ્સ પર તો રાહુલના કાર્ટુન્સ ફરતા થઇ ગયા.</p>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=2pCefHTu5Wc:XyrV7snFM_A:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/2pCefHTu5Wc" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%ab%81%e0%aa%b2-%e0%aa%95%e0%aa%b9%e0%ab%87-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%b9%e0%ab%81%e0%aa%82-%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a3/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%ab%81%e0%aa%b2-%e0%aa%95%e0%aa%b9%e0%ab%87-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%b9%e0%ab%81%e0%aa%82-%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a3/</feedburner:origLink></item>
		<item>
		<title>ગણેશ ચતુર્થી</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/DGhEpbBtp6s/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%aa%97%e0%aa%a3%e0%ab%87%e0%aa%b6-%e0%aa%9a%e0%aa%a4%e0%ab%81%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%ab%80/#comments</comments>
		<pubDate>Mon, 02 Apr 2012 12:05:09 +0000</pubDate>
		<dc:creator>jitendra.ravia</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=819</guid>
		<description><![CDATA[This post was written by jitendra.raviaThis post was written by jitendra.raviaચોથ એટલે કે ચતુર્થીને ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની આરાધના કરી તેને પ્રસન્‍ન કરવામાં આવે છે. કોઈપણ શુભ પ્રસંગ પછી તે લગ્‍નનો પ્રસંગ હોય કે કુંભ મૂકવાનો કે શિલારોપણનો લક્ષ્‍મીપૂજન હોય કે મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્‍ઠા કરવાની હોય, ગણપતિનું પૂજન સૌ પ્રથમ કરવામાં આવે છે. [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by jitendra.ravia<p>ચોથ એટલે કે ચતુર્થીને ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની આરાધના કરી તેને પ્રસન્‍ન કરવામાં આવે છે. કોઈપણ શુભ પ્રસંગ પછી તે લગ્‍નનો પ્રસંગ હોય કે કુંભ મૂકવાનો કે શિલારોપણનો લક્ષ્‍મીપૂજન હોય કે મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્‍ઠા કરવાની હોય, ગણપતિનું પૂજન સૌ પ્રથમ કરવામાં આવે છે. કોઈપણ શુભ પ્રસંગમાં ગણપતિના પૂજન પાછળ એક પૌરાણિક પણ કથા છે. એકવાર તપ પૂર્ણ કરીને મહાદેવને ગણેશજી ગૃહપ્રવેશ કરતા અટકાવે છે. ક્રોધે ભરાયેલા મહાદેવના હાથે અજાણતા ગણેશનું મસ્‍તક કપાઈ જાય છે. પોતાના પુત્રનું મસ્‍તક મહાદેવે કાપી નાખ્‍યાના સમાચાર મળતા માતા પાર્વતી ભયંકર રૂદન કરે છે. આથી શંકર ગણપતિને સજીવન કરવાનું વચન આપે છે અને પોતાના ગણને આદેશ આપે છે કે રસ્‍તામાં જે સૌ પ્રથમ મળે તેનું મસ્‍તક લઈ આવો ગણ હાથીનું મસ્‍તક લઈ આવે છે અને હાથીના માથાવાળા ગણપતિ સજીવન થાય છે. ત્‍યારથી ગજાનન તરીકે પણ જાણીતા થાય છે.</p>
