<?xml version="1.0" encoding="UTF-8"?>
<?xml-stylesheet type="text/xsl" media="screen" href="/~d/styles/rss2enclosuresfull.xsl"?><?xml-stylesheet type="text/css" media="screen" href="http://feeds.feedburner.com/~d/styles/itemcontent.css"?><rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:itunes="http://www.itunes.com/dtds/podcast-1.0.dtd" xmlns:feedburner="http://rssnamespace.org/feedburner/ext/1.0" version="2.0">

<channel>
	<title>Brahm Samaj</title>
	
	<link>http://www.brahmsamaj.org</link>
	<description>A Brahmin Community</description>
	<lastBuildDate>Wed, 26 Dec 2012 16:11:51 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	
		<atom10:link xmlns:atom10="http://www.w3.org/2005/Atom" rel="self" type="application/rss+xml" href="http://feeds.feedburner.com/BrahmSamaj" /><feedburner:info uri="brahmsamaj" /><atom10:link xmlns:atom10="http://www.w3.org/2005/Atom" rel="hub" href="http://pubsubhubbub.appspot.com/" /><itunes:explicit>no</itunes:explicit><itunes:subtitle>A Brahmin Community</itunes:subtitle><feedburner:emailServiceId>BrahmSamaj</feedburner:emailServiceId><feedburner:feedburnerHostname>http://feedburner.google.com</feedburner:feedburnerHostname><item>
		<title>રાહુના ફલાદેશ</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/GJoocTugxTI/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%ab%81%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ab%e0%aa%b2%e0%aa%be%e0%aa%a6%e0%ab%87%e0%aa%b6/#comments</comments>
		<pubDate>Wed, 26 Dec 2012 11:44:45 +0000</pubDate>
		<dc:creator>jravia</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=1009</guid>
		<description><![CDATA[This post was written by jraviaThis post was written by jraviaરાહુના ફલાદેશ બાબતમાં ત્રણ ર્દષ્ટિ બિંદુથી અહીં વિચાર કરવામાં આવ્યો છે. (૧) રાહુનું સ્થાન પરત્વે ફળ. (૨) અન્ય ગ્રહની યુતિ થતાં રાહુનું ફળ (૩) રાહુ સાથે સંબંધિત વિશિષ્‍ટ યોગો (૧) રાહુનું સ્થાન પરત્વે ફળઃ પ્રથમ સ્થાન એટલે લગ્નસ્થાન અથવા દેહભુવન. આ સ્થાનમાં રહેલ રાહુ જાતકના સ્વાસ્થય ઉપર વિપરીત અસર કરે [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by jravia<p>રાહુના ફલાદેશ બાબતમાં ત્રણ ર્દષ્ટિ બિંદુથી અહીં વિચાર કરવામાં આવ્યો છે.<br />
(૧) રાહુનું સ્થાન પરત્વે ફળ.<br />
(૨) અન્ય ગ્રહની યુતિ થતાં રાહુનું ફળ<br />
(૩) રાહુ સાથે સંબંધિત વિશિષ્‍ટ યોગો<br />
(૧) રાહુનું સ્થાન પરત્વે ફળઃ<br />
પ્રથમ સ્થાન એટલે લગ્નસ્થાન અથવા દેહભુવન. આ સ્થાનમાં રહેલ રાહુ જાતકના સ્વાસ્થય ઉપર વિપરીત અસર કરે છે. ખાસ કરીને નાનપણમાં શરીર ક્ષીણ રહે છે. મસ્તકપીડા થાય છે અથવા માથામાં ઘા લાગે છે. આધાશીશી જેવાં દર્દ પણ થાય. લગ્નસ્થ રાહુવાળી વ્યક્તિ ગુઢ હોય છે. પોતાની મનની વાત ભાગ્યે જ કળાવા દે છે. તે દેખાય એટલી સરળ નથી હોતી. જન્મસ્થાન કે વતનથી દૂર તે આજિવિકા મેળવવા માટે જાય છે અને ત્યાં નિવાસ કરે છે. જીવન દરમ્યાન નાની-મોટી મુસાફરી ખર્ચા કર્યા કરે છે. લગ્નજીવનમાં કાંઈક ને કાંઈક વિચિત્રતા હોય છે.<br />
બીજા એટલે કે ધન સ્થાનમાં રહેલ રાહુ જાતકને જીવનભર આર્થિક પ્રશ્નો ઊભા કર્યા કરે છે. આવી વ્‍યક્તિઓ ધનનો સંચય નથી કરી શકતી. કુટુંબથી દૂર રહેવાનું થાય છે. સંયુક્ત કુટુંબ પ્રત્યે તેમનું વલણ પ્રતિકૂળ હોય છે. સંતાનોની સંખ્યા અલ્પ હોય છે. તેની આજીવિકાનું સાધન સન્‍માનયુકત નથી હોતું. ધનપ્રાપ્તિ માટે તે ગમે તે માર્ગ લઈ શકે છે.<br />
ત્રીજા એટલે કે પરાક્રમ સ્થાનમાં રાહુ લાભકારક મનાય છે. આ સ્થાનનો રાહુ મનુષ્‍યને પરિશ્રમી અને પુરુષાર્થી બનાવે છે. જીવનમાં અચાનક ધનલાભ મેળવે છે. એ જ રીતે અચાનક હોદ્દાનો લાભ પણ મેળવે છે. આ સ્થાનનો રાહુ સ્વાસ્થ્ય સારું રખાવે છે. શત્રુઓ ઉપર જાતક વિજયી બને છે. સ્થાવરજંગમ મિલ્કત પ્રાપ્‍ત કરે છે. ગૂઢ વિદ્યાઓ મેળવે છે. બીજાના વિચારોને કળી જવાની તેમનામાં અદ્દભુત શક્તિ અને કુદરતી સૂઝ હોય છે.<br />
ચોથા એટલે કે ભૂમિ સ્થાનમાં રહેલ રાહુ જાતકને ઘણાં પ્રકારનાં કષ્‍ટ આપે છે. જાતક જમીન-મકાન-વાહનનું સુખ પામતો નથી. કુટુંબનો પ્રેમ તેને મળતો નથી. માતાના સુખથી તે વંચિત રહે છે. ઘણીવાર નાનાચોથા એટલે કે ભૂમિ સ્થાનમાં રહેલ રાહુ જાતકને ઘણાં પ્રકારનાં કષ્‍ટ આપે છે. જાતક જમીન-મકાન-વાહનનું સુખ પામતો નથી. કુટુંબનો પ્રેમ તેને મળતો નથી. માતાના સુખથી તે વંચિત રહે છે. ઘણીવાર નાનાપણમાં જ માતાનું મૃત્યુ થાય છે. જાતક ઘણું ખરું માનસિક વ્યથાઓથી ઘેરાયેલો રહે છે. ચોથે રાહુવાળી વ્યક્તિઓ ગ્રામ્ય વિસ્તારમાં નિવાસ કરે છે. વિશ્વાસઘાતનો ભોગ બને છે.<br />
પાંચમા એટલે કે વિદ્યા-સંતાનભુવનમાં રાહુ હોય તો જાતક ભણી શકતો નથી. અન્ય ગ્રહોની અનુકૂળ પ્રબળતાથી કદાચ જાતક પરિશ્રમ કરીને અભ્યાસ કરે તો પણ તેને પોતાના અભ્યાસ દરમ્યાન અનેક નાનાં મોટા વિધ્નોનો સામનો કરવો પડે છે. પંચમસ્થ રાહુવાળા જાતકને સંતાનો ખૂબ અલ્પ સંખ્યામાં હોય છે. ક્યારેક આવા જાતકો નિઃસંતાન પણ હોય છે. સંતાનો તરફથી જીવનભર એક યા બીજી રીતે મુશ્કેલી રહ્યા કરે છે.<br />
છઠ્ઠા અથવા શત્રુ સ્થાનમાં રહેલ રાહુ જાતકને શત્રુવિજયી બનાવે છે. રોગો સામે પ્રતિકાર કરવાની આવા જાતકમાં અપાર શક્તિ હોય છે આવા જાતકોને માતૃપક્ષનાં સગાવહાલા તરફથી સંપત્તિનો લાભ મળે છે અથવા અન્ય રીતે સહાય મળે છે. છઠ્ઠા સ્થાનના રાહુવાળા જાતકોના જીવનમાં બહુધા એવું જોવા મળ્યું છે કે ચારે તરફથી પરિસ્થિતિ અંધકારમય હોય ત્યારે એકાદ એવું આશાનું કિરણ પ્રાપ્‍ત થાય કે જેના પરિણામે ન ધારેલી સફળતા મળી જાય.<br />
સપ્‍તમસ્થાન અથવા પત્નીભુવનમાં રહેલ રાહુ દાંપત્યજીવનને ભાગ્યે જ સામાન્ય રહેવા દે છે. આવા જાતકો કાં તો પ્રેમલગ્ન કરે છે, અથવા તેમનાં દાંપત્ય જીવન દરમ્યાન ન ધારેલી મુસીબતોનો સામનો કરે છે. આ રાહુ છૂટાછેડા સુધીની પરિસ્થિતિ ઊભી કરી શકે છે. દાંપત્યજીવનમાં? વિશ્વાસઘાતના ભોગ પણ બનવું પડે છે. આવી જ પરિસ્થિતિ ધંધાકીય ક્ષેત્રે ભાગીદાર સાથે સમજવી.<br />
આઠમા સ્થાન અથવા આયુષ્‍ય ભુવનનો રાહુ જાતકને દીર્ઘાયુષ્‍ય આપે છે. દુષ્‍ટ લોકો સાથે પનારો પડે છે. કુટુંબથી દૂર રહેવાનું થાય છે. અચાનક ખોટ ભોગવવી પડે છે. અષ્‍ટમસ્થ રાહુવાળા લોકોની મનોવૃતિ જુગારી હોય છે. કોઈપણ કાર્ય કરતાં પહેલાં તેઓ લાંબો વિચાર કરતા નથી. પેટ કે તેની આસપાસના અવયવોનો દુઃખાવો એ તેમની કાયમી ફરિયાદ હોય છે.<br />
નવમા ભાગ્યસ્થાનમાં રહેલો રાહુ જાતકના દરેક કાર્યમાં વિલંબ કરનાર છે. આવા જાતકો ભૌતિક સુખસમૃદ્ધિની પ્રબળ આકાંક્ષા ધરાવતા હોવા છતાં અને પ્રાપ્‍ત કરવામાં બહુધા નિષ્‍ફળ જાય છે. તેમની મનોવૃત્તિ ઉત્તરાવસ્થામાં આધ્યાત્મિકતા તરફ વળે છે.<br />
દસમા અથવા કર્મસ્થાનનો રાહુ જાતકની ઉન્‍નતિ કરાવે છે. પરંતુ આવા જાતકો ભાગ્યે જ એક ધંધાને વળગી રહે છે. સ્થાન અને કામધંધામાં તેઓ હંમેશા પરિવર્તન કર્યા કરે છે. આ સ્થાનના રાહુવાળા જાતકો નેતૃત્વ લેવાની ભાવનાવાળા હોય છે. તેઓ જાહેરજીવનમાં પડે છે. પરંતુ જાહેરજીવનમાં તેમને યશ કરતાં અપયશના પ્રસંગો વધુ ઊભા થાય છે.<br />
અગિયારમાં લાભસ્થાનમાં રાહુ સારો ગણાયો છે. આ રાહુ જાતકને અણધાર્યો લાભ અપાવે છે. આ રાહુને કારણે જાતકને સમાજમાં પ્રતિષ્‍ઠા તથા ઊંચા હોદ્દાનો લાભ મળે છે. આવા જાતકો પોતાનાં કુટુંબને ઊંચ લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.<br />
બારમા અથવા વ્યય સ્થાનનો રાહુ કોઈ રીતે સારો ગણાતો નથી. આર્થિક, સામાજિક, કૌટુંબિક અને વ્‍યક્તિગત એમ લગભગ બધી બાબતોમાં બારમા સ્થાનનો રાહુ જાતકની પીછેહઠ કરાવનાર છે .જીવનમાં હતાશા એ આવા જાતકનું મુખ્ય લક્ષણ હોય છે.<br />
સ્થાન પરત્વે રાહુનું બતાવેલું આ ફળ નિશ્ચિત કરતી વખતે બે બાબતોને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. એક તો અન્યગ્રહોની કુંડળીમાં શું સ્થિતિ છે તે અને બીજું રાહુ જાતકની કુંડળીમાં કેટલા અંશનો છે તથા કઈ રાશિનો છે તે. આ બે પરિસ્થિતિના સંદર્ભમાં રાહુનું ઉપર બતાવેલું ફળ વધતા-ઓછા પ્રમાણમાં મળે છે.<br />
(૨) અન્ય ગ્રહની યુતિ થતાં રાહુનું ફળ :<br />
જ્યારે જ્યારે રાહુ સાથે કોઈ ગ્રહની યુતિ થયેલી હોય ત્યારે ત્યારે ફલાદેશ આપવામાં ખૂબ કાળજી રાખવી જોઈએ. આવી સ્થિતિમાં ખાસ કરીને બે બાબત ધ્યાનમાં લેવી જોઈએ. એક તો રાહુ સાથે ક્યો ગ્રહ પડ્યો છે તે અને બીજું એ બન્‍ને ગ્રહો કઈ રાશિમાં ક્યા સ્થાનના સ્વામી છે તે.<br />
આ માટે પ્રથમ એ જાણી લેવું જોઈએ કે ક્યા ગ્રહો રાહુના મિત્ર છે, ક્યા તટસ્થ છે અને ક્યા શત્રુ છે.<br />
બુધ, શુક્ર અને શનિ રાહુના મિત્રો છે. ગુરુ તટસ્થ છે તથા ચંદ્ર, સૂર્ય અને મંગળ શત્રુ છે.<br />
મિત્ર ગ્રહોની સાથે રહેલો રાહુ તે તે ગ્રહની અસર ને પ્રબળ કરશે. એટલે કે બુધ, શુક્ર અને શનિની સાથે જો રાહુ યુતિમાં હશે તો જે તે સ્થાનમાં રહેલ બુધ, શુક્ર અને શનિની જે તે સ્થાનને લગતી અસર પ્રબળ બનશે.<br />
ઉદાહરણ તરીકે લગ્નભાવમાં બુધ હોય તો જાતક બુદ્ધિશાળી બને છે. હવે જો લગ્ન-ભાવમાં બુધની સાથે રાહુ હશે તો એવી વ્‍યક્તિની બુદ્ધિમત્તા અત્યંત વધુ બનશે.<br />
આવી જ રીતે શત્રુ ગ્રહ સાથે રહેલો રાહુ જે તે ગ્રહની શક્તિને ઓછી કરે છે. આથી ચંદ્ર, સૂર્ય કે શુક્ર એ શત્રુ ગ્રહો સાથે રહેલ રાહુ તે તે ગ્રહની સ્થાન પરત્વેની શક્તિને ઘણી જ અલ્પ બનાવી મૂકશે. શુક્રની અસર ઓછી થાય, તે જો કે જાતકના જીવન માટે લાભદાયી બને, કેમ કે શુક્ર નિર્બળ બને એટલે વિલાસવૃત્તિ ઘટે.<br />
ઉદાહરણ તરીકે ભાગ્ય સ્થાનમાં એકલો ચંદ્ર હોય તો જાતક ભાગ્યશાળી શાંત પ્રકૃતિનો અને પ્રસન્ન હોય, પરંતુ જો ચંદ્ર સાથે ભાગ્યસ્થાનમાં રાહુ પણ સાથે હશે તો ચંદ્રની અસર ઓછી થઈ જશે અને ભાગ્યોદય અંગે વિપરીત પરિણામો આવશે.<br />
(૩) રાહુ સાથે સંબંધિત વિશિષ્‍ટ યોગો :<br />
રાહુ સાથે સંબંધિત વિશિષ્‍ટ યોગોમાં સૌથી વધુ મહત્વનો યોગ છે કોલસર્પયોગ, જ્યારે કુંડલીમાં બધા જ ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે આવી જાય ત્યારે આ યોગ થાય છે. આ યોગ થતાં જાતકને જીવન દરમિયાન મુસીબતોનો સામનો કરવો પડે છે. તેના ભાગ્યમાં બહુધા અપયશ લખાયેલ હોય છે.<br />
રાહુ દસમે સ્થાને હોય, દસમાનો અધિપતિ લગ્નમાં અને લગ્નેશ ભાગ્યભુવનમાં હોય તો ચક્રયોગ થાય છે. આ યોગ જે જાતકને હોય તેનો ભાગ્યોદય એકવીસમાં વર્ષથી થાય છે.<br />
જેમની કુંડળીમાં લગ્ન સ્થાનમાં વૃષભ કે કન્યાનો રાહુ હોય તે ઘણી સામાન્ય સ્થિતિમાંથી આપબળે ઘણી ઊંચી સ્થિતિ પ્રાપ્‍ત કરે છે.<br />
ચોથા સ્થાને રાહુ, શનિ કે ગુરુની યુતિમાં હોય તો જાતકનો ભાગ્યોદય ૩૬ વર્ષની ઉંમરથી થાય છે અને તે ૫૮ વર્ષની ઉંમર સુધી થતો રહે છે.<br />
જેમ આકાશમાં રાહુ ચંદ્ર અને સૂર્યનું ગ્રહણ કરે છે. તેમ કુંડળીમાં પણ જો રાહુ ચંદ્ર કે સૂર્યની યુતિમાં હોય તો ગ્રહણયોગ કરે છે અને જે સ્થાનમાં હોય તે સ્થાનના ફળને બગાડે છે.<br />
રાહુ વિશે આટલું જાણ્યા પછી એક-બે મહત્વની બાબતો ખ્યાલમાં રાખવાથી રાહુનું સચોટ ફળ આપવું સરળ બનશે.<br />
રાહુની મહાદશા કે અંતરદશા ચાલતી હોય ત્યારે રાહુનું ફળ જાતકને સવિશેષ પ્રમાણમાં મળે છે. અષ્‍ટોત્તરી મહાદશા મુજબ રાહુનો ભુક્તિકાળ બાર વર્ષનો છે અને વિશોતરી મહાદશા મુજબ રાહુનો ભુક્તિકાળ અઢાર વર્ષનો છે.<br />
રાહુ જ્યારે ગોચરમાં જન્મના રાહુ ઉપરથી પસાર થતો હોય ત્યારે રાહુનું ફળ સવિશેષ પ્રમાણમાં મળે છે.<br />
રાહુના દુષતિ ફળમાંથી રક્ષણ મેળવવા માટે બુધવારનું વ્રત કરવું જોઈએ. રાહુનું નંગ ગોમેદ કહેવાય છે. રાહુનો મંત્ર નીચે મુજબ છે :<br />
અર્ધકાયં મહાવીર્યં ચંદ્રાદિત્યવિમર્દનમ્ ।<br />
સિંહિકાગર્ભસંભૂતં તં રાહું પ્રણમામ્યહમ્ ॥<br />
રાહુના મંત્રની જપસંખ્યા ૧૮૦૦૦ છે.<br />
જેવી રાહુ વિશેની પૌરાણિક કથા વિચિત્ર છે તેવું જ રાહુનું ફળ પણ વિચિત્ર હોય છે. રાહુ મનુષ્‍યના અંધકારમય જીવનમાં ક્યારેક તેજના સાગર લહેરાવી મૂકે છે તો ક્યારેક મનુષ્‍યના જીવનમાં તે અંધકારમય ઓઘ ઉતારે છે. આથી જ રાહુને આપણે તેજ અને છાયાનો ગ્રહ કહ્યો છે.<br />
રાહુ ભલે દાનવ હોય છતા તેણે દેવોની પંક્તિમાં બેસીને અમૃતપાન કર્યું છે. તેથી જ તે જેની કુંડળીમાં હોય તેને માટે ક્યારેક દાનવ સાબિત થાય છે તો ક્યારેક તે જાતક ઉપર અમૃત પણ વરસાવે છે.<br />
રાહુના ફલાદેશમાં જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનની સાચી કસોટી રહેલી છે.</p>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=GJoocTugxTI:y7N1GQRoXxA:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/GJoocTugxTI" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%ab%81%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ab%e0%aa%b2%e0%aa%be%e0%aa%a6%e0%ab%87%e0%aa%b6/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%ab%81%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ab%e0%aa%b2%e0%aa%be%e0%aa%a6%e0%ab%87%e0%aa%b6/</feedburner:origLink></item>
		<item>
		<title>રાશિ અનુસાર ઉપાયો</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/pyluA8UvI9k/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%aa%b0%e0%aa%be%e0%aa%b6%e0%aa%bf-%e0%aa%85%e0%aa%a8%e0%ab%81%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0-%e0%aa%89%e0%aa%aa%e0%aa%be%e0%aa%af%e0%ab%8b/#comments</comments>
		<pubDate>Mon, 24 Sep 2012 11:23:07 +0000</pubDate>
		<dc:creator>mehta.rekha</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=988</guid>
		<description><![CDATA[This post was written by mehta.rekhaThis post was written by mehta.rekhaમેષ રાશિ કોઈની પાસેથી કોઈ વસ્તુ મફતમાં લેવી નહીં. હાથીદાંતમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ જાતક માટે હાનિકારક છે. લાલ રંગના રૂમાલનો હંમેશાં ઉપયોગ કરવો. સાંજ ઢળતાં ઘઉં અને ગોળ બાળકોને વહેંચવાં. જમણા હાથમાં ચાંદીનો વેઢલો ધારણ કરવો. સાધુ-સંતો, માતા અને ગુરુજીની સેવા કરવી. સદાચારનું સદૈવ પાલન કરવું. ગળી વસ્તુઓનો વ્યાપાર [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by mehta.rekha<pre>મેષ રાશિ

