<?xml version="1.0" encoding="UTF-8"?>
<?xml-stylesheet type="text/xsl" media="screen" href="/~d/styles/rss2full.xsl"?><?xml-stylesheet type="text/css" media="screen" href="http://feeds.feedburner.com/~d/styles/itemcontent.css"?><rss xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:series="http://unfoldingneurons.com/" xmlns:creativeCommons="http://backend.userland.com/creativeCommonsRssModule" xmlns:feedburner="http://rssnamespace.org/feedburner/ext/1.0" version="2.0">

<channel>
	<title>Agniveer</title>
	
	<link>http://agniveer.com</link>
	<description>unleash the legend within</description>
	<lastBuildDate>Fri, 04 May 2012 07:34:50 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
			<atom10:link xmlns:atom10="http://www.w3.org/2005/Atom" rel="self" type="application/rss+xml" href="http://feeds.feedburner.com/Agniveer" /><feedburner:info uri="agniveer" /><atom10:link xmlns:atom10="http://www.w3.org/2005/Atom" rel="hub" href="http://pubsubhubbub.appspot.com/" /><creativeCommons:license>http://creativecommons.org/licenses/by-nc-nd/3.0/</creativeCommons:license><image><link>http://creativecommons.org/licenses/by-nc-nd/3.0/</link><url>http://creativecommons.org/images/public/somerights20.gif</url><title>Some Rights Reserved</title></image><feedburner:emailServiceId>Agniveer</feedburner:emailServiceId><feedburner:feedburnerHostname>http://feedburner.google.com</feedburner:feedburnerHostname><feedburner:feedFlare href="http://add.my.yahoo.com/rss?url=http%3A%2F%2Ffeeds.feedburner.com%2FAgniveer" src="http://us.i1.yimg.com/us.yimg.com/i/us/my/addtomyyahoo4.gif">Subscribe with My Yahoo!</feedburner:feedFlare><feedburner:feedFlare href="http://www.newsgator.com/ngs/subscriber/subext.aspx?url=http%3A%2F%2Ffeeds.feedburner.com%2FAgniveer" src="http://www.newsgator.com/images/ngsub1.gif">Subscribe with NewsGator</feedburner:feedFlare><feedburner:feedFlare href="http://feeds.my.aol.com/add.jsp?url=http%3A%2F%2Ffeeds.feedburner.com%2FAgniveer" src="http://o.aolcdn.com/favorites.my.aol.com/webmaster/ffclient/webroot/locale/en-US/images/myAOLButtonSmall.gif">Subscribe with My AOL</feedburner:feedFlare><feedburner:feedFlare href="http://www.bloglines.com/sub/http://feeds.feedburner.com/Agniveer" src="http://www.bloglines.com/images/sub_modern11.gif">Subscribe with Bloglines</feedburner:feedFlare><feedburner:feedFlare href="http://www.netvibes.com/subscribe.php?url=http%3A%2F%2Ffeeds.feedburner.com%2FAgniveer" src="http://www.netvibes.com/img/add2netvibes.gif">Subscribe with Netvibes</feedburner:feedFlare><feedburner:feedFlare href="http://fusion.google.com/add?feedurl=http%3A%2F%2Ffeeds.feedburner.com%2FAgniveer" src="http://buttons.googlesyndication.com/fusion/add.gif">Subscribe with Google</feedburner:feedFlare><feedburner:feedFlare href="http://www.pageflakes.com/subscribe.aspx?url=http%3A%2F%2Ffeeds.feedburner.com%2FAgniveer" src="http://www.pageflakes.com/ImageFile.ashx?instanceId=Static_4&amp;fileName=ATP_blu_91x17.gif">Subscribe with Pageflakes</feedburner:feedFlare><feedburner:feedFlare href="http://www.plusmo.com/add?url=http%3A%2F%2Ffeeds.feedburner.com%2FAgniveer" src="http://plusmo.com/res/graphics/fbplusmo.gif">Subscribe with Plusmo</feedburner:feedFlare><feedburner:feedFlare href="http://www.thefreedictionary.com/_/hp/AddRSS.aspx?http%3A%2F%2Ffeeds.feedburner.com%2FAgniveer" src="http://img.tfd.com/hp/addToTheFreeDictionary.gif">Subscribe with The Free Dictionary</feedburner:feedFlare><feedburner:feedFlare href="http://www.bitty.com/manual/?contenttype=rssfeed&amp;contentvalue=http%3A%2F%2Ffeeds.feedburner.com%2FAgniveer" src="http://www.bitty.com/img/bittychicklet_91x17.gif">Subscribe