<p>શ્રી ગજાનનનું હાથીનું મસ્‍તક વિશાળતા સુચવે છે. માનવે પણ તેજ રીતે તેના જીવનમાં સંકૂચિતતાનો ભાવ છોડી વિશાળ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. આ ઉપરાંત હાથી પ્રાણી સમુદાયમાં સૌથી વધુ બુધ્ધિશાળી ગણાય છે. જો માનવ બુધ્ધિશાળી હોય તો પોતાનો અને સમાજનો યોગ્‍ય વિકાસ સાધી શકે. હાથીના કાન સૂપડા જેવા હોય છે. અર્થાત અનાજ સાફ કરતી વખતે સૂપડું સારું અનાજ રહેવા દયે છે અને કચરો ધુળ વગરે ને બહાર ફેકી દયે છે તેજ રીતે કાન ઉપર અથડાતા સત્‍ય-અસત્‍યની વાતોમાંથી સત્‍ય વાતોનું જ શ્રવણ કરવું. શ્રી ગજાનન તેના હાથીના મસ્‍તકની ઝીણીઆંખો દ્વારા સમસ્‍ત સંસારને ખુબજ ઝીણવટપૂર્વક નીરખે છે. તેના નિરીક્ષણમાંથી સૂક્ષ્‍મમાં સૂક્ષ્‍મ વસ્‍તુ પણ દ્રષ્ટિ મર્યાદા બહાર જતી નથી. હાથીની લાંબી સૂંઢ દૂર દૂર સુધીનું સૂંધવા માટે સમર્થ છે. તે દૂરદર્શીતાપણુ પણ સૂચવે છે ગણેશજીના ચારેય હાથોમાં અલગ-અલગ વસ્‍તુઓ છે. જેમાં અંકુશ વાસના વિકૃતિ ઉપર નિયંત્રણ સૂચવે છે. જયારે પાશ ઈદ્રિયોને શિક્ષા કરવાની શકિત તેમજ મોહક સંતોષપ્રદ આહાર સૂચવે છે જયારે ચોથો હાથ સત્‍યનું પાલન કરતા ભક્તોને આશીર્વાદ સૂચવે છે. ગણપતિનું એક નામ લંબોદરાય પણ છે જે પેટની વિશાળતા સૂચવે છે. જેમાં તત્‍વજ્ઞાનની સર્વ વાતો સમાવવાનો નિર્દેશ મળે છે. ગણેશજીના ટુંકા પગ સંસારની ખોટી દુન્‍યવી વસ્‍તુઓ પછળ ખોટી દોડધામ ન કરવી પરંતુ બુધ્ધિપૂર્વક ધીમે છતાં મક્કમ ગતિએ પોતાના કાર્યમાં આગળ વધવાનું સૂચવે છે. આમ ગણપતિની તમામ લાક્ષણિકતાઓમાં કોઈને કોઈ શુભ મર્મ છુપાયેલ છે.</p>
<p>ગણપતિને રિધ્ધિસિધ્‍ધીના દેવ પણ કહ્યા છે. તેમના પૂજનથી માનવને રિધ્ધિ સિધ્‍ધી પણ સાંપડે છે. આજના દિવસે આવા સર્પણ સંપૂર્ણ ગજાનનનું પૂજન કરી આપણા જીવનને સાર્થક કરીએ.</p>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=DGhEpbBtp6s:qxp3HxL81EQ:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/DGhEpbBtp6s" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%aa%97%e0%aa%a3%e0%ab%87%e0%aa%b6-%e0%aa%9a%e0%aa%a4%e0%ab%81%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%ab%80/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%aa%97%e0%aa%a3%e0%ab%87%e0%aa%b6-%e0%aa%9a%e0%aa%a4%e0%ab%81%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%ab%80/</feedburner:origLink></item>
		<item>
		<title>યજ્ઞોપવીત સંસ્‍કાર</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/id7jt5unP14/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%aa%af%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%ab%8b%e0%aa%aa%e0%aa%b5%e0%ab%80%e0%aa%a4-%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%ab%8d%e2%80%8d%e0%aa%95%e0%aa%be%e0%aa%b0/#comments</comments>
		<pubDate>Mon, 02 Apr 2012 12:04:20 +0000</pubDate>