કોઈની પાસેથી કોઈ વસ્તુ મફતમાં લેવી નહીં.
હાથીદાંતમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ જાતક માટે હાનિકારક છે.
લાલ રંગના રૂમાલનો હંમેશાં ઉપયોગ કરવો.
સાંજ ઢળતાં ઘઉં અને ગોળ બાળકોને વહેંચવાં.
જમણા હાથમાં ચાંદીનો વેઢલો ધારણ કરવો.
સાધુ-સંતો, માતા અને ગુરુજીની સેવા કરવી.
સદાચારનું સદૈવ પાલન કરવું.
ગળી વસ્તુઓનો વ્યાપાર કરવો નહીં.
પ્રાંગણમાં લીમડાનું વૃક્ષ ઉછેરવું.
રાત્રે સૂતી વખતે ઓશિકા પાસે એક પ્યાલામાં પાણી ભરીને મૂકવું. સવારે આ જળને કોઈ ફૂલછોડના ક્યારામાં નાખી દેવું.
પુત્ર-રત્નના જન્મ દિવસે નમકીન વસ્તુ વહેંચવી.
વૈદિક નિયમોનું હંમેશાં પાલન કરવું.
બહેન-દીકરી અને ફોઈને ઉપહારમાં મીઠાઈ આપવી.
ગળી રોટલી ગાયને ખવડાવવી.
વિધવાઓને મદદ કરવી અને તેમના આશીર્વાદ મેળવવા.
વૃષભ રાશિ

પરસ્ત્રીની સોબત કરવી નહીં.
મગની દાળનું દાન કરવું.
શનિવારે સરસિયું, અળસી અથવા તલના તેલનું દાન કરવું.
અર્ધાંગિનીને દરરોજ કંઈક ને કંઈક વસ્તુ આપવી.
શુક્રવારના દિવસે ઉપવાસ કરવો.
દૂધ, દહીં, ઘી અને કપૂર ધર્મસ્થાનો પર ચઢાવવાં.
વસ્ત્રોમાં અત્તર વગેરેનો ઉપયોગ કરવો.
ગૌ-દાન કરવું.
ચોખ્ખાં અને બહુ જૂનાં ન હોય તેવાં કપડાં ધારણ કરવાં.
નવાં પગરખાં જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનાઓમાં ખરીદવાં નહીં.
ચાંદી અથવા પ્લેટિનમના વેઢલા ધારણ કરવા.
ચોખા અથવા ચાંદીમાંથી એક વસ્તુ હંમેશાં પાસે રાખવી.
ચાંદીનો ટુકડો લીમડાના વૃક્ષ નીચેની જમીનમાં દાટવો.
            જુઠ્ઠી સાક્ષી પૂરવી નહીં.
કોઈની સાથે દગાબીજી કરવી નહીં.
ઘરમાં મની પ્લાન્ટ ઉગાડવો.
મિથુન રાશિ