with Bitty Browser</feedburner:feedFlare><feedburner:feedFlare href="http://www.newsalloy.com/?rss=http%3A%2F%2Ffeeds.feedburner.com%2FAgniveer" src="http://www.newsalloy.com/subrss3.gif">Subscribe with NewsAlloy</feedburner:feedFlare><feedburner:feedFlare href="http://www.live.com/?add=http%3A%2F%2Ffeeds.feedburner.com%2FAgniveer" src="http://tkfiles.storage.msn.com/x1piYkpqHC_35nIp1gLE68-wvzLZO8iXl_JMledmJQXP-XTBOLfmQv4zhj4MhcWEJh_GtoBIiAl1Mjh-ndp9k47If7hTaFno0mxW9_i3p_5qQw">Subscribe with Live.com</feedburner:feedFlare><feedburner:feedFlare href="http://mix.excite.eu/add?feedurl=http%3A%2F%2Ffeeds.feedburner.com%2FAgniveer" src="http://image.excite.co.uk/mix/addtomix.gif">Subscribe with Excite MIX</feedburner:feedFlare><feedburner:feedFlare href="http://download.attensa.com/app/get_attensa.html?feedurl=http%3A%2F%2Ffeeds.feedburner.com%2FAgniveer" src="http://www.attensa.com/blogs/attensa/WindowsLiveWriter/BadgeredintoBadges_10C02/attensa_feed_button5.gif">Subscribe with Attensa for Outlook</feedburner:feedFlare><feedburner:feedFlare href="http://www.webwag.com/wwgthis.php?url=http%3A%2F%2Ffeeds.feedburner.com%2FAgniveer" src="http://www.webwag.com/images/wwgthis.gif">Subscribe with Webwag</feedburner:feedFlare><feedburner:feedFlare href="http://www.podcastready.com/oneclick_bookmark.php?url=http%3A%2F%2Ffeeds.feedburner.com%2FAgniveer" src="http://www.podcastready.com/images/podcastready_button.gif">Subscribe with Podcast Ready</feedburner:feedFlare><feedburner:feedFlare href="http://www.flurry.com/pushRssFeed.do?r=fb&amp;url=http%3A%2F%2Ffeeds.feedburner.com%2FAgniveer" src="http://www.flurry.com/images/flurry_rss_logo2.gif">Subscribe with Flurry</feedburner:feedFlare><feedburner:feedFlare href="http://www.wikio.com/subscribe?url=http%3A%2F%2Ffeeds.feedburner.com%2FAgniveer" src="http://www.wikio.com/shared/img/add2wikio.gif">Subscribe with Wikio</feedburner:feedFlare><feedburner:feedFlare href="http://www.dailyrotation.com/index.php?feed=http%3A%2F%2Ffeeds.feedburner.com%2FAgniveer" src="http://www.dailyrotation.com/rss-dr2.gif">Subscribe with Daily Rotation</feedburner:feedFlare><feedburner:browserFriendly>Keep watching for best on discovering and implementing the best for your lives. Based on truth, reason, science and Vedas</feedburner:browserFriendly><item>
		<title>Learn Sanskrit Month 18</title>
		<link>http://feedproxy.google.com/~r/Agniveer/~3/UfKoZGap-y4/</link>
		<comments>http://agniveer.com/6607/learn-sanskrit-month-18/#comments</comments>
		<pubDate>Tue, 01 May 2012 06:48:52 +0000</pubDate>
		<dc:creator>Agniveer</dc:creator>
				<category><![CDATA[Sanskrit]]></category>

		<guid isPermaLink="false">http://agniveer.com/?p=6607</guid>
		<description><![CDATA['Sanskrit for beginners' Lesson for Month 18]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://cdn.agniveer.com/wp-content/uploads/2010/12/sanskrit.jpg"><img class="alignleft size-medium wp-image-3221" title="sanskrit" src="http://cdn.agniveer.com/wp-content/uploads/2010/12/sanskrit-300x220.jpg" alt="" width="300" height="220" /></a>Eighteenth installment of the course.</p>
<p>Routine reiteration:</p>
<p>a. Do not get too bogged down by grammar and usage while you learn Sanskrit. Often Sanskrit is considered to be all about mugging up lots of declensions and conjugations and this fears off most students. Instead take is as a natural language. Feel free to make the most blatant grammatical errors so far you are able to convey your message. Develop a feel for the language instead of thinking about grammar.</p>