		<dc:creator>jitendra.ravia</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=807</guid>
		<description><![CDATA[This post was written by jitendra.raviaThis post was written by jitendra.raviaયજ્ઞોપવીત સંસ્‍કાર રક્ષાબંધન એટલે કે શ્રાવણી પૂર્ણીમાંના જ દિવસે જનોઈ ધારણ કરવાના સંસ્‍કાર પણ સંપન્‍ન કરવામાં આવે છે. આ સંસ્‍કારને યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરવાનો ઉપનયન સંસ્‍કાર પણ કહેવમાં આવે છે. ઉપ એટલે નજીક અને નયન એટલે આરોહણ જેનાથી ભક્ત પ્રભુ પાસે અને શિષ્‍ય ગુરૂ તરફ આરોહણ કરે છે તે સંસ્‍કાર [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by jitendra.ravia<p>યજ્ઞોપવીત સંસ્‍કાર<br />
<a href="http://www.brahmsamaj.org/wp-content/uploads/2012/03/Yagnopavit.jpg"><img class="alignnone size-full wp-image-809" title="Yagnopavit" src="http://www.brahmsamaj.org/wp-content/uploads/2012/03/Yagnopavit.jpg" alt="" width="148" height="201" /></a><br />
રક્ષાબંધન એટલે કે શ્રાવણી પૂર્ણીમાંના જ દિવસે જનોઈ ધારણ કરવાના સંસ્‍કાર પણ સંપન્‍ન કરવામાં આવે છે. આ સંસ્‍કારને યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરવાનો ઉપનયન સંસ્‍કાર પણ કહેવમાં આવે છે. ઉપ એટલે નજીક અને નયન એટલે આરોહણ જેનાથી ભક્ત પ્રભુ પાસે અને શિષ્‍ય ગુરૂ તરફ આરોહણ કરે છે તે સંસ્‍કાર વિધી એટલે જ ઉપનયન સંસ્‍કાર આ ઉપનયન સંસ્‍કારોનો આદેશ આપણા વેદશાસ્‍ત્રોએ આપ્‍યો છે. જનોઈ ધારણ કરવાથી શિષ્‍યગુરૂ પાસેથી શિક્ષા પ્રાપ્‍ત કરવા અને ભક્ત પ્રભુની ભક્તિ કરવા માટે વિધીવત્ રીતે યોગ્‍ય બને છે.</p>
<p><a href="http://www.brahmsamaj.org/wp-content/uploads/2012/03/yagnopavita.png"><img class="alignnone size-full wp-image-808" title="yagnopavita" src="http://www.brahmsamaj.org/wp-content/uploads/2012/03/yagnopavita.png" alt="" width="590" height="411" /></a></p>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=id7jt5unP14:6ZxlhSDVMJk:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/id7jt5unP14" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%aa%af%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%ab%8b%e0%aa%aa%e0%aa%b5%e0%ab%80%e0%aa%a4-%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%ab%8d%e2%80%8d%e0%aa%95%e0%aa%be%e0%aa%b0/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%aa%af%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%ab%8b%e0%aa%aa%e0%aa%b5%e0%ab%80%e0%aa%a4-%e0%aa%b8%e0%aa%82%e0%aa%b8%e0%ab%8d%e2%80%8d%e0%aa%95%e0%aa%be%e0%aa%b0/</feedburner:origLink></item>
		<item>
		<title>શ્રાધ્‍ધ</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/gxlZKw0OUwI/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%a7%e0%ab%8d%e2%80%8d%e0%aa%a7/#comments</comments>