તામસિક ભોજનનો ત્યાગ કરવો.
માછલીઓને બંધનમુક્ત કરવી.
ફટકડી દ્વારા દાંત સાફ કરવા.
પાલતુ પશુ-પક્ષી પાળવા નહીં.
ચોખા અને દૂધ ધર્મસ્થાનોમાં ચઢાવવાં.
માતા તથા બાર વર્ષથી નાની કન્યાઓના આશીર્વાદ મેળવવા.
મગ પલાળીને કબૂતરોને ખવરાવવા.
પોપટ, ઘેટું, બકરી વગેરે પાળવા નહીં.
સૂર્યની વસ્તુઓનું દાન કરવું.
ગુરુ સાથે સંબંધિત ઉપાય દરેક કાર્યમાં સફળતા અપાવશે.
ઘરમાં મની પ્લાન્ટ ઉગાડવો નહીં.
વાદળી કે તેના જેવા લાગતા રંગોનો ઉપયોગ કદી કરવો નહીં.
જમણા હાથમાં ચાંદીનો વેઢલો ધારણ કરવો.
માટીના વાસણમાં દૂધ ભરી તે નિર્જન સ્થાનમાં દાટવું.
લીલા રંગની શીશીમાં ગંગાજળ ભરી તે સૂમસાન જગ્યાએ દાટવું.
કર્ક રાશિ

નદી પાર કરતી વખતે તેમાં તાંબાનો સિક્કો પ્રવાહિત કરવો.
માતા પાસેથી ચાંદી અને ચોખા મેળવીને તેને પોતાની પાસે રાખવા.
પલંગમાં તાંબાની ખીલી જડવી.
ચાંદીના વાસણમાં દૂધ અને પાણી પીવાં.
ઘરના પાયામાં ચાંદીનો ટુકડો દાટવો.
ચોખા, ચાંદી, દૂધ વગેરે દીકરી અથવા સંતાનને આપવાં.
ઘઉં, ગોળ અને તાંબાનું દાન કરવું.
દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અને કન્યાદાનમાં ઉપયોગી સામાન આપવો.
સફેદ વસ્તુઓમાંથી બનેલી વસ્તુઓનો વ્યાપાર કરવો નહીં.
માતાની સલાહનું પાલન કરવું.
ધાર્મિક પ્રસંગોને હંમેશાં કાર્યનું રૂપ આપવું.
ઘરમાં સસલું પાળવું નહીં.
સદાચારનું હંમેશાં પાલન કરવું.
પિતૃઓના નિમિત્તનું ભોજન પંખીઓને ખવરાવવું
જો આપ ડોક્ટર હો તો રોગીઓને મફત દવા આપવી.
સિંહ રાશિ

ઘરના છેલ્લા ભાગના જમણા તરફનો રૂમ અંધારિયો રાખવો.
ઘરમાં હેન્ડપમ્પનો ઉપયોગ કરવો.
ચોખા, ચાંદી અને દૂધનું દાન કરવું.
મફતની કોઈ વસ્તુ કોઈની પાસેથી સ્વીકારવી નહીં.
અખરોટ અને નાળિયેરનું તેલ ધર્મસ્થાનોમાં આપવું.
માતા અને દાદી પાસેથી આશીર્વાદ મેળવવા.
સુરદાસ (અંધ વ્યક્તિ)ને ભોજન કરાવવું.
નશીલાં દ્રવ્યોનું સેવન કરવું નહીં.
તાંબાનો સિક્કો ખાખી દોરામાં પરોવીને ધારણ કરવો.
પોતાના વચનનું પાલન કરવું.
વૈદિક અને સદાચારના નિયમોનું પાલન કરવું.
સાળા, જમાઈ અને ભાણેજની સેવા કરવી.
લાલ માંકડાને ગોળ-ઘઉંનું ભોજન કરાવવું.
ચાંદી અથવા તેમાંથી બનેલી વસ્તુ હંમેશાં પાસે રાખવી.
કન્યા રાશિ

દીકરીને પ્રેમ અને સ્નેહ આપવાં.
પન્ના રત્ન ધારણ કરવું.
પુત્રીને ચાંદીની નથણી પહેરાવવી.
છત પર વરસાદનું જળ કોઈ પાત્રમાં રાખવું.
નવાં વસ્ત્ર ધારણ કરતાં પહેલાં તેને નદીના જળથી ધોવાં.
લીલા રંગનો રૂમાલ પાસે રાખવો.
ઘરમાં લીલા રંગનો ઉપયોગ કરવો નહીં.
ઘરમાં તુલસીનો છોડ રાખવો, પરંતુ મની પ્લાન્ટનો છોડ ઉછેરવો નહીં.
નશીલાં દ્રવ્યોનું સેવન કરવું નહીં.
શનિ ગ્રહ સંબંધી ઉપાય કરવો.
પહોળાં પાનવાળાં વૃક્ષ ઘરમાં ઉછેરવાં નહીં.
ઢાંકણ સાથેનો ઘડો નદીમાં પ્રવાહિત કરવો.
ભૂરા રંગનો કૂતરો પાળવો નહીં.
દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અને નાની કન્યાઓના આશીર્વાદ મેળવવા.
આપેલા વચનને યાદ રાખવું અને તેનું પાલન કરવું.
કોઈને પણ અપશબ્દ કહેવો નહીં.
કોઈની ઉપર ક્રોધ કરવો નહીં.
બુધવારના દિવસે ઉપવાસ કરવો.
લીલી વસ્તુઓ નદીના જળમાં પ્રવાહિત કરવી.
તુલા રાશિ

પોતાના હિસ્સામાંથી થોડું ભોજન પશુ-પક્ષીઓ અને ગાયને ખવડાવવું.
સાસુ-સસરા પાસેથી ચાંદી અથવા તેની કોઈ વસ્તુ મેળવીને પોતાની પાસે રાખવી.
પત્નીએ હંમેશાં કપાળે ચાંલ્લો કરી રાખવો.
ચાર પગવાળાં જાનવરોને પાળવાં.
ઈશ્વર પર શ્રદ્ધા રાખવી.
માખણ, બટાકા, દહીં વગેરેનું દાન કરવું.
ઘરમાં સંગીત, વાદ્ય અને નૃત્યનો પરિત્યાગ કરવો.
વૈદિક નિયમોનું પાલન કરવું.
દરરોજ ગાયને ઘાસ નાખવું.
સ્ત્રીનું હંમેશાં સન્માન કરવું.
સફેદ ગાયને બાદ કરતાં અન્યને ઘાસ આપવું.
પરમાત્માના નામે કોઈ દાનનો સ્વીકાર કરવો નહીં.
ધર્મસ્થાનોએ જઈને પ્રાર્થના કરવી.
ઘરના પાયામાં ચાંદી અને મધ દાટવાં.
વૃશ્ચિક રાશિ

પીપળાનું અને વડનું વૃક્ષ કાપવું નહીં.
વેપારી હો તો કોઈની પાસેથી ઉધાર માલ લેવો નહીં.
ભાભીની સેવા કરવી.
મોટા ભાઈની અવગણના કરવી નહીં.
લાલ રૂમાલનો ઉપયોગ કરવો.
દૂધ ઉકાળીને પાત્રની બહાર ઢળે નહીં તેનું ધ્યાન રાખવું.
અલગ અલગ માટીનાં વાસણોમાં મધ અને સિંદૂર મૂકી ઘરમાં રાખવાં.
પ્રાતઃકાળે મધનું સેવન કરવું.
મંગળવારના દિવસે ઉપવાસ કરવો.
હનુમાનજીને સિંદૂર અને ચોખા ચઢાવવાં.
મધ, સિંદૂર અને મસૂરની દાળ નદીમાં પ્રવાહિત કરવી.
વડીલોની સેવા કરવી.
શુદ્ધ ચાંદીના વાસણમાં ભોજન કરવું.
લાલ ગુલાબ દરિયામાં પ્રવાહિત કરવાં.
ધર્મસ્થાને જઈ બૂંદી અને લાડુનો પ્રસાદ ધરાવીને વહેંચવો.
ધન રાશિ

ધર્મસ્થાનોમાં ઘી, દહીં, બટાકા અને કપૂરનું દાન કરવું.
ભિખારીને નિરાશ પરત ફરવા દેવો નહીં.
ગંગાજળનું સેવન અને તેનાથી સ્નાન કરવું.
તીર્થયાત્રા કરવી તીર્થયાત્રામાં અન્યને મદદરૂપ બનવું.
હંમેશાં સાચું બોલવું.
પીળો રૂમાલ હંમેશાં સાથે રાખવો.
પિતાના પલંગ અને કપડાંનો ઉપયોગ કરવો.
પીપળાના વૃક્ષને પાણી ચઢાવવું.
કોઈને ઠગવું નહીં.
ગુરુ, સાધુ તેમજ પીપળાનું પૂજન કરવું.
બૃહસ્પતિવાર (ગુરુવાર)ના દિવસે ઉપવાસ અને વ્રત કરવું.
હરિવંશ પુરાણનો પાઠ કરવો.
ચાંદીના વાસણમાં હળદર લગાવીને તેને પોતાની પાસે રાખવું.
ગરુડ પુરાણનો પાઠ કરવો.
બ્રાહ્મણ, સાધુ અને કુલગુરુની સેવા કરવી.
મકર રાશિ

વાંદરાની સેવા કરવી.
દૂધમાં ખાંડ ભેળવી વડના વૃક્ષના મૂળમાં સીંચવું.
ક્યારેય અસત્ય બોલવું નહીં.
ભૂરી ભેંસ પાળવી.
ઘરનો કોઈ ભાગ અંધારિયો રાખવો નહીં.
પૂર્વ દિશાવાળા મકાનમાં રહેવું.
કેતુ સંબંધી ઉપાય કરવા.
ભેંસ, કાગડાઓ અને મજૂરોને ભોજન આપવું.
નદીમાં તાંબાનો સિક્કો પ્રવાહિત કરવો.
કાળા નીલા રંગનાં કપડાં પહેરવાં નહીં.
હંમેશાં પોતાની પાસે સોનું અથવા કેસર રાખવું.
અખરોટ ધર્મસ્થાનમાં ચઢાવવાં અને થોડીક ઘરે લાવીને રાખવી.
૪૮ વર્ષ પહેલાં ઘર બનાવડાવવું નહીં.
ચામડાં અને લોખંડમાંથી બનેલી વસ્તુઓ ખરીદવી નહીં.
માટીના વાસણમાં મધ ભરીને તે નિર્જન સ્થાને દાટી દેવું.
કુંભ રાશિ

પોતાની પાસે ચાંદીનો ટુકડો રાખવો.
મુખ્ય દ્વાર પર થોડું ઘણું અંધારું રાખવું.
છત પર ઈંધણાં મૂકવાં નહીં.
દક્ષિણ દિશાવાળા મકાનનો ત્યાગ કરવો.
મકાનના પાયા અથવા ઉંબરામાં ચાંદીનો તાર દાટવો.
ઘરના છેલ્લા ભાગની દીવાલ પર બારણું રાખવું નહીં.
શનિવારના દિવસે ઉપવાસ અને વ્રત રાખવું.
તેલનું દાન મંદિરમાં કરવું.
સરસિયાનું તેલ રોટલીમાં ચોપડીને તે રોટલી ગાયને ખવરાવવી.
ખિસ્સામાં નાની-નાની ચાંદીની ગોળીઓ રાખવી.
દૂધથી સ્નાન કરવું.
ઘઉં, ગોળ તથા કાંસાનું મંદિરમાં દાન કરવું.
ચાંદીનો ચોરસ ટુકડો ગળામાં ધારણ કરવો.
કેસર અથવા હળદરનું તિલક કરવું.
સોનાની વીંટી આંગળીમાં ધારણ કરવી.
મીન રાશિ