<p>How did we learn Hindi or English or our mother tongue? Did we learn grammar first or language first? And do we speak these languages in a grammatically correct fashion even today? Why burden Sanskrit with overdose of grammar in very beginning then?</p>
<p>Simply start talking on every other thing in Sanskrit and enjoy the funny pronunciations you make or blatant errors you make in grammar. Have a laugh on that and simply continue. Soon you will develop a natural grip over the language and grammar will be automatically taken care of.</p>
<p>b. Try using Sanskrit words even in your mother language. After all Sanskrit is the mother of all languages. Let the children associate with their Mom and have their foundations strengthened! And in process, your road to mastery of Sanskrit will also be traversed faster.</p>
<p>c. Download a copy of <a href="../?p=2045" target="_blank">Introduction to Vedas (Hindi) from http://agniveer.com/2045/introduction-to-vedas/</a> if you know Hindi. This is an amazing text not only to understand Vedic concepts but learn Sanskrit naturally. Because most sections of the book are presented in very simple Sanskrit as well as Hindi. In some sections there are deviations in Sanskrit and Hindi message and it would be a good idea to explore those areas and form the right opinion!</p>
<p>Download: <a href="http://cdn.agniveer.com/wp-content/uploads/2012/05/Sanskrut-Lesson-65-to-70-Month-18.pdf">Sanskrut Lesson 65 to 70 &#8211; Month 18</a></p>
<p>For supplements, download from <a href="http://www.chitrapurmath.net/sanskrit/supplements_rev.asp" target="_blank">http://www.chitrapurmath.net/sanskrit/supplements_rev.asp</a></p>
<p><em>Source of Lessons &#8211; Sri Chitrapur Math http://chitrapurmath.net</em></p>
<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=UfKoZGap-y4:50S1s51zqvw:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?d=yIl2AUoC8zA" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=UfKoZGap-y4:50S1s51zqvw:-BTjWOF_DHI"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=UfKoZGap-y4:50S1s51zqvw:-BTjWOF_DHI" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=UfKoZGap-y4:50S1s51zqvw:V_sGLiPBpWU"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=UfKoZGap-y4:50S1s51zqvw:V_sGLiPBpWU" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=UfKoZGap-y4:50S1s51zqvw:qj6IDK7rITs"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?d=qj6IDK7rITs" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=UfKoZGap-y4:50S1s51zqvw:gIN9vFwOqvQ"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=UfKoZGap-y4:50S1s51zqvw:gIN9vFwOqvQ" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=UfKoZGap-y4:50S1s51zqvw:wfQkynJIu7c"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=UfKoZGap-y4:50S1s51zqvw:wfQkynJIu7c" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/Agniveer/~4/UfKoZGap-y4" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://agniveer.com/6607/learn-sanskrit-month-18/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
	
		<series:name><![CDATA[Sanskrit Lessons]]></series:name>
	<feedburner:origLink>http://agniveer.com/6607/learn-sanskrit-month-18/?utm_source=rss&amp;utm_medium=rss&amp;utm_campaign=learn-sanskrit-month-18</feedburner:origLink></item>
		<item>
		<title>વેદ અને હિંદુધર્મ થકી અપાર આનંદ</title>
		<link>http://feedproxy.google.com/~r/Agniveer/~3/5iVv3R6ViWo/</link>
		<comments>http://agniveer.com/6583/happiness-hinduism-vedas-gu/#comments</comments>
		<pubDate>Fri, 27 Apr 2012 05:16:42 +0000</pubDate>
		<dc:creator>Arya Musafir</dc:creator>