		<pubDate>Fri, 30 Mar 2012 10:24:52 +0000</pubDate>
		<dc:creator>mehta.rekha</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=776</guid>
		<description><![CDATA[This post was written by mehta.rekhaThis post was written by mehta.rekhaશ્રધ્ધા થી અપાતી અંજલી -શ્રાધ્‍ધ શ્રાધ્‍ધ એટલે આપણા પૂર્વજો અને પિતૃઓને અદ્ર્ય આપવું. આ શ્રાધ્‍ધને કૃષ્‍ણપક્ષ શ્રાધ્‍ધ પક્ષ પણ કહેવામાં આવે છે. આપણા પિતૃઓએ આપણા તથા આપણા પરિવારના ઉત્‍કર્ષ માટે જીવનભર મહેનત કરી, આપણને સુખ-સંપત્તિ અપવવા ખુદ પોતાના સુખ-સમૃધ્‍ધીનો ભોગ આપ્‍યો હોય છે. શ્રાધ્‍ધના દિવસો દરમ્‍યાન આ પિતૃઓને યાદ કરી [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by mehta.rekha<h1 id="internal-source-marker_0.7360110028081812" dir="ltr">શ્રધ્ધા થી અપાતી અંજલી -શ્રાધ્‍ધ</h1>
<p><a href="http://www.brahmsamaj.org/wp-content/uploads/2012/03/shradhdha1.jpg"><img class="alignnone size-full wp-image-778" title="shradhdha1" src="http://www.brahmsamaj.org/wp-content/uploads/2012/03/shradhdha1.jpg" alt="" width="279" height="181" /></a></p>
<p>શ્રાધ્‍ધ એટલે આપણા પૂર્વજો અને પિતૃઓને અદ્ર્ય આપવું. આ શ્રાધ્‍ધને કૃષ્‍ણપક્ષ શ્રાધ્‍ધ પક્ષ પણ કહેવામાં આવે છે. આપણા પિતૃઓએ આપણા તથા આપણા પરિવારના ઉત્‍કર્ષ માટે જીવનભર મહેનત કરી, આપણને સુખ-સંપત્તિ અપવવા ખુદ પોતાના સુખ-સમૃધ્‍ધીનો ભોગ આપ્‍યો હોય છે. શ્રાધ્‍ધના દિવસો દરમ્‍યાન આ પિતૃઓને યાદ કરી તેઓના સુખ અને શાંતિની કામના કરવાની હોય છે. સાથે સાથે પિંડદાન કરવામાં આવે છે. તર્પણ એટલે કે તૃપ્‍ત પણ કરવામાં આવે છે.<br />
<a href="http://www.brahmsamaj.org/wp-content/uploads/2012/03/shradhdha.png"><img class="alignnone size-full wp-image-777" title="shradhdha" src="http://www.brahmsamaj.org/wp-content/uploads/2012/03/shradhdha.png" alt="" width="587" height="379" /></a></p>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=gxlZKw0OUwI:tGxA0uJ9rXM:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/gxlZKw0OUwI" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%a7%e0%ab%8d%e2%80%8d%e0%aa%a7/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%a7%e0%ab%8d%e2%80%8d%e0%aa%a7/</feedburner:origLink></item>
		<item>
		<title>વિવાહની વિધિ</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/xF9jnGQ3mNo/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b9%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a7%e0%aa%bf/#comments</comments>
		<pubDate>Fri, 30 Mar 2012 10:00:47 +0000</pubDate>
		<dc:creator>jitendra.ravia</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=800</guid>