કોઈની પાસેથી દાન અથવા મદદનો સ્વીકાર કરવો નહીં.
પોતાના ભાગ્ય પર ભરોસો રાખવો.
રસ્તાની સામે કદી ખાડો રાખવો નહીં.
કેસર અને હળદરનું તિલક કરવું.
વયસ્કોની સેવા કરવી અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો.
કોઈની સામે સ્નાન કરવું નહીં.
ધર્મસ્થાને જઈ પૂજા-અર્ચન કરવાં.
કુળ પુરોહિતના આશીર્વાદ મેળવવા.
પીપળાના વૃક્ષનું પૂજન કરવું.
માથા પર શિખા (ચોટલી) રાખવી.
સંતોની સેવા કરવી. સાથે ધર્મસ્થાનની સફાઈ પણ કરવી.
બૃહસ્પતિ (ગુરુ)ગ્રહ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું.
સ્ત્રીની સલાહથી વ્યાપાર કરવો.
મંદિરમાં વસ્ત્રદાન કરવું.
સોનાની કોઈ વસ્તુને પીળા વસ્ત્રમાં લપેટી તે પોતાની પાસે રાખવી.</pre>
<pre>http://www.sandesh.com માંથી..</pre>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=pyluA8UvI9k:KqfJuWba9SU:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/pyluA8UvI9k" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%aa%b0%e0%aa%be%e0%aa%b6%e0%aa%bf-%e0%aa%85%e0%aa%a8%e0%ab%81%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0-%e0%aa%89%e0%aa%aa%e0%aa%be%e0%aa%af%e0%ab%8b/feed/</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%aa%b0%e0%aa%be%e0%aa%b6%e0%aa%bf-%e0%aa%85%e0%aa%a8%e0%ab%81%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0-%e0%aa%89%e0%aa%aa%e0%aa%be%e0%aa%af%e0%ab%8b/</feedburner:origLink></item>
		<item>
		<title>Audichchya ब्राह्मणों : इतिहास और संरचना</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/v09otpcgoLA/</link>
		<comments>http://www.brahmsamaj.org/audichchya-%e0%a4%ac%e0%a5%8d%e0%a4%b0%e0%a4%be%e0%a4%b9%e0%a5%8d%e0%a4%ae%e0%a4%a3%e0%a5%8b%e0%a4%82-%e0%a4%87%e0%a4%a4%e0%a4%bf%e0%a4%b9%e0%a4%be%e0%a4%b8-%e0%a4%94%e0%a4%b0-%e0%a4%b8%e0%a4%82/#comments</comments>
		<pubDate>Mon, 17 Sep 2012 11:39:43 +0000</pubDate>
		<dc:creator>mehta.rekha</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=981</guid>
		<description><![CDATA[This post was written by mehta.rekhaThis post was written by mehta.rekhaइतिहास और संरचना Audichchya ब्राह्मणों के गुजरात राज्य में स्थित हैं. वर्ष 950 ईस्वी के आसपास से ही Audichchya ब्राह्मणों के रूप में मूल के उनके इतिहास का पता लगाया जा सकता है. वर्ष 942 ईस्वी में हुई थी. कि Mulraj सोलंकी अपने मामा सामंत सिंह Chawda, तो सत्तारूढ़ राजा [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by mehta.rekha<pre>इतिहास और संरचना
Audichchya ब्राह्मणों के गुजरात राज्य में स्थित हैं. वर्ष 950 ईस्वी के आसपास से ही Audichchya ब्राह्मणों
के रूप में मूल के उनके इतिहास का पता लगाया जा सकता है. वर्ष 942 ईस्वी में हुई थी. कि Mulraj
सोलंकी अपने मामा सामंत सिंह Chawda, तो सत्तारूढ़ राजा की हत्या करने के बाद Anhilpur पतन के
सिंहासन पर कब्जा कर लिया. पुराने दिनों में वहाँ दो अपराधों थे, सबसे खराब अपराधों माना जाता है.
इन अपराधों (1) एक शासक राजा की हत्या कर रहे थे और (2) एक पुजारी की हत्या. भारत में और
इन अपराधों के लिए दंड प्रायश्चित जल रहा है या डूब द्वारा आत्मदाह था.
इसलिए स्वाभाविक रूप से Mulraj राज राजा की हत्या, हालांकि यह सही और अपरिहार्य सबसे आवश्यक
के रूप में प्रचारित किया गया था राज्य को बचाने के लिए, उनके समर्थकों द्वारा राज्य श्रीमाली ब्राह्मण
पुजारियों से कोई खरीदार नहीं मिला. इन याजकों Chawada राजाओं के साथ साथ गुजरात से Shrimal /
Bhinnmal राजस्थान की वर्तमान दिन राज्य के दक्षिणी भाग में स्थित है, आया था. श्रीमाली ब्राह्मण राज्य
की आधिकारिक याजक थे. उनके कार्य धर्म और न्याय शामिल है. वे Mulraj आशीर्वाद दे और उसे राजा
के रूप में घोषित करना मना कर दिया. राजी, cajoling, coxing, या धमकी का कोई राशि उन ब्राह्मणों
पर कोई प्रभाव नहीं पड़ा. यदि याजक उसे एक राजा के रूप में मुकुटकधारी Mulraj रुद्र यज्ञ प्रदर्शन और
भी Rudramahal का निर्माण करने के लिए तैयार था, प्रायश्चित के रूप में रुद्र (शिव) का एक विशाल
मंदिर है.लेकिन याजकों हिलता नहीं है.
यह भी Mulraj के लिए महत्वपूर्ण था एक के बाद से राजा के रूप में मुकुटकधारी, अगर सिंहासन एक
लंबे समय के लिए खाली छोड़ दिया गया था वहाँ एक अराजकता होगा. कई Chawdas पहले से ही
सिंहासन के लिए उनके दावे दबाने शुरू किया था. राज्य की सीमा पर दुश्मन गुजरात की विजय के
लिए तैयारी शुरू की थी. अगर राज्य को बनाए रखा जा रहा था एक तत्काल कार्रवाई की जरूरत थी.
लेकिन परिस्थितियों समझाने के बाद भी श्रीमाली याजकों, व्यावहारिक नहीं है Mulraj कारणों और
क्रेडेंशियल्स स्वीकार करने में एकमत थे. Mulraj करने के लिए इस स्थिति पर काबू पाने के लिए
एक और रास्ता खोजने के लिए किया था.
Mulraj और उनके मंत्री माधव एक शानदार विचार पर आया था. Chawda राजाओं Shrimal और उनके
याजक से आया था श्रीमाली ब्राह्मण थे. Mulraj (Kanoj) Kanyakubja गंगा और यमुना नदियों की
उपजाऊ भूमि में स्थित से हुई थी, यदि ऐसा है तो उस क्षेत्र से याजकों के लिए आते हैं और एक
राजा के रूप में गद्दी पर बैठाना Mulraj, रुद्र यज्ञ प्रदर्शन और राज्य के याजकों, दो पक्षियों के रूप
में गुजरात में रहने के लिए राजी हो सकता है एक ही पत्थर से मारा जा सकता है. पहले Mulraj
 अब एक वैध राजा होगा और दूसरी श्रीमाली ब्राह्मणों के प्रभाव और कटौती भी निरस्त किया जाएगा.
यह बड़ी संख्या में सीखा और बुद्धिमान ब्राह्मण परिवारों के लिए आयात और आकर्षण है, उन्हें भूमि
और आधिकारिक राज्य याजकों के रूप में पदों की पेशकश करने का फैसला किया गया था. वे तुरंत
काम करने के लिए सेट. माधव के नेतृत्व में कई मंत्रियों ने विभिन्न नदियों गंगा और यमुना के
मैदानों में जहाँ वहाँ थे शिक्षित और प्रमुख ब्राह्मण जो स्थायी समाधान के लिए गुजरात आने के
लिए राजी हो सकता है में महत्वपूर्ण शहरों और क्षेत्रों को भेजा गया था. एक साजिश से बचने के
लिए, वे भी यह सुनिश्चित किया कि ब्राह्मणों और विभिन्न स्थानों से एक ही स्थान से नहीं आया.
जब 1037 ब्राह्मण परिवारों का यह बड़ा कारवां Siddhpur पाटन पहुँचे, वे राजा की तरह राजा और
अपने लोगों के द्वारा प्राप्त किया गया. उन दिनों में, भारत में धीरे - धीरे ब्राह्मणों अपने प्रवास के या
मूल की जगह द्वारा में जाना शुरू किया था, और अतीत में के रूप में गोत्र के द्वारा नहीं. . तो विभिन्न
गोत्र के ब्राह्मणों के इस बड़े समूह आधिकारिक तौर पर नामित किया गया था Auduchchya BrahminsIn
संस्कृत, Audichchya उत्तरी दिशा से मतलब है. गोत्र, मूल और स्थानों के लिए राजा Mulraj सोलंकी
द्वारा श्री स्थल, बाद में Siddhpur पतन के रूप में जाना जाता है पर उनके आने के बाद परिवारों ब्राह्मण
दान की जगह है, की सूची निम्नानुसार है.
परिवारों के स्थानों के मूल रहने के परिवारों प्लेस की संख्या gotra दान
• नदियों के 105 विमान गंगा और Sihore और Siddhpur क्षेत्रों से यमुना: Jamdagni, Vatsas,
भार्गव (Bhrugu), Droan Dalabhya, Mandavya, Maunash, Gangayan, Shankruti, Paulatsya,
 Vashstha, Upmanu है,
• 100 Chuvan आश्रम कुल Udvahak, पाराशर, Laudhkshi, कश्यप,
• 100 Sarau नदी भारद्वाज दो, Kaudinya, गर्ग, Vishvamitra विमानों,
• 100 Kanyakubja सौ कौशिक, Indrakaushik, Shantatap, अत्री,
• 100 हरिद्वार क्षेत्र Audalak, Krushnaatri, Shwetaatri, Chandraatri के
• 100 Naimasharanya सत्तर Atrikahshik, गौतम, Autathya, Krutsas, Aangirash
• 200 कुरुक्षेत्र चार शांडिल्य, Gaubhil, Piplad, Agatsya
• 132 पुष्कर क्षेत्र (Agatsya, महेंद्र) के गांवों नहीं Audichchyas के में
Siddhpur पाटन में आगमन पर, वे श्रीमाली ब्राह्मण (पूर्व राज्य गुरु) जो Mulraj राज्याभिषेक का बहिष्कार
करने के लिए उनके कारण बताया द्वारा दौरा किया गया. 1037 परिवारों के बाहर,
37 परिवारों श्रीमाली ब्राह्मणों के तर्क में सच्चाई देखा और राजा की योजनाओं में भाग लेने का फैसला
किया. वे एक समूह में चला गया और अपने निर्णय और Mulraj के कारण सूचित. चूंकि वे एक समूह
के बारे में चला गया वे Tolakiya AudichchyaBrahmins के रूप में जाने जाते थे.
आराम करने के लिए Audichchya जप ब्राह्मण के रूप में जाना जाने लगा, क्योंकि वे संख्या में 1000 थे.
यह केवल लालच इन 1000 ब्राह्मण परिवारों का प्रभुत्व है लेकिन दूसरी तरफ यानी के राजा Mulraj
सोलंकी के दृश्य पर, ब्राह्मणों को समझाया कि प्रकट हो सकता है, और भी हो सकता है पर देखा नहीं
होना चाहिए.
एक मजबूत राज्य को बनाए रखने और धर्म और के रूप में के रूप में अच्छी तरह से व्यापार और राष्ट्र
की समृद्धि सभ्यता को स्थिर करने के लिए जरूरी था. यह एक सर्वविदित तथ्य है कि गुलामी के तहत,
धर्म, सभ्यता, समृद्धि गिरावट, राष्ट्र गरीब और एक उपहास का पात्र है. इतिहास यह साबित करने के
लिए सोलंकी लगभग तीन सौ वर्षों के लिए फला राज्य के रूप में सच हो सकता है. गुजरात में हिंदू
राजाओं के आखिरी और अच्छी तरह से लड़ा गढ़ था, 1297 में भारत के इस्लामी हमले के खिलाफ
गिर. दिल्ली इस्लामी फ़ौज, न केवल Solankies और Audichchya ब्राह्मणों की है लेकिन पूरे गुजरात
की समृद्धि से विजय के साथ खो गया था.