				<category><![CDATA[ગુજરાતી Gujarati]]></category>

		<guid isPermaLink="false">http://agniveer.com/?p=6583</guid>
		<description><![CDATA[હતાશા અને માનસિક તણાવને દુર કરી આ જ ક્ષણે આનંદની અનુભૂતિ કરવા માટેની પુરવાર થઇ ચૂકેલી કેટલીક રીત શીખો. મુક્તિના અપાર આનંદ સુધી ઝડપથી પહોચવા માટેની વૈદિક રીત. ]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://agniveer.com/6583/happiness-hinduism-vedas-gu/om/" rel="attachment wp-att-6585"><img class="alignleft size-medium wp-image-6585" title="Om" src="http://cdn.agniveer.com/wp-content/uploads/2012/04/Om-300x224.jpg" alt="" width="300" height="224" /></a>This post is also available in English at <a title="http://agniveer.com/2812/happiness-hinduism-vedas/ " href="http://agniveer.com/2812/happiness-hinduism-vedas/ " target="_blank">http://agniveer.com/2812/happiness-hinduism-vedas/ </a></p>
<p>આ લેખમાં આપણે અપાર આનંદ મેળવવા માટેની પુરવાર થઇ ચૂકેલી કેટલીક રીતો વિષે ચર્ચા કરીશું. અમે અહિં ભૌતિક વસ્તુઓના નજીવા આનંદની વાત નથી કરી રહ્યા. પરંતુ અમે અહિં મુક્તિ એટલે કે મોક્ષના આનંદની વાત કરી રહ્યા છીએ.</p>
<p><strong>પ્રશ્ન: પણ મુક્તિ તો ઘણાં યુગો પછી મળે છે. અને ત્યાં સુધી આપણાં બધાએ ખુબ</strong><strong> </strong><strong>જ દુઃખ અને પીડા સહેવા પડે છે. મારામાં આટલી બધી ધીરજ નથી. હું શું કરું?  </strong><strong></strong></p>
<p>ઘણાં દુઃખ અને પીડા સહન કર્યા પછી જ મુક્તિ મળે છે એવું નથી. યુગો સુધી પીડાઓ સહન કરી મૃત્યુ પામ્યાં પછી જ તમને કાલ્પનિક સ્વર્ગની પ્રાપ્તિ થશે એમ કહી અમે તમને લલચાવવા માંગતા નથી.</p>
<p>આનાથી ઉલટું, અહિયાં જે રીતો સમજાવવામાં આવી છે તે આ દુનિયામાં બનતી બધી જ ઘટનાઓથી અલગ, તત્ક્ષણે તમને સુખના ભંડારમાં અધિકારપૂર્વક પ્રવેશ આપશે. અમે અહીં એ સાચા અને <strong>બિનશરતી સુખની</strong> વાત કરી રહ્યા છીએ કે જે સુખ જ્યાં સુધી તમે મુક્તિરૂપી ખુશીના ભંડારમાં સંપૂર્ણ પ્રવેશ ન મેળવી લો ત્યાં સુધી ઝડપથી વધતું જ રહે છે. <strong>આમ આ જ ક્ષણથી તમારું સ્વર્ગ તમારી સાથે જ હશે અને જ્યાં સુધી તમે આ રીતો અપનાવતા રહેશો ત્યા સુધી તે તમારી સાથે જ રહેવાનું છે.</strong></p>
<p>અમે અહીં કાયમી એવા સંપૂર્ણ આનંદ, સુખ, મસ્તી, ધમાલ કે પછી તમે એને જે કઈપણ કહેતા હોય તેની વાત કરી રહ્યા છીએ!</p>
<p>શરૂઆતમાં આ પ્રક્રિયાથી આશ્ચર્ય પમાડે તેવો આનંદ મળશે, પ્રક્રિયા દરમિયાન વધારે અને વધારે આનંદ મળતો જશે અને અંતે આપણે પરમ આનંદ મેળવીશું. વિશ્વની બીજી કોઈપણ વસ્તુ કે કાર્યમાંથી આવો આનંદ મળવો શક્ય નથી. યજુર્વેદ ૩૧.૧૮ ખુબ જ સુંદર રીતે કહે છે કે: <strong>સંપૂર્ણ આનંદ મેળવવા માટેનો આના સિવાય બીજો કોઈ રસ્તો નથી! </strong></p>
<p>વાસ્તવમાં આધ્યાત્મિકતા અને ભલાઇ વિષેની સૌથી મોટી ગેરસમજ એ છે કે તમને આનંદ ઘણી બધી નિષ્ફળતાનો સામનો કર્યા પછી જ અને પીડાઓ સહન કર્યા પછી જ મળે છે. અને કોઈને આવો આનંદ મળે છે કે નહિ તે જોવા માટે કોઈ જીવતું રહેતું નથી.</p>
<p>પરંતુ વાસ્તવમાં આ આધ્યાત્મિક મનોવૃત્તિ કે આધ્યાત્મિક માણસની કસોટી છે. <strong>જો તે દુ:ખ અને પીડા સહન કરવાની બડાઇ હાંકતા હોય તો તે ખામી ભરેલી છે. આવી નિરર્થક વાતોથી દૂર રહી તેમને નકારવી જોઈએ.</strong></p>
<p><strong>ઈશ્વરનો ન્યાય તત્કાળ જ મળે છે અને તે સતતપણે ન્યાય આપતો જ રહે છે. ન્યાય આપવામાં તે સહેજ પણ વાર લગાડતો નથી. જયારે તમે કોઈ સત્કર્મ કરો છો ત્યારે આનંદના રૂપમાં તરત જ તમને તે કર્મનું ફળ મળે છે. તમે આ આનંદની શોધમાં આગળ વધતા રહો છો અને અંતે મુક્તિ રૂપી પરમ આનંદ મળવો છો. </strong><strong></strong></p>
<p>યજુર્વેદ ૧૯.૩૦ ખુબ જ સરસ રીતે આ વાત કહે છે: <strong>“</strong><strong>જયારે તમે દ્રઢ સંકલ્પ કરો છો ત્યારે તમે તરત જ તે સંકલ્પ પૂર્ણ કરવાની યોગ્યતા મેળવો છો. જયારે કર્મો દ્વારા તમે તમારી યોગ્યતા જાળવી રાખો છો ત્યારે તમને ખુશી, સિદ્ધિ, સંતોષ જેવા સારા પરિણામો મળે છે. જયારે તમે આવા સારા પરિણામો જુઓ છો ત્યારે તમારી શ્રદ્ધા વધે છે અને તમે વધારે અને વધારે સત્કર્મો કરો છો. જયારે તમારી આ શ્રદ્ધા અડગ બને છે ત્યારે તમે પરમ સત્ય એટલે કે પરમ આનંદને પામો છો.</strong><strong>”</strong><strong> </strong><strong></strong></p>