		<description><![CDATA[This post was written by jitendra.raviaThis post was written by jitendra.raviaવિવાહની વિધિધ વિધિ વૈવાહિક વિધિનો આરંભ વરદાન કે વરને કન્‍યાદાન કરવાથી વાચિક (મૌખિક) કબૂલાતથી થાય છે. ઋગ્‍વેદકાલમાં વર પોતાના મિત્રો સાથે વધૂના પિતા પાસે જઇને એની સામે ઔપચારિક પ્રસ્‍તાવ મૂકતો. કાલક્રમે વર નહીં, પણ તેના બદલે વરનો પિતા સ્‍વજનો સાથે કન્યાના પિતાને ત્‍યાં જતો. આજે કન્‍યાપક્ષના પુરુષો વરને ત્‍યાં જઇ [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by jitendra.ravia<p>વિવાહની વિધિધ વિધિ<br />
<a href="http://www.brahmsamaj.org/wp-content/uploads/2012/03/vihah-vidhi4.jpg"><img class="alignnone size-full wp-image-803" title="vihah-vidhi4" src="http://www.brahmsamaj.org/wp-content/uploads/2012/03/vihah-vidhi4.jpg" alt="" width="122" height="159" /></a><br />
વૈવાહિક વિધિનો આરંભ વરદાન કે વરને કન્‍યાદાન કરવાથી વાચિક (મૌખિક) કબૂલાતથી થાય છે. ઋગ્‍વેદકાલમાં વર પોતાના મિત્રો સાથે વધૂના પિતા પાસે જઇને એની સામે ઔપચારિક પ્રસ્‍તાવ મૂકતો. કાલક્રમે વર નહીં, પણ તેના બદલે વરનો પિતા સ્‍વજનો સાથે કન્યાના પિતાને ત્‍યાં જતો. આજે કન્‍યાપક્ષના પુરુષો વરને ત્‍યાં જઇ શ્રીફળ વગેરે આપી આ વિધિ કરે છે. સૌરાષ્‍ટ્રના વડનાગરા નાગર જેવી કોઇ જ્ઞાતિઓમાં વરપક્ષ કન્‍યાનું માગું કરે છે ને કન્‍યાપક્ષ તેનો સ્‍વીકાર કે અસ્‍વીકાર કરે છે. ગુજરાતમાં વાગ્‍દાનની પ્રથાને &#8216;ચાંલ્‍લા થવાનું&#8217; કહે છે, ઉતર ભારતમાં એને માટે &#8216;તિલક&#8217; એવું નામ પ્રચલિત છે. મનુ વાગ્‍દાનને &#8216;પ્રદાનવિધિ&#8217; કહે છે. કેટલેક સ્‍થળે વાગ્‍દાન સ્‍વજનોની સાક્ષીમાં લિખિત સ્‍વરૂપે પણ થાય છે, જેને &#8216;લખ્‍યાં&#8217; નો વિધિ કહે છે. શિક્ષિત સમાજમાં વરકન્‍યા પરસ્‍પરને જોઇ, એકબીજા સાથે વાતચીત કરી, વિચારોની આપલે કરી ને અનુકુળતા હોય તો પૂરતી પરિચય કેળવી, સુમેળની પૂરતી શકયતા જણાતાં પરસ્‍પરની પસંદગી કરે છે અને તે પછી ‍આ વિધિ કરાય છે.</p>
<p>કેટલીક જ્ઞાતિઓમાં સહુ પહેલાં વરના જન્‍માક્ષર (જન્‍મકુંડળી કે જન્‍મપત્રિકા) માંગી કે મંગાવી વરકન્‍યાના ગ્રહયોગ મેળવવામાં આવે છે. એમાં &#8216;પાઘડિયે મંગળ&#8217; ના દોષ સામે ખાસ સાવધતા રાખવામાં આવે છે, ને ગ્રહયોગમેલાપકમાં આઠ જુદા જુદા પ્રકારના યોગોના દોકડા (ગુણ) પણ ગણવામાં આવે છે. જે જ્ઞાતિઓ કે કુટુંબો ગ્રહયોગને શ્રદ્ઘાપૂર્વક મહત્‍વ આપતાં હોય તે ગ્રહયોગની અનુકૂળતાની ખાતરી થયા પછી જ એ દિશામાં આગળ વધવાનું પસંદ કરે છે ને ઘણીવાર બીજી બધી રીતે સુપાત્ર લાગતી વ્‍યકિત સાથેનો સંબંધ બાંધવાનું માત્ર ગ્રહયોગના વાંધાને લીધે પણ નાપસંદ કરે છે. આધુ‍નિક કાલમાં ગ્રહયોગનું મહત્‍વ ધીમે ધીમે ઘટતું જાય છે.</p>
<p>વાગ્‍દાનવિધિમાં કન્‍યાના પિતા વરને હાથે ગણપતિપૂજન કરાવી, રૂપિ‍યો અને શ્રીફળ આપી પાઘડી બંધાવે છે. આ રિવાજ ગુજરાત-સૌરાષ્‍ટ્રમાં પ્રચલિત છે.</p>