शायद यह इस मोड़ पर जगह से बाहर नहीं हो शब्द gotra जो मुख्य रूप से किया गया है
Audichcya ब्राह्मणों के ऊपर के इतिहास में इस्तेमाल किया समझाने. वेद धर्म के बारे में सबसे
पुराना ज्ञात संधि माना जाता है. हिंदू धर्म का मानना है कि भले ही शाश्वत सत्य है, वहाँ कई मायनों
में यह व्याख्या की जा सकती हैं. अति प्राचीन काल से, सात Rushis के उनके व्याख्या संस्करण के
और वेद बारे में समझ डाल दिया है.
इन Rushis का नाम Jamdagni, गौतम, अत्री, Vishvamitra, वशिष्ठ, और भारद्वाज और Kasyap है. वे
Saptrashis के रूप में जाना जाता है. Agatsya 8 Rushi भी एक Rushi जो वेदों की समझ में
योगदान दिया है के रूप में स्वीकार किया जाता है.
प्रत्येक Rushi सुप्रीम तारीफ कर रही आदि होने के नाते करने के लिए वेदों के अपने संस्करण है,
उनके अर्थ, परम शांति (निर्वाण) और भगवान के बारे में ज्ञान प्राप्त करने की विधा के बारे में अनुष्ठान,
sholkas (भजन) प्रत्येक Rushi कार्यप्रणाली के अनुयायियों के समूह था कि gotra से जाना जाता है जो
कि Rushi और या उसकी महत्वपूर्ण चेलों के नाम में सामान्य रूप से है. यह निश्चित रूप से नीचे
अनुयायियों के ज्ञान के क्षितिज संकीर्ण जाता है.
आभार: डा. RRPurohit MyHeritage वेब साइट से लिया गया</pre>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=v09otpcgoLA:mf1nAA_8OeI:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/v09otpcgoLA" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/audichchya-%e0%a4%ac%e0%a5%8d%e0%a4%b0%e0%a4%be%e0%a4%b9%e0%a5%8d%e0%a4%ae%e0%a4%a3%e0%a5%8b%e0%a4%82-%e0%a4%87%e0%a4%a4%e0%a4%bf%e0%a4%b9%e0%a4%be%e0%a4%b8-%e0%a4%94%e0%a4%b0-%e0%a4%b8%e0%a4%82/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/audichchya-%e0%a4%ac%e0%a5%8d%e0%a4%b0%e0%a4%be%e0%a4%b9%e0%a5%8d%e0%a4%ae%e0%a4%a3%e0%a5%8b%e0%a4%82-%e0%a4%87%e0%a4%a4%e0%a4%bf%e0%a4%b9%e0%a4%be%e0%a4%b8-%e0%a4%94%e0%a4%b0-%e0%a4%b8%e0%a4%82/</feedburner:origLink></item>
		<item>
		<title>શ્રી સૂક્ત</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/UaB4gz8HG0Q/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b8%e0%ab%82%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4/#comments</comments>
		<pubDate>Sat, 25 Aug 2012 13:58:17 +0000</pubDate>
		<dc:creator>jravia</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=908</guid>
		<description><![CDATA[This post was written by jraviaThis post was written by jraviaશ્રી સૂક્ત લક્ષ્મી માતા હરિ : ૐ ॥ હિરણ્યવર્ણા હરિણી સુવર્ણરજતસ્ત્રજામ્ &#124; ચન્દ્રાં હિરણ્યમયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥1॥ તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ્ &#124; યસ્યાં હિરણ્યં વિન્દેયં ગામશ્વં પુરુષાનહમ્ ॥2॥ અશ્વપૂર્વાં રથમધ્યાં હસ્તિનાદપ્રબોધિનીમ્ &#124; શ્રિયં દેવીમુપહવયે શ્રીર્માંદેવી જુષતામ્ ॥3॥ કાસોસ્મિતાં હિરણ્યપ્રાકારાં આદ્રાઁ જવલન્તીં તૃપ્તાં તર્પયન્તીમ &#124; પદ્મેસ્થિતાં પદ્મવર્ણાં તામિહોપહવયેશ્રિયમ્ [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by jravia<p>શ્રી સૂક્ત<br />
<iframe src="http://www.youtube.com/embed/znx82Y4glAk" frameborder="0" width="420" height="315"></iframe><br />
લક્ષ્મી માતા</p>
<p>હરિ : ૐ ॥ હિરણ્યવર્ણા હરિણી સુવર્ણરજતસ્ત્રજામ્ |<br />
ચન્દ્રાં હિરણ્યમયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥1॥</p>
<p>તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ્ |<br />
યસ્યાં હિરણ્યં વિન્દેયં ગામશ્વં પુરુષાનહમ્ ॥2॥</p>
<p>અશ્વપૂર્વાં રથમધ્યાં હસ્તિનાદપ્રબોધિનીમ્ |<br />
શ્રિયં દેવીમુપહવયે શ્રીર્માંદેવી જુષતામ્ ॥3॥</p>
<p>કાસોસ્મિતાં હિરણ્યપ્રાકારાં આદ્રાઁ જવલન્તીં તૃપ્તાં તર્પયન્તીમ |<br />
પદ્મેસ્થિતાં પદ્મવર્ણાં તામિહોપહવયેશ્રિયમ્ ॥4॥</p>
<p>ચંદ્રા પ્રભાસાં યશસા જવલન્તીં શ્રિયં લોકે દેવજુષ્ટામુદારામ |<br />
તાં પદ્મિનીમીં શરણમહં પ્રપદ્યેડલક્ષ્મીર્મેનશ્યતાં ત્વાં વૃણે ॥5॥</p>
<p>આદિત્યવર્ણે તપસોડધિજાતો વનસ્પતિસ્તવવૃક્ષોથ બિલ્વ: |<br />
તસ્ય ફલાનિ તપસાનુદન્તુ માયાન્તરાયાશ્ય બાહ્યા અલક્ષ્મીં ॥ 6 ॥</p>
<p>ઉપૈતુ માં દેવસખ: કીર્તિષ્વમણિના સહ |<br />
પ્રાદુર્ભૂતો સુરાષ્ટ્રેડસ્મિન કીર્તિમૃદ્ધિં દદાતુ મે ॥ 7 ॥</p>
<p>ક્ષુત્પિપાસામલાં જયેષ્ઠાં અલક્ષ્મીં નાશયામ્યહમ |<br />
અભૂતિમસમૃદ્ધિં ચ સર્વાનિર્ણુદ મે ગૃહાત્ ॥ 8॥</p>
<p>ગન્ધદ્વારાં દુરાધર્ષા નિત્યપુષ્ટાં કરીષિણીમ |<br />
ઇશ્વરી સર્વભૂતાનાં તમિહોપહવયે શ્રિયમ ॥ 9 ॥</p>
<p>મનસ: કામમાકૂતિં વાચ: સત્યમશીમહિ |<br />
પશૂનાં રૂપમન્ન્સ્ય મયિ શ્રી : શ્રયતાં યશ: ॥ 10॥</p>
<p>કર્દમેન પ્રજાભૂતા મચિ સંભવ કર્દમ |<br />
શ્રિયં વાસય મે કુલે માતરં પદ્મમાલિનીમ ॥ 11 ॥</p>
<p>આપ: સ્ત્રજંતુ સ્નિગ્ધાનિ ચિકલિત વસ મે ગૃહે |<br />
નિ ચ દેવીં માતરં શ્રિયં વાસય મે કુલે ॥ 12 ॥</p>
<p>આદ્રાઁ પુષ્કરિણીં પુષ્ટિં પિંગલાં પદ્મમાલિનીમ |<br />
ચન્દ્રાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥ 13 ॥</p>
<p>આદ્રાઁ ય: કરિણીં યષ્ટિં સુવર્ણા હેમમાલિનીમ |<br />
સૂર્યાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥ 14 ॥</p>
<p>તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ |<br />
યસ્યાં હિરણ્યં પ્રભૂતં ગાવો દાસ્યોશ્વાન વિન્દેયં પુરુષાનહમ ॥ 15 ॥</p>
<p>ય: શુચિ: પ્રયતો ભૂત્વા જુહુયાદાજયમન્વહમ |<br />
સૂક્તં પંચદશર્ચં ચ શ્રીકામ: સતતં જપેત ॥ 16 ॥</p>
<p>॥ ઇતી શ્રી સૂક્તમ સમાપ્તમ ॥</p>
<p>ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મયૈ નમઃ|</p>
<p>ૐ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ| તન્નૌલક્ષ્મી: પ્રચોદયાત ||</p>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=UaB4gz8HG0Q:bbYZOW2q5GU:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/UaB4gz8HG0Q" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b8%e0%ab%82%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b8%e0%ab%82%e0%aa%95%e0%ab%8d%e0%aa%a4/</feedburner:origLink></item>
		<item>
		<title>અલૌકિક જન્મની વાત સમજતાં પહેલાં…</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/UlbdVpy9q80/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%aa%85%e0%aa%b2%e0%ab%8c%e0%aa%95%e0%aa%bf%e0%aa%95-%e0%aa%9c%e0%aa%a8%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%9c%e0%aa%a4%e0%aa%be%e0%aa%82/#comments</comments>
		<pubDate>Sun, 12 Aug 2012 13:57:23 +0000</pubDate>
		<dc:creator>jravia</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=967</guid>
		<description><![CDATA[This post was written by jraviaThis post was written by jraviaઆપણે આ અલૌકિક જન્મની વાત સમજતાં પહેલાં, આપણા મનમાં ઠસી ગયેલી ચોરાસી લાખ જન્મોની વાત કાઢવી પડશે.આપણને બાબા યે ૮૪ મા અલૌકિક જન્મનુ લક્ષ રાખવાનુ કહેલ, જે અપભ્રંસ થઈ ૮૪ લાખ થયુ, તેમાંથી વળી ૮૪ લાખ યોનિ માં જન્મ લેવાનુ આવ્યુ, આ બધી ખોટી વાતો માણસો એ ઉભી કરેલી છે. [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by jravia<p>આપણે આ અલૌકિક જન્મની વાત સમજતાં પહેલાં, આપણા મનમાં ઠસી ગયેલી ચોરાસી લાખ જન્મોની વાત કાઢવી પડશે.આપણને બાબા યે ૮૪ મા અલૌકિક જન્મનુ લક્ષ રાખવાનુ કહેલ, જે અપભ્રંસ થઈ ૮૪ લાખ થયુ, તેમાંથી વળી ૮૪ લાખ યોનિ માં જન્મ લેવાનુ આવ્યુ, આ બધી ખોટી વાતો માણસો એ ઉભી કરેલી છે.</p>
<p>ખરી વાત એ છે કે કલ્પ ના ૫૦૦૦ વર્ષો દરમિયાન મનુષ્ય વધુમાં વધુ ૮૪ જન્મો લે છે, તેમાં ૮૩ જન્મો ગર્ભમાં રહી માતાની કુંખેથી લે છે.અને આ અલૌકિક જ્ન્મ બ્રહ્માના મુખેથી લે છે, અને જીવતાં જીવ સુદ્રમાંથી બ્રાહ્મણ બને છે.</p>
<p>હવે માતાની કુંખેથી જે ૮૩ જન્મ લે છે તેનો હીસાબ આ પ્રમાણે છે.સત યુગમાં ૮ જન્મ+ ત્રેતાયુગમાં ૧૨ જન્મ+ દ્વાપર યુગમાં૨૧ જન્મ+ કળીયુગમાં ૪૨ જન્મ= ૮૩ જન્મ ને લૌકિક જન્મ કહે છે. જેનુ વિગતે ટેબલ નિચેની વેબ સાઈટ ખોલવાથી મળશે.</p>
<p><a href="http://www.brahmsamaj.org/wp-content/uploads/2012/08/table.png"><img class="alignnone size-full wp-image-968" title="table" src="http://www.brahmsamaj.org/wp-content/uploads/2012/08/table.png" alt="" width="499" height="412" /></a></p>
<p>હવે આ ૮૪ મો જન્મ અલૌકિક એટલા માટે કહેવાય છે કે; કળીયુગના અંતે બાબા બ્રહ્માના મુખેથી જ્ઞાન આપી સુદ્ર માંથી બ્રાહ્મણ બનાવે છે,આમાં જીવતાં જીવ જે મનુષ્ય બ્રહ્માના મુખેથી જ્ઞાન લઈ સુદ્રના હલકા, રાક્ષસી સંસ્કારો છોડે છે,(સુદ્રપણુ છોડી, સુદ્ર મટી,) નવિન બ્રાહ્મણના સંસ્કારો ધારણ કરવા, આત્મ સ્થીતિ માં આવી પરમાત્માના ખોળે બેસી પરમાત્માનો વારસ બને છે, નવુ સંસ્કારી જીવન ધારણ કરે છે, તેણે આ ૮૪મા જન્મનુ લક્ષ સાધ્યુ કહેવાય છે.</p>
<p>આ લક્ષ સાધ્ય ઍટલા માટે કરવાનુ મહત્વ છે કે જેમ “બ્રહ્મા સો વિશ્નુ” કહેવાય છે એટલે સતયુગમાં આ બ્ર્હ્મા વિશ્નુ નુ પદ પામે છે તેમ “બ્રાહ્મણ સો દેવતા” એટલે જે મનુષ્ય આત્મા બ્રાહ્મણ થઈ આત્માનુ જ્ઞાનથી પરીવર્તન કરી આત્મશક્તિઓ પ્રાપ્તકરે છે તે સતયુગંઆં દેવતા બને છે. આમાં બ્રાહ્મણીની કુંખે જન્મેલા બ્રાહ્મણોની વાત નથી. હવે આ બ્રાહ્મણ થવાનુ જ્ઞાન લેવા માટે કોઈ વિસિષ્ટ લૌકિક લાયકાત ની જરુર નથી.</p>
<p>કારણકે આ બાબાયે ખોલેલી અલૌકિક જન્મ ધારીઓ માટેની અલૌકિક વિશ્વ વિદ્યાલય છે,તેમાં વિશ્વ ની કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ, ઉંમર,ધર્મ,દેશ વગેરેના ભેદભાવ વગર પ્રવેશ મેળવી લે છે,તેમાં પ્રવેશ માટે કોઈ અરજ કરવાની હોતી નથી,તેમાં કોઈ ફી ભરવાની નથી, તે બધાં માટે ફ્રી છે,દુનિયાના બધાજ દેશોમાં, બાબા યે પોતે સિક્ષણ આપી તૈયાર કરેલા બ્રાહ્મણ સિક્ષકો જ્ઞાન આપે છે, તેમાં બાબા હમેશાં અલૌકિક હાજર હોયછે,આમાં તૈયાર થયેલા બ્રાહ્મણોનુ કામ ભણવુ ભ્ણાવવુ અને જ્ઞાન યુક્ત પવિત્ર રહેવાનુ હોય છે. આ વિદ્યાલયમાં તૈયાર થયેલા બાળકો અલૌકિક આત્મ શક્તિ મેળવી સ્વયં વધુને વધુ પવિત્ર થતાં, બાબાની (શક્તિઓનાસાગર) તમામ શક્તિઓ નો વારસો લેવાના અધીકારી બને છે.આ અલૌકિક જન્મ જ મહત્વનો હોઈ તેની વધારે વિગતે વાત આગલ કહીશુ.ઓમશાન્તિ,,</p>