<p><strong>પ્રશ્ન: તો પછી સ્વતંત્રતા સેનાનીઓ, સાધુઓ, મહાપુરુષો કે પછી મુક્તિ પામવા માટે પ્રયત્નો કરતા એવા બીજા લોકોને શા માટે આટલું બધું દુઃખ સહન કરવું પડે છે?  </strong><strong></strong></p>
<p>૧. જયારે કોઈ વ્યક્તિ મુક્તિ મેળવવા માટેની રીતોનો અભ્યાસ શરું કરે છે ત્યારથી તે આ દુનિયાની પ્રતિકૂળ અસરોથી <strong>સ્વતંત્ર</strong> બનતો જાય છે અને પ્રતિકુળ પરિસ્થિતિઓની તેના પર કોઈ અસર થતી નથી. આથી બીજા લોકોને ગભરાવતી એવી સામાન્ય બાબતો અને સમસ્યાઓથી એ વ્યક્તિને કશી જ તકલીફ થતી નથી. <strong>તે વ્યક્તિ તેનામાં રહેલ આનંદના </strong>ભંડારને પ્રાપ્ત કરે છે અને આમ થવાથી તેને આનંદ માટે તેની બહારની દુનિયા પર આધાર રાખવો પડતો નથી.</p>
<p>૨. કારણ કે તે વ્યક્તિનું મનોબળ વધારે મક્કમ થવાથી અને તે પોતે વધારે શક્તિશાળી બનવાથી, પોતાની મુક્તિની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે તે વધારે મહત્વાકાંક્ષી પડકારોને ઝીલી શકે છે. બીજા લોકોને આ વાત આશ્ચર્યજનક લાગે છે. કારણ કે તે આ દુનિયાની દિશાથી અલગ એવો પોતાનો માર્ગ નક્કી કરે છે. બીજી વ્યક્તિઓ અને પરિસ્થિતિઓ તેના માટે સમસ્યાઓ અને અવરોધો પેદા કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જેમ આગમાં ઘી હોમવાથી આગ વધારે પ્રબળ બને છે તેમ  આ બધી સમસ્યાઓ તેની મુક્તિ મેળવવા માટે પ્રજવલિત થયેલ આગમાં ઘી હોમવાનું કાર્ય કરે છે.</p>
<p>૩. અને અંતે આ વ્યક્તિ માટે આ દુનિયા છોડવાનો અને બીજી જગ્યાએ તેની મુસાફરી ચાલુ રાખવાનો સમય આવે છે. બીજા લોકો મૂર્ખપણે એમ વિચારે છે કે તેને ખુબ જ મુશ્કેલીઓનો અને મહાકષ્ટોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સમજુ વ્યક્તિઓ જાણે છે કે તે સફળતાના માર્ગ પર હસતું મુખ રાખી, પાછલા કર્મોના ફળ સ્વરૂપે આવેલ પરિસ્થિતિઓને પોતાના ઉપર હાવી ન થવા દેતા તેમને શાંતિપૂર્વક લેતો હતો.</p>
<p>૪. આમ યોગી દયાળુ ઈશ્વર દ્વારા આપવામાં આવતી દરેકેદરેક પરિસ્થિતિનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરી આનંદ મેળવતો જાય છે અને મુક્તિ તરફની તેની મુસાફરી ચાલુ રાખી આપણા બધા માટે એક આદર્શ સ્થાપિત કરતો જાય છે.</p>
<p>એ વાત સાચી નથી કે મુક્તિ-અભિલાષીને કાયમ બીજા લોકો કરતા વધારે દુ:ખ સહન કરવું પડે છે. અંતર માત્ર એટલું જ છે કે તેઓ બીજા લોકોની સરખામણીમાં વધારે મોટા પડકારો ઝીલી શકે છે જે આપણને આશ્ચર્યમાં પાડી દે છે. વાસ્તવમાં તેઓ દરેક ક્ષણનો આપણા કરતા ૧૦૦૦ ઘણો વધારે આનંદ માણે છે. આ આનંદ જ તેઓને આગળ ધપાવતો રહે છે.</p>
<p>નાનું બાળક તો માત્ર એક મચ્છર કરડવાથી રડે છે. પરંતુ વિકસીત અને શક્તિશાળી શરીર કરાટે કે કુસ્તીબાજીમાં માર સહન કરીને પણ આનંદ મેળવે છે.</p>
<p><strong>મુક્તિ મેળવવા માટેની પ્રક્રિયા તમને સામાન્ય વસ્તુઓ માટે રડતાં એક બાળકમાંથી આ વિશ્વરૂપી યુદ્ધભૂમિ પર હંમેશા વિજય મેળવનાર શક્તિશાળી યોધ્ધો બનાવી દે છે! </strong><strong></strong></p>
<p><strong> પ્રશ્ન: આ ખુબ જ ઉત્સુક કરે તેવી વાત છે! મારે આમાં નિપુણ બનવા માટે શું કરવું જોઈએ?</strong><strong></strong></p>
<p><strong>પીડા દાયક એવું કઈ નહિ! જો તમે સંકલ્પ કરી લીધો છે તો તમે પ્રક્રિયા શરું કરી જ દીધી છે. હવે બાકીનું ખુબ જ સરળ છે.</strong><strong></strong></p>
<p><strong> <span style="text-decoration: underline;">મૂળ સિદ્ધાંત </span></strong><strong></strong></p>
<p><strong>મૂળ સિદ્ધાંત અતિ સરળ છે: </strong><strong>સક્રિય બની સત્યનો સ્વીકાર અને અસત્યનો અસ્વીકાર કરવો.</strong><strong> </strong><strong></strong></p>
<p>કારણ કે અસત્ય એ દુ:ખનું કારણ છે અને સત્યએ આનંદનું. પાપકર્મો (અધર્મ) દુ:ખને આમંત્રણ આપે છે જયારે સત્કર્મોથી  (ધર્મ) સુખ મળે છે.</p>
<p><strong>વધારે વિગત માટે</strong><strong> </strong><strong>Vedic Religion in Brief</strong><strong> </strong><strong>અને</strong><strong> વૈદિક પૂજા (ઉપાસના ભાગ) </strong><strong>વાંચો. </strong><strong></strong></p>
<p><strong> પ્રશ્ન: સત્ય શું છે અને અસત્ય શું છે એ હું કેવી રીતે નક્કી કરી શકું?</strong><strong></strong></p>
<p><strong>નીચે કેટલાક સુચનો આપ્યા છે જેના પરથી તમે સત્ય શું છે અને અસત્ય શું છે એ નક્કી કરી શકો છો.</strong><strong></strong></p>