<p>વાગ્‍દાન પછી હવે યોગ્‍ય વય થતાં કન્‍યા અને વરના લગ્‍નનું મુહૂર્ત નક્કી કરવામાં આવે છે. લગ્‍નના દિવસે ગ્રહશાંતિનો વિધિ કરાય છે. લગ્‍નના કેટલાક દિવસ પૂર્વે &#8216;માટી લાવવાની&#8217; પ્રથા પદ્ઘતિ ગ્રંથોમાં દર્શાવી છે. એને &#8216;મૃતિકા અનાયન&#8217; કહે છે. અમુક સમાજોમાં ગામડાંઓમાં લગ્‍નના દિવસે કન્‍યાના પિતાને ત્‍યાં વેદીના નિર્માણ માટે પણ વધૂના શરીરને હળદર ને તેલથી ચોળવામાં વિધિ છે, જેને &#8216;હરિદ્રાલેપન&#8217; (પીઠી ચોળવી) કહે છે. લગ્‍નનાં શુભ દિવસે તથા શુભ મુહૂર્ત (ઘડી-પળ) ને એ સમયના ગ્રહયોગની કુંડળી દર્શાવતી &#8216;લગ્‍નપત્રિકા&#8217;ને પડીકામાં મૂકી નાડાછડીથી બાંધી લગ્‍નદિનની પહેલાંના દિવસે કન્‍યાપક્ષે તરફથી વરને ત્‍યાં મોકલવામાં આવે છે, તેને &#8216;લગનપડીકું&#8217; કહે છે. વરપક્ષ એ લગ્‍નપત્રિકા લગ્‍ન સમયે પોતાની સાથે લેતો આવે છે ને વિધિના આરંભે પુરોહિત તે વાંચી બતાવે છે. આ પછી મંડપસ્‍થાપન (&#8216;માંડવો બાંધવો, &#8216; &#8216;થાંભલી ઘાલવી&#8217;) થાય છે. ઘણી જ્ઞાતિઓમાં લગ્‍નવિધિના આરંભ પહેલાં કન્‍યાપક્ષ તરફથી વરને કલવો પીરસવામાં આવે છે. કોઇ જ્ઞાતિઓમાં કન્‍યાપક્ષ તરફથી વરને પીતાંબર આદિ વસ્‍ત્રો આપવામાં આવે છે. એને &#8216;પરિધાન&#8217; કહે છે. એવી રીતે વરપક્ષ તરફથી કન્‍યાને મંગળઘાટડી આદિ વસ્‍ત્રો આપવામાં આવે છે તેને &#8216;વસન&#8217; કહે છે.</p>
<p>લગ્‍નવિ‍ધિનો આરંભ થતાં કન્‍યાને ત્‍યાં પહેલાં ગણપતિપૂજન થાય છે. મંડપ નીચે વૈવાહિક હોમ માટે યજ્ઞીય વેદો બનાવાય છે. કન્‍યાના આગમન પહેલાં હસ્‍તમેળાપનો સમય જાણવા એક ઘટિયંત્ર મૂકાય છે. પાણીથી ભરેલી કુંડીમાં ત્રાંબાના વાસણરૂપ ઘટિ મૂકવામાં આવતી. જયોતિષી ભાસ્‍કરાચાર્યની પુત્રી લીલાવતીના વિવાહપ્રસંગના સંદર્ભમાં ઘટિયંત્રનો ઉલ્લેખ આવે છે. વિવાહની પૂર્વતૈયારીરૂપે વર-વધૂને સુવાસિત જળથી સ્‍નાન કરાવવામાં આવે છે.</p>
<p>વરયાત્રા (જાન) વધૂના ગૃહ પ્રતિ પ્રસ્‍થાન કરે છે. વર કન્‍યાના પિતાના ઘર આગળ, જયાં તોરણ હોય ત્‍યાં જઇ, પાટલા પર ઊભો રહે છે, કન્‍યાની માતા માથે મોડ મૂકી વરને પોખે છે. મંડપમાં આવી વર પોતાને માટે રાખવામાં આવેલા આસન પાસે પૂર્વાભિમુખ ઊભો રહે છે. આ પછી કન્‍યાના પિતા મંડપે પધારેલ વરરાજાનું મધુપર્કથી સ્‍વાગત કરે છે અને આસન અર્પણવિધિ થાય છે. આસન પર બેસાડયા પછી વરનું પાદપ્રક્ષાલન થાય છે. કન્‍યાના પિતા જમીન પર ઉતર દિશા તરફ અણીનો ભાગ રહે તેવી રીતે કેટલાંક દર્ભ મૂકી ગાયની કિંમતનું દ્રવ્‍ય પોતાના દક્ષિણ હાથમાં રાખી વરને આપે છે, જેને &#8216;ગોદાન&#8217;‍ પણ કહે છે. કાલિદાસે રઘુવંશ (૭, ૧૮) માં અજ ઇન્‍દુમતીને પરણવા ગયો ત્‍યારે ઇન્‍દુમતીના ભાઇ ભોજે મધુપર્કયુકત અર્ધ્‍ય તથા બે રેશમી વસ્‍ત્રો તેને અર્પણ કર્યા એવો ઉલ્‍લેખ કર્યો છે. ગોદાન વિધિ બાદ કન્‍યાનું અર્ચન થાય છે. કન્‍યાના મામા કન્‍યાને માંયરા (મંડપ)માં પધરાવે છે. મંગલાષ્‍ટકગાન થાય છે. પાણિગ્રહણ પહેલાં મંગલાષ્‍ટક સમયે વરકન્‍યા વચ્‍ચે અંતઃપટ રાખવામાં આવે છે. મંગલ ગીતોના ધ્‍વનિ સાથે અંતઃપટ દૂર થતાં બંનેને એકબીજા સામે જોવા માટેનો શાસ્‍ત્રીય વિધિ, &#8216;પરસ્‍પર સમીક્ષણ&#8217; નો, આવે છે. બંગાળમાં આને &#8216;શુભ દ્રષ્ટિ&#8217; કહે છે. આ પછી વરપક્ષ તરફથી કન્‍યાને એક મંગળ વસ્‍ત્ર (મંગળ ઘાટડી) અને એક બીજું ઉતરીય વસ્‍ત્ર (સાળુ) અપાય છે. કન્‍યાને મોડ પહેરાવી મંગળ ઘાટડી ઓઢાડવામાં આવે છે. કન્‍યાને એના માતામહ કે માતા તરફથી ચૂંદડી, ચૂડી અને મોડ ભેટ મળે છે. &#8216;છોલિકાભરણ&#8217; વિધિમાં વર અને કન્‍યા બંને પક્ષે સામસામી ફળો, વસ્‍ત્રો અને આભૂષણોની આપ-લે થાય છે. સૌભાગ્‍યનાં આભૂષણોમાં નાકની વાળી મુખ્‍ય હોવાથી આ સમગ્ર વિધિનું નામ &#8216;છોલિકાભરણ&#8217; પડયુ છે. ગુજરાતમાં આ વિધિ પ્રચલિત નથી. પછી &#8216;સમંજન&#8217; (સુગંધિત અતર લગાડવાનો) વિધિ થાય છે. વધૂના હાથે કંકણ પહેરાવવાનો વિધિ થાય છે, જેને &#8216;પ્રતિસરબંધ&#8217; કહે છે. એ જ સમયે વરપક્ષ તરફથી કન્‍યાના કંઠમાં &#8216;મંગલસૂત્ર&#8217; પહેરાવાય છે, એને &#8216;સૌભાગ્‍યસૂત્ર&#8217; પણ કહે છે. &#8216;વરમાલારોપણ&#8217; વિધિમાં વર-વધૂ બંનેના કંઠમાં લાંબી સળંગ વરમાળા પહેરાવાય છે. વરમાળા કાચા સૂતરમાંથી બનાવાય છે. ત્‍યાર બાદ કન્‍યાદાનનો વિધિ શરૂ થાય છે જે સમગ્ર વિવાહવિધિમાં અત્‍યંત મહત્‍વપૂર્ણ છે. તેમાં કન્‍યાને એના વાલી વડે વરના હાથમાં સોંપવામાં આવે છે. વર नातिचरामि (હું એને ધર્મ, અર્થ અને કામમાં બિનવફાદાર થઇશ નહીં) વગેરે પ્રતિજ્ઞા સાથે કન્યાનો પ્રતિગ્રહ (સ્‍વીકાર) કરે છે. કન્‍યાદાનની વિધિ પિતાને જ કરવાની હોય છે. પિતા જીવીત ન હોય તો ભાઇ કે કોઇ નિકટના સંબંધી કરે છે. તે વખતે કન્‍યાનાં માતા પિતા ઉતરાભિમુખ બેસી કન્‍યાદાનનો સંકલ્‍પ કરે છે. કન્‍યા અને વરનું અર્ચન થાય છે. વરના ખેસના છેડા સાથે કન્‍યાની ચૂંદડીના છેડાને બાંધવામાં આવે છે, તેને &#8216;વસ્‍ત્રગ્રંથિ&#8217; કે &#8216;છેડા ગાંઠવા&#8217; કહે છે. સૌભાગ્‍યવતી સ્‍ત્રીઓ કન્‍યાના કાનમાં सौभाग्यवति એવો આર્શીવાદ આપે છે. ગોત્રોચ્‍ચાર વિધિમાં કન્‍યાઅર્પણના સંકલ્‍પસમયે પ્રથમ વરનું અને પછી કન્‍યાનું ગોત્ર ઉચ્‍ચારવાનો રિવાજ છે, જેમાં વરના તથા કન્‍યાના પિતૃપક્ષના તથા માતૃપક્ષના નજીકના પૂર્વજોનાં નામ સાથે બંનેનો પૂરો પરિચય અપાય છે. કન્‍યાદાનમાં નિસ્‍વાર્થ ભાવના ઉપરાંત એ મોટા પુણ્‍યનું કામ પણ છે. આથી અન્‍ય સગાંઓ પણ કન્‍યાદાન સાથે કંઇ કંઇ અલંકારાદિનું દાન કરી કન્‍યાદાનના પુણ્‍યમાં ભાગીદાર બનવા ચાહે છે, ને કોઇ રાજા તથા શ્રીમંત નિર્ધન કુટુંબની કન્‍યા દાનનું ખર્ચ આપી પુણ્‍યોપાર્જન કરતા. પશ્ર્ચિમી ક્ષહરાત ક્ષત્રપ રાજા નહપાનના જમાઇ ઉષવદાતે બ્રાહ્મણોની આઠ કન્‍યાઓના દાનનું ખર્ચ આપ્‍યાનો ઉલ્‍લેખ ઉષવદાતના નાસિક ગુફાલેખમાં આવે છે.</p>