<p>અન્ય વેબસાઈંટમાંથી&#8230;</p>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=UlbdVpy9q80:aRqMlyKaT60:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/UlbdVpy9q80" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%aa%85%e0%aa%b2%e0%ab%8c%e0%aa%95%e0%aa%bf%e0%aa%95-%e0%aa%9c%e0%aa%a8%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%9c%e0%aa%a4%e0%aa%be%e0%aa%82/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%aa%85%e0%aa%b2%e0%ab%8c%e0%aa%95%e0%aa%bf%e0%aa%95-%e0%aa%9c%e0%aa%a8%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%9c%e0%aa%a4%e0%aa%be%e0%aa%82/</feedburner:origLink></item>
		<item>
		<title>બ્રાહ્મણની-ઉત્પતી</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/Cc5IMbXiUYY/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a3%e0%aa%a8%e0%ab%80-%e0%aa%89%e0%aa%a4%e0%ab%8d%e0%aa%aa%e0%aa%a4%e0%ab%80/#comments</comments>
		<pubDate>Sun, 12 Aug 2012 13:46:51 +0000</pubDate>
		<dc:creator>jravia</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>
		<category><![CDATA[બ્રાહ્મણ]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=963</guid>
		<description><![CDATA[This post was written by jraviaThis post was written by jravia*બ્રાહ્મણની-ઉત્પતી* બ્રહ્માજીએ તપોબળથી પોતાના મુખમાંથી વેદો ની રક્ષા કરવા માટે સર્વ પ્રથમ જે પુત્ર ઉત્પન્ન કર્યો તેને બ્રાહ્મણ કહેવાય છે. આમ બ્રાહ્મણો બ્રહ્માનું મુખ ગણાય છે. ઉત્તમ બ્રાહ્મણો દેવતુલ્ય ગણાય છે. બ્રહ્મ જાનનાતિ ઈતિ બ્રહ્મ (બ્રાહ્મણ). બ્રાહ્મણ મહિમા પ્રુથ્વિવ્યાં યાનિ તિર્થાની તાનિ તિર્થોની સાગરે સાઘરે સર્વ તિર્થાની દક્ષિણ પાદે વેદાસ્તન્મુખ [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by jravia<p>*બ્રાહ્મણની-ઉત્પતી*</p>
<p>બ્રહ્માજીએ તપોબળથી પોતાના મુખમાંથી વેદો ની રક્ષા કરવા માટે સર્વ પ્રથમ જે પુત્ર ઉત્પન્ન કર્યો તેને બ્રાહ્મણ કહેવાય છે. આમ બ્રાહ્મણો બ્રહ્માનું મુખ ગણાય છે. ઉત્તમ બ્રાહ્મણો દેવતુલ્ય ગણાય છે. બ્રહ્મ જાનનાતિ ઈતિ બ્રહ્મ (બ્રાહ્મણ).</p>
<p>બ્રાહ્મણ મહિમા</p>
<p>પ્રુથ્વિવ્યાં યાનિ તિર્થાની તાનિ તિર્થોની સાગરે</p>
<p>સાઘરે સર્વ તિર્થાની દક્ષિણ પાદે વેદાસ્તન્મુખ માશ્ચિતા</p>
<p>અર્થાત – પ્રુથ્વિ ઉપર જેટલાં તીર્થ છે. તે નદિઓમાં મળે છે. સમુદ્રમાં જેટ્લા તીર્થ છે. તે બધા બ્રાહ્મણો ના દક્ષિણાવર્તિ પગ મા છે. અને ચારેય વેદ બ્રાહ્મણો ના મુખમાં છે. બ્રાહ્મણના અંગમા દરેક દેવો નો વાસ છે. એટલા માટે જ બ્રાહ્મણની પુજા કરવી જોઇયે. અને પોતનું કલ્યાણ ઇચ્છનાર કદાપિ બ્રાહ્મણ નું અપમાન અને દ્વેષ કરવો ન જોઇયે.</p>
<p>બ્રાહ્મણની પુજા કરવા  થી દેવની પુજા કર્યા તુલ્યા છે. પ્રુથ્વી ઉપર જે બ્રાહ્મણો છે તે વિષ્ણુ સ્વરુપ છે. ચારેય વર્ણમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે.</p>
<p>વર્ણાનામ બ્રાહ્મણો ગુરૂ – દરેક વર્ણ ના ગુરૂ બ્રાહ્મણ છે.</p>
<p>ભગવાન શ્રી ક્રિષ્ણએ યુધિષ્ઠિર ને કહેલો બ્રહ્માણમહિમા-</p>
<p>જેના કાન વેદોના શ્રવણ થી પવિત્ર થયા છે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે. હિંસા થી કાયમ દુર રહે છે. દાન લેવામાં સંકોચ માને છે. ગ્રુહસ્થાશ્રમમાં રહેવા છ્તાં બીજાને તરવામાં સમર્થ છે. જેને થોડુ મળે તો પન તે લોકહિત માં વાપરી નાખે છે એવા બ્રાહ્મણની સંગત કરવી અને તેના કાર્યો માં સહયોગ આપવો એ પુણ્ય નું કામ છે.</p>
<p>વાચક JITENDRA JANI દ્રારા</p>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=Cc5IMbXiUYY:Sf-w1rTX9Ro:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/Cc5IMbXiUYY" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a3%e0%aa%a8%e0%ab%80-%e0%aa%89%e0%aa%a4%e0%ab%8d%e0%aa%aa%e0%aa%a4%e0%ab%80/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a3%e0%aa%a8%e0%ab%80-%e0%aa%89%e0%aa%a4%e0%ab%8d%e0%aa%aa%e0%aa%a4%e0%ab%80/</feedburner:origLink></item>
		<item>
		<title>શિવ – શ્રી શિવ લિંગાષ્ટકમ્</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/eSG44xNd0cY/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e2%80%93-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e0%aa%b2%e0%aa%bf%e0%aa%82%e0%aa%97%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%e0%aa%9f%e0%aa%95%e0%aa%ae/#comments</comments>
		<pubDate>Sat, 21 Jul 2012 05:53:00 +0000</pubDate>
		<dc:creator>jravia</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=895</guid>
		<description><![CDATA[This post was written by jraviaThis post was written by jraviaશિવ – શ્રી શિવ લિંગાષ્ટકમ્ બ્રહ્મમુરારિસુરાર્ચિતલિંગમ્ નિર્મલભાસિતશોભિતલિંગમ્। જન્મજદુ:ખવિનાશકલિંગમ્ તત્પ્રણમામિ સદાશિવલિંગમ્ ॥ ૧॥ ભાષાંતરઃ હું એ સદાશિવ લિંગને પ્રણામ કરું છું જેમની બ્રહ્મા, વિષ્ણુ તથા અન્ય દેવતાઓ દ્વારા અર્ચના કરવામાં આવે છે, જે સદૈવ નિર્મલ ભાષાઓ દ્વારા પૂજિત છે તથા એ લિંગ જે જન્મ-મૃત્યુના ચક્રનો વિનાશ કરે છે અને મોક્ષ પ્રદાન [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by jravia<p>શિવ – શ્રી શિવ લિંગાષ્ટકમ્</p>
<p><iframe src="http://www.youtube.com/embed/jFunb__-UQU?rel=0" frameborder="0" width="480" height="360"></iframe><br />
<strong>બ્રહ્મમુરારિસુરાર્ચિતલિંગમ્ નિર્મલભાસિતશોભિતલિંગમ્।</strong><br />
<strong> જન્મજદુ:ખવિનાશકલિંગમ્ તત્પ્રણમામિ સદાશિવલિંગમ્ ॥ ૧॥</strong><br />
ભાષાંતરઃ હું એ સદાશિવ લિંગને પ્રણામ કરું છું જેમની બ્રહ્મા, વિષ્ણુ તથા અન્ય દેવતાઓ દ્વારા અર્ચના કરવામાં આવે છે, જે સદૈવ નિર્મલ ભાષાઓ દ્વારા પૂજિત છે તથા એ લિંગ જે જન્મ-મૃત્યુના ચક્રનો વિનાશ કરે છે અને મોક્ષ પ્રદાન કરનાર છે.</p>
<p><strong>દેવમુનિપ્રવરાર્ચિત લિંગમ્, કામદહં કરુણાકર લિંગમ્ ।</strong><br />
<strong> રાવણદર્પવિનાશન લિંગમ્, તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૨॥</strong><br />
ભાષાંતરઃ દેવતાઓ અને મુનિઓ દ્વારા પૂજિત લિંગ, જે કામનું દમન કરે છે તથા કરુણામય શિવનું સ્વરૂપ છે, જેમણે રાવણના અભિમાનને પણ નાશ કર્યો, એવાં સદાશિવ લિંગને હું પ્રણામ કરું છું.</p>
<p><strong>સર્વસુગંન્ધિસુલેપિત લિંગમ્, બુદ્ધિવિવર્ધનકારણ લિંગમ્ ।</strong><br />
<strong> સિદ્ધસુરાસુરવન્દિત લિંગમ્, તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૩॥</strong><br />
ભાષાંતરઃ બધા પ્રકારના સુગંધિત પદાર્થો દ્વારા સુલેપિત લિંગ, જે બુદ્ધિનો વિકાસ કરનાર છે તથા સિદ્ધ-સુર અને અસુરો એમ બધા માટે વંદિત છે, એવાં સદાશિવ લિંગને હું પ્રણામ કરું છું.</p>
<p><strong>કનકમહામણિભૂષિત લિંગમ્, ફણિપતિવેષ્ટિતશોભિત લિંગમ્ ।</strong><br />
<strong> દક્ષસુયજ્ઞવિનાશન લિંગમ્, તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૪॥</strong><br />
ભાષાંતરઃ સ્વર્ણ અને મહામણિઓથી વિભૂષિત, તથા સર્પોના સ્વામીથી શોભિત સદાશિવ લિંગ જે દક્ષના યજ્ઞનો વિનાશ કરનાર છે, આપને પ્રણામ.</p>
<p><strong>કુંકુમચંદનલેપિત લિંગમ્, પંઙ્કજહારસુશોભિત લિંગમ્ ।</strong><br />
<strong> સંઞ્ચિતપાપવિનાશિન લિંગમ્, તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૫॥</strong><br />
ભાષાંતરઃ કુંકુમ તથા ચંદનથી શોભાયમાન, કમળના હારથી શોભાયમાન સદાશિવ લિંગ જે બધા સંચિત પાપોથી મુક્તિ પ્રદાન કરનાર છે, એ સદાશિવ લિંગને પ્રણામ.</p>
<p><strong>દેવગણાર્ચિતસેવિત લિંગ, ભવૈર્ભક્તિભિરેવચ લિંગમ્ ।</strong><br />
<strong> દિનકરકોટિપ્રભાકર લિંગમ્, તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૬॥</strong><br />
ભાષાંતરઃ આપ સદાશિવ લિંગને પ્રણામ, જે બધા દેવો અને ગણો દ્વારા શુદ્ધ વિચાર તથા ભાવો દ્વારા પૂજિત છે તથા જે કરોડો સૂર્ય સમાન પ્રકાશિત છે.</p>
<p><strong>અષ્ટદલોપરિવેષ્ટિત લિંગમ્, સર્વસમુદ્ભવકારણ લિંગમ્ ।</strong><br />
<strong> અષ્ટદરિદ્રવિનાશિત લિંગમ્, તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૭॥</strong><br />
ભાષાંતરઃ આઠો દળોમાં માન્ય, તથા આઠો પ્રકારની દરિદ્રતાનો નાશ કરનાર સદાશિવ લિંગ બધા પ્રકારે સૃજનનું પરમ કારણ છે – આપ સદાશિવ લિંગને પ્રણામ.</p>
<p><strong>સુરગુરૂસુરવરપૂજિત લિંગમ્, સુરવનપુષ્પસદાર્ચિત લિંગમ્ ।</strong><br />
<strong> પરાત્પરં પરમાત્મક લિંગમ્, તતપ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૮॥</strong><br />
ભાષાંતરઃ દેવતાઓ તથા દેવ ગુરુ દ્વારા સ્વર્ગની વાટિકાના પુષ્પોથી પૂજિત, પરમાત્મા સ્વરૂપ, જે બધી વ્યાખ્યાઓથી શ્રેષ્ઠ છે – એવાં સદાશિવ લિંગ જે પ્રણામ.</p>
<p><strong>લિંગાષ્ટકમિદં પુણ્યં યઃ પઠેચ્છિવસન્નિધૌ।</strong><br />
<strong> શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે॥ ૯॥</strong><br />
ભાષાંતરઃ જે કોઈપણ ભગવાન શિવજીના નિકટ આ લિંગાષ્ટક સ્તોત્રનો પાઠ કરે છે તે નિશ્ચિત રૂપે શિવલોકમાં નિવાસ કરે છે અને શિવજી સાથે અત્યંત આનંદ પ્રાપ્ત કરે છે.</p>
<p>॥ ઇતિ શ્રી લિંગાષ્ટકસ્તોત્રં સંપૂર્ણમ્ ॥</p>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=eSG44xNd0cY:9daMoTTToiw:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/eSG44xNd0cY" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e2%80%93-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e0%aa%b2%e0%aa%bf%e0%aa%82%e0%aa%97%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%e0%aa%9f%e0%aa%95%e0%aa%ae/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e2%80%93-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e0%aa%b2%e0%aa%bf%e0%aa%82%e0%aa%97%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%e0%aa%9f%e0%aa%95%e0%aa%ae/</feedburner:origLink></item>