<p><strong>૧. તે વિસંગત એટલે કે પરસ્પર વિરોધી ન હોવું જોઈએ. (ઉદાહરણ તરીકે, જો કોઈ એવું કહે કે ઈશ્વર પરીક્ષા લે છે અને તે બધું જ જાણે પણ છે તો આ બે વાતો પરસ્પર વિરોધી છે)</strong><strong></strong></p>
<p><strong>૨. તે કારણ-અસરની તાર્કિક પ્રક્રિયા અનુસરતું હોવું જોઈએ. (ઉદાહરણ તરીકે, જો કોઈ એવું કહે કે સ્ત્રીનો જન્મ પુરુષની પાંસળી માંથી થયો હતો તો આ વાતમાં કોઈ તર્ક નથી.)</strong><strong></strong></p>
<p><strong>૩. તે સામાન્યીકરણ એટલે કે વ્યાપ્તિનો(</strong>generalization) સિદ્ધાંત અનુસરતું હોવું જોઈએ. (ઉદાહરણ તરીકે, જો કોઈ વાતથી મારી લાગણી દુભાય તો બીજા સાથે પણ આમ જ થશે. આથી આપણે કોઈની લાગણી દુભાવવી ન જોઈએ.)</p>
<p>૪. તે મહાપુરુષો અને આદર્શો દ્વારા સ્થાપિત કરાયેલા દ્રષ્ટાંતો પ્રમાણેનું હોવું જોઈએ. (પણ કોઈ વ્યક્તિ આદર્શ છે કે નહિ તે, તે વ્યક્તિના કાર્યો સત્યની કસોટી પર ખરા ઉતરે છે કે નહિ તેના પરથી નક્કી થવું જોઈએ, અને નહિ કે તે વ્યક્તિની લોકપ્રિયતા પરથી.)</p>
<p>૫. તે વિવેકબુદ્ધિ અને આત્માનાં અવાજ પ્રમાણેનું હોવું જોઈએ. (જો કોઈ વ્યક્તિ કોઈ કામ કરવાથી શરમ કે પસ્તાવો અનુભવે તો તે કામ ન કરવું જોઈએ)</p>
<p>૬. તે પ્રમાણ, તર્ક અને સરખામણીની કસોટી પર ખરું ઉતરવું જોઈએ.</p>
<p><strong>આ જ પ્રમાણે બીજી ઘણી રીતે સત્યની કસોટી થઈ શકે છે. પણ આપણે તેના પર પછી ક્યારેક ચર્ચા કરીશું. પણ એ સ્પષ્ટ છે કે કોઈપણ વાત કે વસ્તુનો સ્વીકાર હોદ્દો મેળવવાની લાલસામાં, લોકપ્રિયતા કે આદત વગેરેને કારણે ન થવો જોઈએ. આની સાથે સાથે આપણે કોઈ પ્રમાણભૂત કારણ વગર કોઈપણ વાત કે વસ્તુઓને બીનજરૂરી શંકાસ્પદ રીતે ન જોવી જોઈએ.     </strong><strong></strong></p>
<p>જો કોઈ વ્યક્તિનો ઈરાદો એકદમ નેક અને પ્રમાણિક હોય તો તે વ્યક્તિની સત્ય અને અસત્યને અલગ પાડવાની યોગ્યતા વધુ પ્રબળ બને છે અને તેની પ્રગતિ થાય છે.</p>
<p><strong>પ્રશ્ન: બરાબર છે. મને સત્ય કેવી રીતે શોધવું અને તેને કેવી રીતે અનુસરવું તેનો ખ્યાલ આવી ગયો. હવે પછી મારે શું કરવું જોઈએ? </strong><strong></strong></p>
<p><strong>તમારા મન, વચન અને કર્મમાં સત્યનું અનુસરણ કરો. ગહન જ્ઞાન, અભ્યાસ અને ચિંતન દ્વારા સત્યની વધારે નજીક આવો. </strong><strong></strong></p>
<p>ઉદાહરણ તરીકે, જો તમે નીચેના મુદ્દાઓ પ્રમાણેનું સમજ્યા હોય તો પછી તમારે આના પર વધારે શોધ કરી વેદો જે શીખવાડે છે તે શીખવું જોઈએ:</p>
<p>૧. એવી શક્યતા નહીંવત્ છે કે આ વિશ્વ અચોક્કસ અને અનિયંત્રિત ઘટના છે.</p>
<p>૨. એક સર્વોચ્ચ શક્તિ આપણને બધાને ઉત્પત્તિના સમયથી માર્ગદર્શન આપી રહી છે.</p>
<p>૩. વેદો સર્વશ્રેષ્ઠ ગ્રંથો છે અને તે કોઈપણ પ્રકારની ખામી કે છેડછાડ વગર સુરક્ષિત રખાયા છે.</p>
<p>૪. માત્ર તમારી એકલાંની બુદ્ધિ તમારી પ્રગતિ માટે પુરતી નથી.</p>
<p>તમે એ પણ જાણો છો કે ઈશ્વર ભૌગોલિક સ્થાનના ભેદ વિના બધા જ લોકો પર એક સરખી દયા અને કૃપા રાખે છે.</p>
<p>આથી વેદોની સમજ માત્ર ગોખવાથી નહિ આવી શકે. તેને વાસ્તવિક અભ્યાસમાં લાવવું પડશે અને ગોખેલું કે વાંચેલું જ્ઞાન પોતાના પૂરતું જ સીમિત ન રહેતા, આ અભ્યાસને આગળ વધારવામાં સહાયરૂપ બનતું હોવું જોઈએ.</p>
<p>હવે તમારી પાસે ઝડપથી પ્રગતિ કરવા માટેનું માળખું તૈયાર છે. એક તરફ સત્યને વાસ્તવિક જીવનમાં ઉતારવા માટે તમારે આત્માના અવાજને અનુસરવું જોઈએ અને બીજી તરફ વૈદિક સિદ્ધાંતોનો આત્મસાત્ કરવો જોઈએ. આ સિદ્ધાંતોને આત્માના અવાજની સુમેળમાં લાવીને આત્માના અવાજને વધારે મજબુત બનાવવો જોઈએ. આમ અભ્યાસથી પ્રગતિ કરવી જોઈએ. અને જ્યારે આ બંને રસ્તાઓ ધીમે ધીમે એકબીજામાં મળી જશે ત્યારે તમે તમારું લક્ષ્ય મેળવશો.</p>
<p>જો તમને વેદો ન મળી શકતા હોય અથવા તો તમારી હાલની ફરજો તમને વેદોનો ગહન અભ્યાસ કરતા રોકતા હોય તો એમાં ચિંતા કરવા જેવું કઈ નથી. બસ તમારા આત્માના અવાજને અનુસરતા જાઓ અને આગળ વધતા રહો. પરંતુ જો તમને વેદોનું જ્ઞાન મેળવવાની તક મળતી હોય તો આળસુ કે શંકાશીલ ન બનશો. આગળ વધી આ તક ઝડપી લે જો.</p>
<p><strong>આવી તકને ઝડપી લેવાની તમારી ટેવ </strong><strong>પૂર્ણતા મેળવવા માટેનો આવશ્યક એવો ભાગ છે. આના પર વધારે ઊંડાણમાં પાછળથી ચર્ચા કરીશું.</strong><strong></strong></p>
<p><strong> એક વાર આપણે આ મૂળભૂત વાત સાથે સહમત થઇ જઈએ પછી બાકીનું અત્યંત </strong>અંત:પ્રજ્ઞ બની જાય છે. <strong></strong></p>
<p><strong>પ્રશ્ન: મોક્ષ અને અત્યંત આનંદ મેળવવા માટે તરત જ અનુસરી શકાય એવું પાયાનું માળખું કયું છે? </strong><strong></strong></p>
<p>આ માટે મુખ્ય ચાર ભાગો છે:</p>
<p>૧. વિવેક(Viveka) – સાચું જ્ઞાન મેળવવા માટેની બુદ્ધિ</p>
<p>૨. વૈરાગ્ય(Vairagya) – મોહ અને બંધનનો ત્યાગ</p>
<p>૩. શષ્ટ સંપતિ(Shatak Sampatti) – છ ગુણોનો વિકાસ</p>
<p>૪. મુમુકશુત્વ(Mumukshutva) – મુક્તિ મેળવવાની તીર્વ ઈચ્છા</p>
<p>એ વાતની નોંધ લો કે ઉપર જણાવેલા મુદ્દાઓને બીજી રીતે જોવાની રીત <strong>Vedic Religion in Brief</strong><strong> અને વૈદિક પૂજા </strong><strong>એ બે લેખોમાં વર્ણવી દીધી છે. પરંતુ વધારે સમજ મેળવવા માટે અને જ્ઞાનના વ્યહવારિક ઉપયોગ માટે આ </strong>મુદ્દાઓને જાણવા <strong>ખુબ જ ઉપયોગી નીવડશે.  </strong><strong></strong></p>
<p><strong>પ્રશ્ન: વિવેક શું છે?</strong><strong></strong></p>
<p><strong>આપણે અગાઉ આના પર ચર્ચા કરી દીધી છે. સત્ય અને અસત્યને જુદાં પાડવાની ક્ષમતા એટલે વિવેક. જો તમે </strong><strong>મુક્તિનો વૈદિક સિદ્ધાંત લેખમાં વિદ્યા</strong><strong> પર કરેલી ચર્ચા યાદ કરો તો તમને ખ્યાલ આવી જશે કે વિવેક એ વિદ્યા ગ્રહણ કરવાની ક્ષમતા છે. </strong><strong></strong></p>
<p><strong>વિવેકથી વ્યક્તિએ મનન દ્વારા આત્મનિરીક્ષણ કરી સ્વયમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આના માટે ઋષિ મુનિઓએ આપણને નીચેના ચાર મુદ્દાઓ આપ્યા છે. </strong><strong>(જો તમને આ મુદ્દાઓ સમજવા મુશ્કેલ લાગતા હોય તો વાંધો નહિ. આ જ્ઞાન ગોખવાથી નહિ પણ અભ્યાસ કરવાથી આપમેળે જ સમજમાં આવી જશે.)  </strong><strong></strong></p>
<p><strong><span style="text-decoration: underline;">પંચકોષ (આત્મા પરના પાંચ સ્તરો)</span></strong><strong></strong><strong><span style="text-decoration: underline;"> </span></strong></p>
<p>“આત્મા(હું)” કે જે આપણાથી અલગ છે તેની ઉપર પાંચ સ્તરો છે.</p>
<p><strong>અન્નમય કોષ</strong> – ચામડી, માંસ અને હાડકાનું બનેલું બાહ્ય શરીર.</p>
<p><strong>પ્રાણમય કોષ</strong> – પ્રાણવાયુના અવરજવરની માટે જવાબદાર વ્યવસ્થા. આમાં ૧૦ પ્રકારના પ્રાણનો સમાવેશ થાય છે. હમણાં આપણે આના પર વધારે ઊંડાણમાં ચર્ચા નહિ કરીએ.</p>
<p><strong>મનોમય કોષ</strong> –  મન, અહં, બોલવાની, સમજવાની, ઉત્સર્જંન અને પ્રજનન જેવા કાર્યો કરવાની સહજ શક્તિ.</p>
<p><strong>વિજ્ઞાનમય કોષ</strong> – બુદ્ધિ, ચિત્ત(સ્મરણશક્તિ), દ્રષ્ટિ, શ્રવણ-શક્તિ, સ્પર્શ, સુગંધ અને સ્વાદ માણવાની સહજ શક્તિ.</p>
<p><strong>આનંદમય કોષ</strong> – આનંદની અનુભુતી, લાગણીઓ.</p>
<p>આપણે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આત્મા આ પાંચેય સ્તરોથી કેવી રીતે અલગ છે અને ઈશ્વર આ સ્તરોને આત્મા સાથે કેવી રીતે એકીકૃત કરે છે કે જેથી કરીને આત્મા સતત અને કાર્યક્ષમ રીતે પ્રવૃત્તિઓ કરતી રહે. અને આપણે એ પણ સમજવું જોઈએ કે આ જ્ઞાન અને પદ્ધતિઓનો મોક્ષ મેળવવા માટે કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ.</p>
<p><strong><span style="text-decoration: underline;">ત્રણ અવસ્થાઓ  </span></strong><strong></strong></p>
<p><strong>જાગૃત અવસ્થા(</strong><strong>Alert</strong><strong>), </strong><strong></strong></p>
<p><strong>સ્વપ્ન અવસ્થા(</strong><strong>Dream</strong><strong>) અને </strong><strong></strong></p>
<p><strong>સુષુપ્તિ અવસ્થા(</strong><strong>Sleep</strong><strong>) </strong><strong></strong></p>
<p><strong><span style="text-decoration: underline;">ચાર શરીર </span></strong><strong></strong></p>
<p>૧. <strong>સ્થૂળ શરીર(</strong><strong>Gross Body</strong><strong>)</strong> – જેને આપણે જોઈ શકીએ છીએ તે શરીર. આ શરીર મૂળભૂત પાંચ તત્વોનું – અગ્નિ, વાયુ, આકાશ, પાણી અને પૃથ્વી – બનેલું છે.</p>
<p>૨. <strong>સુક્ષ્મ શરીર(</strong><strong>Subtle Body</strong><strong>)</strong> – આ શરીર પાંચ મહાપ્રાણ, પાંચ સુક્ષ્મભૂત( 5 subtle forms of Nature), પાંચ ઇન્દ્રિય શક્તિઓ, મન અને બુદ્ધિ નું બનેલું હોય છે. તે હંમેશા આત્મા સાથે જ રહે છે અને મૃત્યુનાં પછી બીજા જન્મમાં પણ આત્મા સાથે રહે છે. જયારે સ્થૂળ શરીર મૃત્યુ પામે છે ત્યારથી જ આત્મા બીજા જન્મમાં મોક્ષ તરફ આગળ વધવાની તેની ક્રિયામાં આ શરીરનો ઉપયોગ કરે છે.</p>