<p>કન્યાના પિતા કન્‍યાદાન સાથે વરને દક્ષિણા (દ્રવ્‍ય) પણ આપે છે. દહેજ કે પહેરામણીની પ્રથા વ્‍યાવહારિક રૂપમાં કન્‍યાદાન વખતે માંયરામાં નહીં, પણ પછીથી થાય છે. કન્‍યાદાનની પ્રતિષ્‍ઠા (સ્થિરતા), સમીક્ષણ, રક્ષાસૂત્ર અને મંગળસૂત્રની વિધિ બાદ માંયરાની વિધિ સમાપ્‍ત થાય છે. ત્‍યારબાદ ચોરીનો વિધિ થાય છે. જેમાં વરકન્‍યાને પાટલે બેસાડી અગ્નિપૂજન થાય છે, અને હોમ થાય છે. પછી વરકન્‍યાને કંસાર પીરસવામાં આવે કે ભાત પણ પીરસાય. વરકન્‍યા એક એકબીજાને પાંચ પાંચ કોળિયા જમાડે. રાષ્‍ટ્રભૃત્ હોમમાં વર પોતાના જીવનમાં આવનાર વિપતિઓથી બચવા માટે દેવો તથા પિતૃઓને પ્રાર્થના કરે છે. જીવનસંગ્રામમાં વિજય અને ઉન્‍નતિ ચાહનાર વરે જયા હોમ કરવો જોઇએ. પોતાની આબાદી અને વિકાસ માટે વધૂ સાથે બેઠેલ વર અભ્‍યાતાન હોમ કરે છે. પંચાહુતિ હોમમાં અગ્નિને ઉદેશીને ચાર અને યમને ઉદેશી એક એમ પાંચ આહુતિ આપવામાં આવે છે. લાજાહોમ વિવાહવિધિનો એક મહત્‍વપૂર્ણ ભાગ છે. લાજા એટલે ડાંગર. લાજાહોમમાં અગ્નિ પાસે લઇ જઇ મંગળફેરા ફેરવવામાં આવે છે. વર-કન્‍યાને ઊભા કરી કન્‍યાને ખોબો ધરવાનું અને એની નીચે વરને ખોબો ધરવાનું કહેવામાં આવે છે. એ પછી કન્‍યાના ભાઇ ડાંગર કન્‍યાના ખોબામાં નાખે છે. એ ડાંગર પુરોહિત જમણા હાથમાં લઇ અગ્નિમાં હોમે છે અને પછી કન્‍યાનો જમણો હાથ વર પકડે છે. કન્‍યા આગળ ચાલે, વર પાછળ ચાલે. એવી રીતે પાણિગ્રહણ કરવામાં આવે છે. ‍લાજાહોમ વખતની કુલ ચાર પ્રદક્ષિ‍ણા હોય છે. ચોથી પ્રદક્ષિ‍ણા વખતે બધી ડાંગર હોમી દેવામાં આવે છે. એ સમયે અગ્નિખૂણાના સ્‍તંભ પાસે મૂકેલા એક પથ્‍થરને પ્રદક્ષિ‍ણા કરતાં વરકન્‍યા પોતાના જમણા પગનો અંગૂઠો અડકાડે છે, જેને &#8216;અશ્‍મારોહણ&#8217; વિધિ કહે છે. સામાન્‍ય રીતે અગ્નિની આસપાસ ચાર ફેરા ફરવામાં આવે છે. એ પવિત્ર અગ્નિદેવની સાક્ષીનું દ્યોતક છે. કેટલીક જ્ઞાતિઓમાં દર ફેરા વખતે કન્‍યાદાનમાં કંઇ ને કંઇ ભેટ આપવાનો રિવાજ છે. ફેરા ફરતી વખતે વરકન્‍યાનો જમણો હાથ પરસ્‍પર જોડેલો હોય છે. છેલ્‍લો ફેરો પૂરો થતાં વરકન્‍યા પૈકી પોતાના આસન પર જે પહેલું બેસી જાય તેનું ચલણ લગ્‍નજીવનમાં વધુ રહે તેમ મનાય છે.</p>
<p><a href="http://www.brahmsamaj.org/wp-content/uploads/2012/03/vihah-vidhi.png"><img class="alignnone size-full wp-image-801" title="vihah-vidhi" src="http://www.brahmsamaj.org/wp-content/uploads/2012/03/vihah-vidhi.png" alt="" width="591" height="494" /></a></p>
<p>આજે લગ્‍નમાં ઉચ્‍ચારાતાં સંસ્‍કૃત વિધિવિધાન માતૃભાષામાં સમજાવવામાં આવે, તો એની અંદર ઉદાત ભાવનાનો સચોટ ખ્‍યાલ આવે.</p>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=xF9jnGQ3mNo:iFScyDav5a8:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/xF9jnGQ3mNo" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b9%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a7%e0%aa%bf/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%b9%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a7%e0%aa%bf/</feedburner:origLink></item>
	<media:rating>nonadult</media:rating></channel>
</rss>