		<item>
		<title>શિવ – શ્રી શિવ ષડાક્ષર સ્તોત્ર</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/LHIy5pT5tv0/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e2%80%93-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e0%aa%b7%e0%aa%a1%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%b0-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4/#comments</comments>
		<pubDate>Sat, 21 Jul 2012 05:43:38 +0000</pubDate>
		<dc:creator>jravia</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=889</guid>
		<description><![CDATA[This post was written by jraviaThis post was written by jraviaશિવ – શ્રી શિવ ષડાક્ષર સ્તોત્ર ૐ કારં બિન્દુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ । કામદં મોક્ષદં ચૈવ ‘ૐ’ કારાય નમો નમઃ ॥ ૧ ॥ ભાષાંતરઃ બિન્દુથી સંયુક્ત એવા જે ૐ કારનું યોગીઓ નિત્ય ધ્યાન ધરે છે, તે ઈચ્છા પૂરી કરનાર, અને મોક્ષ આપનાર ૐ કારને વારંવાર નમસ્કાર. નમન્તિ ઋષયો દેવાઃ નમન્ત્યપરસાં [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by jravia<p>શિવ – શ્રી શિવ ષડાક્ષર સ્તોત્ર<br />
<iframe src="http://www.youtube.com/embed/bOLXqn8p4M4?rel=0" frameborder="0" width="640" height="360"></iframe><br />
<strong>ૐ કારં બિન્દુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ । કામદં મોક્ષદં ચૈવ ‘ૐ’ કારાય નમો નમઃ ॥ ૧ ॥</strong><br />
ભાષાંતરઃ બિન્દુથી સંયુક્ત એવા જે ૐ કારનું યોગીઓ નિત્ય ધ્યાન ધરે છે, તે ઈચ્છા પૂરી કરનાર, અને મોક્ષ આપનાર ૐ કારને વારંવાર નમસ્કાર.</p>
<p><strong>નમન્તિ ઋષયો દેવાઃ નમન્ત્યપરસાં ગણઃ । નરાઃ નમન્તિ દેવેશઃ ‘ન’ કારાય નમો નમઃ ॥ ૨ ॥</strong><br />
ભાષાંતરઃ જેને ઋષિઓ, દેવો અને અપ્સરાઓનો સમુદાય નમન કરે છે, અને જે દેવાધિદેવને મનુષ્યો નમે છે તે ન કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર.</p>
<p><strong>મહાદેવં મહાત્માનં મહાધ્યાનપરાયણમ્ । મહાપાપહરં દેવં ‘મ’ કારાય નમો નમઃ ॥ ૩ ॥</strong><br />
ભાષાંતરઃ મહાદેવ, મહાત્મા, મહાધ્યાનમાં મગ્ન, મહાપાપ હરનારા તે મ કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર.</p>
<p><strong>શિવં શાન્તં જગન્નાથં લોકાનુગ્રહકારકમ્ । શિવમેકપદં નિત્યં ‘શિ’ કારાય નમો નમઃ ॥ ૪ ॥</strong><br />
ભાષાંતરઃ શિવ, શાંત, જગન્નાથ, લોક ઉપર અનુગ્રહ કરનાર, નિત્ય એકમાત્ર કલ્યાણ કરનાર, શિ કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર.</p>
<p><strong>વાહનં વૃષભો યસ્ય વાસુકિઃ કણ્ઠભૂષણમ્ । વામે શક્તિધરં દેવં ‘વ’ કારાય નમો નમઃ ॥ ૫ ॥</strong><br />
ભાષાંતરઃ વૃષભ જેનું વાહન છે, વાસુકિ જેનાં કંઠનું આભૂષણ છે, જેનાં વામભાગે શક્તિ (પાર્વતી) છે, તેવાં વ કારરૂપ દેવ શંકરને વારંવાર નમસ્કાર.</p>
<p><strong>યત્ર યત્ર સ્થિતો દેવઃ સર્વવ્યાપી મહેશ્વરઃ । યો ગુરુઃ સર્વદેવાનાં ‘ય’ કારાય નમો નમઃ ॥ ૬ ॥</strong><br />
ભાષાંતરઃ આ મહેશ્વર દેવ જ્યાં-જ્યાં સર્વવ્યાપી બનીને રહ્યાં છે, અને જે સર્વદેવોના ગુરુ છે તે ય કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર.</p>
<p><strong>ષડ્અક્ષરમિદં સ્તોત્રં યઃ પઠેચ્છિવસન્નિધૌ । શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે ॥ ૭ ॥</strong><br />
ભાષાંતરઃ આ છ અક્ષરના (ૐ નમઃ શિવાય) સ્તોત્રનું જે કોઈ ભગવાન શિવના સાન્નિધ્યમાં પઠન કરશે, તે શિવલોકને પામશે અને શિવની સાથે આનંદ કરશે.</p>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=LHIy5pT5tv0:W38quwxjP8c:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/LHIy5pT5tv0" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e2%80%93-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e0%aa%b7%e0%aa%a1%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%b0-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e2%80%93-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e0%aa%b7%e0%aa%a1%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%b0-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4/</feedburner:origLink></item>
		<item>
		<title>શિવ – શ્રી શિવ પંચાક્ષર માલા</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/prJLI7AFFxs/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e2%80%93-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e0%aa%aa%e0%aa%82%e0%aa%9a%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%b0-%e0%aa%ae%e0%aa%be/#comments</comments>
		<pubDate>Sat, 21 Jul 2012 05:34:56 +0000</pubDate>
		<dc:creator>jravia</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=891</guid>
		<description><![CDATA[This post was written by jraviaThis post was written by jraviaશિવ – શ્રી શિવ પંચાક્ષર માલા ઇષ્ટવસ્તુમુખ્યદાનહેતવે નમઃ શિવાય । દુષ્ટદૈત્યવંશધૂમકેતવે નમઃ શિવાય । સૃષ્ટિરક્ષણાય ધર્મસેતવે નમઃ શિવાય । અષ્ટમૂર્તયે વૃષેન્દ્રકેતવે નમઃ શિવાય । ભાષાંતરઃ ઈચ્છિત વસ્તુનું દાન આપવાના મુખ્ય કારણરૂપ શિવને નમસ્કાર. દુષ્ટ રાક્ષસોના વંશના વિનાશ માટે ધૂમકેતુના જેવા શિવને નમસ્કાર. સૃષ્ટિના રક્ષણ માટે ધર્મના સેતુરૂપ શિવને નમસ્કાર. જેની [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by jravia<p>શિવ – શ્રી શિવ પંચાક્ષર માલા</p>
<p><strong>ઇષ્ટવસ્તુમુખ્યદાનહેતવે નમઃ શિવાય ।</strong><br />
<strong> દુષ્ટદૈત્યવંશધૂમકેતવે નમઃ શિવાય ।</strong><br />
<strong> સૃષ્ટિરક્ષણાય ધર્મસેતવે નમઃ શિવાય ।</strong><br />
<strong> અષ્ટમૂર્તયે વૃષેન્દ્રકેતવે નમઃ શિવાય ।</strong><br />
ભાષાંતરઃ ઈચ્છિત વસ્તુનું દાન આપવાના મુખ્ય કારણરૂપ શિવને નમસ્કાર. દુષ્ટ રાક્ષસોના વંશના વિનાશ માટે ધૂમકેતુના જેવા શિવને નમસ્કાર. સૃષ્ટિના રક્ષણ માટે ધર્મના સેતુરૂપ શિવને નમસ્કાર. જેની ધજામાં વૃષભનું ચિહ્મ છે તેવાં અષ્ટમૂર્તિ શિવને નમસ્કાર.</p>
<p><strong>શાપદોષખણ્ડનપ્રશસ્ત તે નમઃ શિવાય ।</strong><br />
<strong> વ્યોમકેશદિવ્યભવ્યરૂપ તે નમઃ શિવાય ।</strong><br />
<strong> હિમમેદિનીધરેન્દ્રચાપ તે નમઃ શિવાય ।</strong><br />
<strong> નામમાત્રદગ્ધસર્વપાપ તે નમઃ શિવાય ।</strong><br />
ભાષાંતરઃ શાપ અને દોષનો નાશ કરવામાં કુશળ તે શિવને નમસ્કાર. આકાશ જેવાં વિશાળ કેશ અને દિવ્ય ભવ્ય રૂપવાળા તે શિવને નમસ્કાર. હિમાલય પર્વતના સોહામણા ઈન્દ્રધનુ જેવાં તે શિવને નમસ્કાર. જેનાં નામમાત્રના જાપથી પાપ નાશ પામે છે તે શિવને નમસ્કાર.</p>
<p><strong>જન્મ મૃત્યુ ઘોર દુઃખ હારિણે નમઃ શિવાય ।</strong><br />
<strong> ચિન્મયૈકરૂપદેહધારિણે નમઃ શિવાય ।</strong><br />
<strong> મન્મનોરથાવપૂર્તિકારિણે નમઃ શિવાય ।</strong><br />
<strong> સન્મનોગતાયકામવૈરિણે નમઃ શિવાય ।</strong><br />
ભાષાંતરઃ જન્મ અને મૃત્યુના ઘોર દુઃખને દૂર કરનાર શિવને નમસ્કાર. ચિન્મયરૂપ દેહને ધારણ કરનાર શિવને નમસ્કાર. મનના મનોરથ પૂરા કરનાર શિવને નમસ્કાર. શુદ્ધ મનથી જાણી શકાય તેવા અને કામદેવના શત્રુ શિવને નમસ્કાર.</p>
<p><strong>સ્તોક ભક્તિતોઅપિ ભક્તપોષિણે નમઃ શિવાય ।</strong><br />
<strong> માકરન્દસારવર્ષિભાષિણે નમઃ શિવાય ।</strong><br />
<strong> એકબિલ્વદાનિતોડપિતોષિણે નમઃ શિવાય ।</strong><br />
<strong> નૈકજન્મપાપજાલશોષિણે નમઃ શિવાય ।</strong><br />
ભાષાંતરઃ અલ્પ ભક્તિથી પણ ભક્તો ઉપર પ્રસન્ન થનાર શિવને નમસ્કાર. મકરન્દનાં મધુર વચનોની વૃષ્ટિ કરનાર શિવને નમસ્કાર. માત્ર એક બીલીપત્રના દાનથી પણ સંતુષ્ટ થનાર શિવને નમસ્કાર. અનેક જન્મોના પાપ સમૂહનો નાશ કરનાર શિવને નમસ્કાર.</p>
<p>અન્તકાન્તકાય પાપહારિણે નમઃ શિવાય ।<br />
<strong>શંતમાય દન્તિચર્મધારિણે નમઃ શિવાય ।</strong><br />
<strong> સંતતાશ્રિતવ્યથાવિદારિણે નમઃ શિવાય ।</strong><br />
<strong> જન્તુજાતનિત્યસૌરવ્યકારિણે નમઃ શિવાય ।</strong><br />
ભાષાંતરઃ કાળના પણ કાળ, પાપ હરનાર શિવને નમસ્કાર. કલ્યાણ કરનાર તથા ગજચર્મને ધારણ કરનાર શિવને નમસ્કાર. સતત આશ્રયે આવનારની વ્યથા વિદારનાર શિવને નમસ્કાર. પ્રાણીમાત્રને નિત્ય સુખ આપનાર શિવને નમસ્કાર.</p>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=prJLI7AFFxs:QGJuNTH7Oxk:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/prJLI7AFFxs" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e2%80%93-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e0%aa%aa%e0%aa%82%e0%aa%9a%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%b0-%e0%aa%ae%e0%aa%be/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e2%80%93-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e0%aa%aa%e0%aa%82%e0%aa%9a%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%b0-%e0%aa%ae%e0%aa%be/</feedburner:origLink></item>
		<item>
		<title>શિવ – શ્રી શિવ વંદના – વન્દે શિવમ્ શંકરમ્</title>
		<link>http://feedproxy.google.com/~r/BrahmSamaj/~3/-ScQWzJD4No/</link>
		<comments>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e2%80%93-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e0%aa%b5%e0%aa%82%e0%aa%a6%e0%aa%a8%e0%aa%be-%e2%80%93-%e0%aa%b5%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6/#comments</comments>
		<pubDate>Thu, 19 Jul 2012 14:33:17 +0000</pubDate>
		<dc:creator>jravia</dc:creator>
				<category><![CDATA[Members-Article]]></category>

		<guid isPermaLink="false">http://www.brahmsamaj.org/?p=893</guid>
		<description><![CDATA[This post was written by jraviaThis post was written by jraviaશિવ – શ્રી શિવ વંદના – વન્દે શિવમ્ શંકરમ્ વન્દે દેવમુમાપતિં સુરગુરું વન્દે જગત્કારણમ્, વન્દે પન્નગભૂષણં મૃગધરં વન્દે પશૂનાં પતિમ્ । વન્દે સૂર્યશશાઙ્ગ વહ્નિનયનં વન્દે મુકુન્દપ્રિયમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૧ ॥ ઉમાપતિ દેવ, સુરગુરુ, જગતની ઉત્પત્તિ કરનાર, સર્પનાં આભૂષણ પહેરનાર, મૃગ (મુદ્રા) ધારણ કરનાર, પ્રાણીઓના [...]Check out http://brahmsamaj.org]]></description>
			<content:encoded><![CDATA[This post was written by jravia<p>શિવ – શ્રી શિવ વંદના – વન્દે શિવમ્ શંકરમ્</p>
<p>વન્દે દેવમુમાપતિં સુરગુરું વન્દે જગત્કારણમ્, વન્દે પન્નગભૂષણં મૃગધરં વન્દે પશૂનાં પતિમ્ ।<br />
વન્દે સૂર્યશશાઙ્ગ વહ્નિનયનં વન્દે મુકુન્દપ્રિયમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૧ ॥<br />
ઉમાપતિ દેવ, સુરગુરુ, જગતની ઉત્પત્તિ કરનાર, સર્પનાં આભૂષણ પહેરનાર, મૃગ (મુદ્રા) ધારણ કરનાર, પ્રાણીઓના સ્વામી, સૂર્ય-ચન્દ્ર અને અગ્નિ જેનાં નેત્રો છે તેવાં વિષ્ણુને પ્રિય, ભક્તજનોના આશ્રયરૂપ, વરદ, શિવશંકરને હું વન્દું છું.</p>
<p>વન્દે સર્વજગદ્વિહારમતુલં વન્દેઽધંકધ્વંસિનમ્, વન્દે દેવશિખામણિં શશિનિભં વન્દે હરેર્વલ્લભમ્ ।<br />
વન્દે નાગભુજઙ્ગ ભૂષણધરં વન્દે શિવં ચિન્મયમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૨ ॥<br />
અખિલ વિશ્વવિહારી, અનુપમ, અંધક રાક્ષસનો નાશ કરનાર દેવોના મસ્તકમણિરૂપ, ચન્દ્ર જેવાં, વિષ્ણપ્રિય, નાગ અને સર્પનાં ભૂષણ પહેરનાર, કલ્યાણકારી, ચિન્મય, ભક્તજનોના આશ્રયરૂપ, વરદ, શિવશંકરને હું વન્દું છું.</p>
<p>વન્દે દિવ્યમચિન્ત્યમદ્વયમહં વન્દે કંદર્પાપહમ્, વન્દે નિર્મૂલમાદિમૂલમનિશં વન્દે મખધ્વન્સિનમ્ ।<br />
વન્દે સત્યમનંતમાદ્યમલયં વન્દેઽતિશાન્તાકૃતિમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૩ ॥<br />
દિવ્ય, અચિન્ત્ય, અનન્ય, કામદેવના વિનાશક, નિર્મૂલ, આદિમૂલ, દક્ષના યજ્ઞનો ભંગ કરનાર, સત્ય, અનન્ય, આદ્ય, અવિનાશી, અતિ શાંત મૂર્તિ, ભક્તજનોના આશ્રયદાતા, વરદ, શિવશંકરને હું વન્દું છું.</p>
<p>વન્દે ભૂરથમમ્બુજાક્ષવિશિખં વન્દે શ્રુતિધોટકમ્, વન્દે શૈલશરાસનં ફણિગુણં વન્દેઽધિતૂણીરકમ્ ।<br />
વન્દે પદ્મજસારથિ પુરહરં વન્દે મહાભૈરવમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૪ ॥<br />
પૃથ્વી રૂપી રથવાળા, અંબુજાદેવીની આંખ રૂપી બાણવાળા, વેદ રૂપી અશ્વોવાળા, શૈલાધિરાજ રૂપી ધનુષ્યવાળા, સર્પો રૂપી પણછવાળા, પ્રજ્ઞા રૂપી ભાથાવાળા, બ્રહ્મા રૂપી સારથિવાળા, ત્રિપુરને મારનાર, મહાભૈરવ, ભક્તોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને વન્દું છું.</p>
<p>વન્દે પઞ્ચમુખામ્બુજં ત્રિનયનમ્ વન્દે લલાટેક્ષણમ્, વન્દે વ્યોમગતં જટા સુમુકુટં ચન્દ્રાર્ધગઙ્ગાધરમ્ ।<br />
વન્દે ભસ્મકૃતં ત્રિપુણ્ઙજટિલં વન્દેઽષ્ટમૂર્ત્યાત્મકમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૫ ॥<br />
કમળ સમાન પંચ મુખવાળા, ત્રણ નેત્રવાળા, કપાળમાં નેત્રવાળા, આકાશમાં રહેલ, જટા અને મુકુટવાળા, અર્ધચન્દ્ર તથા ગંગાને ધારણ કરનાર, ભસ્મથી ત્રિપુંડ રચનાર, જટિલ અષ્ટમૂર્તિરૂપ, ભક્તજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.</p>
<p>વન્દે કાલહરં હરં વિષધરં વન્દે મૃડં ધૂર્જટિમ્, વન્દે સર્વગતં દયામૃતનિધિં વન્દે નૃસિંહાપહમ્ ।<br />
વન્દે વિપ્રસુરાર્ચિતાંધ્રિકમલં વન્દે ભગાક્ષાવહમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૬ ॥<br />
કાલજીત, કંઠમાં વિષ ધારણ કરનાર, દયાળું, ધૂર્જટિ, સર્વવ્યાપક, દયાના સાગર, નૃસિંહના કરાલક્રોધને શાંત કરનાર, જેના ચરણકમલને દેવો અને બ્રાહ્મણો પૂજે છે તેવાં, કામદેવને મારનારા, ભક્તોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.</p>
<p>વન્દે મઙ્ગ લરાજતાદ્રિનિલયં વન્દે સુરાધીશ્વરમ્, વન્દે શઙ્કરમપ્રમેયમતુલં વન્દે યમદ્વેષિણમ્ ।<br />
વન્દે કુણ્ડલિરાજકુણ્ડલધરં વન્દે સહસ્ત્રાનનમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૭ ॥<br />
મંગળ શ્વેત ચાંદી જેવાં કૈલાસ પર વસનાર, દેવાધિદેવ, કલ્યાણ કરનાર, અનંત, અતુલ, કાળને જીતનારા, સર્પરાજના કુંડળવાળા, હજાર મુખવાળા ભક્તજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.</p>
<p>વન્દે હંસમતીન્દ્રિયં સ્મરહરં વન્દે વિરૂપેક્ષણમ્, વન્દે ભૂતગણેશાવ્યયમહં વન્દે વિરૂપેક્ષણમ્ ।<br />
વન્દે સુન્દરસૌરભેયગમનં વન્દે ત્રિશૂલાયુધમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૮ ॥<br />
હંસ (વિશુદ્ધ આત્મારૂપ) ઈન્દ્રિયાતીત, કામદેવને હણનાર, વિરૂપાક્ષ, ભૂતગણોના અધિપતિ, અવિકારી, સંપત્તિ અને સત્તા આપનાર, સુંદર વૃષભ ઉપર બિરાજીને ગમન કરનાર, ત્રિશૂલનું આયુધ રાખનાર, ભક્તજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.</p>
<p>વન્દે સૂક્ષ્મમનન્તમાદ્યમભયં વન્દેઽન્ધકારાપહમ્, વન્દે રાવણનન્દિભૃઙ્ગીવિનતં વન્દે સુવર્ણાવૃતમ્ ।<br />
વન્દે શૈલસુતાર્થભદ્રવપુષં વન્દે ભયં ત્ર્યમ્બકમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૯ ॥<br />
સૂક્ષ્મ, અનંત, આદ્ય, અભય, અંધકાર (અજ્ઞાન) ને હરી લેનાર, રાવણ-નંદી-ભૃંગી વગેરેથી પૂજાતા, સુંદર વર્ણવાળા, શૈલસુતા પાર્વતી સારુ ભદ્રદેહ ધારણ કરનાર, ભયાનક,ત્ર્યમ્બક, ભક્તજનોને આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.</p>
<p>વન્દે પાવનમમ્બરાત્મવિભવમ્ વન્દે મહેન્દ્રેશ્વરમ્, વન્દે ભક્તજનાશ્રયામરતરું વન્દે નતાભીષ્ટદમ્ ।<br />
વન્દે જહ્નુસુતામ્બિકેશ મનિશં વન્દે ગણાધીશ્વરમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૧૦ ॥<br />
પાવન આકાશ જેનું સ્વરૂપ છે, ઈન્દ્રિના અધિપતિ, ભક્તજનોને આશ્રય આપનાર દિવ્ય કલ્પવૃક્ષ, નમન કરનારને ઈચ્છિત વસ્તુ આપનાર, જહ્નુપુત્રી ગંગા તથા અંબિકા (પાર્વતી) ના સ્વામી, ગણાધિપતી, ભકતજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું નિત્ય વન્દું છું.</p>
Check out http://brahmsamaj.org<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?a=-ScQWzJD4No:CPteu74Un6g:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/BrahmSamaj?d=yIl2AUoC8zA" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/BrahmSamaj/~4/-ScQWzJD4No" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e2%80%93-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e0%aa%b5%e0%aa%82%e0%aa%a6%e0%aa%a8%e0%aa%be-%e2%80%93-%e0%aa%b5%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		<feedburner:origLink>http://www.brahmsamaj.org/%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e2%80%93-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b6%e0%aa%bf%e0%aa%b5-%e0%aa%b5%e0%aa%82%e0%aa%a6%e0%aa%a8%e0%aa%be-%e2%80%93-%e0%aa%b5%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6/</feedburner:origLink></item>
	<media:rating>nonadult</media:rating></channel>
</rss>