<p>આમ આ સુક્ષ્મ શરીરનો અમુક ભાગ પ્રકૃતિનો બનેલો હોય છે અને અમુક ભાગ આત્માની સહજ લાક્ષણીકતાઓનો બનેલો હોય છે. મુક્તિ સમયે આ શરીરમાંથી પ્રકૃતિનો ભાગ અલગ થઇ જાય છે અને માત્ર આત્માની સહજ લાક્ષણીકતાઓ જ બાકી રહે છે. આમ મુક્તિ અવસ્થામાં આત્મા માત્ર તેના સંકલ્પથી (Will) જ કાર્ય કરે છે. આત્મા માટે આ ખુબ જ કાર્યક્ષમ અવસ્થા છે.</p>
<p>૩. <strong>કારણ શરીર(</strong><strong>Causal Body</strong><strong>)</strong> – આ ગાઢ નિંદ્રા માટે જવાબદાર છે. આ શરીર પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું હોય છે અને બધી આત્માઓ માટે એક સરખું જ હોય છે.</p>
<p>૪. <strong>તુર્ય શરીર(</strong><strong>Superior Body</strong><strong>)</strong> – આ શરીર આપણને ઈશ્વર સાથે જોડવા માટે ઉપયોગી છે અને ઈશ્વરીય આનંદમાં પ્રવેશ આપે છે. મુક્તિ અવસ્થામાં આ શરીર આત્મા સાથે રહે છે અને ઈશ્વરીય સુખનો શ્રેષ્ઠત્તમ આનંદ માણે છે.</p>
<p><strong>પણ આ બધું જ જડ છે અને આત્માથી અલગ છે. </strong><strong></strong></p>
<p>જયારે ઈશ્વર આ બધાને આત્મા સાથે જોડે છે ત્યારે આ બધું જ કાર્યરત બને છે. વિવેકથી વ્યક્તિ આ બધી જડ વસ્તુઓથી અલગ એવી તેની સાચી ઓળખને સમજી શકે છે. આથી વ્યક્તિએ, આત્મા કે જે આ બધાની મુખ્ય વાહક છે, તેની શુદ્ધિ માટે જ કાર્ય કરવા જોઈએ.</p>
<p>જયારે વ્યક્તિ આ બધું સમજે છે ત્યારે તે ઈશ્વરના માર્ગદર્શન રૂપી આત્માના અવાજને સમજી શકે છે. જયારે પણ આત્મા કાર્ય કરવા માટે ઉપર જણાવેલી રીતોનો ઉપયોગ કરે છે ત્યારે આત્માનો અવાજ તેને માર્ગદર્શન આપતો રહે છે. જયારે આત્મા સત્કર્મ કરે છે ત્યારે ખુશી, નીડરતા, ઉત્સાહ વગેરે અનુભવે છે. અને જયારે તે પાપકર્મ કરે છે ત્યારે તે શંકા, ડર અને શરમ અનુભવે છે. આ ઈશ્વર દ્વારા સતત અપાતું માર્ગદર્શન જ છે. જે વ્યક્તિ આ ને અનુસરે છે તે આ જ ક્ષણથી મુક્તિ સુધી અપાર આનંદ અનુભવે છે. અને જે વ્યક્તિ આ ને અનુસરતો નથી તે બંધન અને દુ:ખ મેળવે છે.</p>
<p><strong>આ બધું પુનરાવર્તન થતું હોય તેમ લાગે છે. પરંતુ અપાર આનંદ મેળવવા માટેની બધી રીતો માટેની આ ચાવી છે. આથી આનું પુનરાવર્તન થયા કરે તે યોગ્ય જ છે. </strong><strong></strong></p>
<p><strong>આ જ પ્રમાણે વ્યક્તિએ આત્મા, ઈશ્વર, પ્રકૃતિ અને આ ત્રણેનો એકબીજા સાથેનો સંબંધ સમજી તે મુજબ કાર્ય કરવું જોઈએ. વ્યક્તિએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ, આ જ્ઞાનનું વ્યવહારમાં આચરણ કરવું જોઈએ અને ચિંતન કરી તેની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ. આ મુક્તિ માટેના માળખા</strong>નો પહેલો ભાગ બનાવે છે.  <strong>     </strong><strong></strong></p>
<p><strong>પ્રશ્ન: વૈરાગ્ય શું છે?</strong><strong></strong></p>
<p>જે કઈપણ ક્ષણિક છે, અશુદ્ધ છે, અચેત છે, દુઃખનું કારણ છે તેને મેળવવાની ઈચ્છા ન રાખીને ઉત્સાહ પૂર્વક જે કાયમી છે, શુદ્ધ છે, સચેત છે અને અપાર આનંદનું કારણ છે તેને વિવેક દ્વારા મેળવવાનો સંકલ્પ એટલે <strong>વૈરાગ્ય.</strong></p>
<p><strong>પ્રશ્ન: </strong><strong>શષ્ટ સંપતિ(</strong><strong>Shatak Sampatti</strong><strong>) શું છે</strong><strong>?</strong><strong></strong></p>
<p>વિવેક અને વૈરાગ્ય પછી વ્યક્તિએ આ ૬ સિદ્ધાંતોને આધાર બનાવી કર્મો કરવા જોઈએ. વાસ્તવમાં જે વ્યક્તિ પાસે આ ૬ રત્નો છે તે ખુબ ધનિક છે અને જે વ્યક્તિ પાસે આ ૬ રત્નો નથી પરંતુ બીજા પથ્થરના રત્નો હોવાની બડાઈ હાંકે છે, કે જે તેના મૃત્યુ પછી તેની પાસે રહેવાના નથી, તે વ્યક્તિ ખુબ જ દુર્ભાગ્યશાળી છે. આથી આ ૬ રત્નોને સમજી તેને હમણાં જ તમારા જીવનમાં ગ્રહણ કરો!</p>
<p>૧. <strong>સામ (</strong><strong>Shama</strong><strong>) </strong> – આત્મા અને બુદ્ધિને અધર્મથી(મુક્તિ તરફ ન લઇ જતા કાર્યો) ધર્મ (સત્કર્મો) તરફની કેળવણી.</p>
<p>૨. <strong>દામ (</strong><strong>Dama</strong><strong>) </strong> – ઇન્દ્રિયો અને અંગો દ્વારા પાપકર્મોનો(મુક્તિ તરફ ન લઇ જતા કાર્યો જેવા કે વાસના, દંભ, અધમતા, ધ્રુણા. હતાશા વગેરે) ત્યાગ અને આત્મ-સંયમ, શાંતિ, લાગણી જેવા સત્કર્મોની કેળવણી.</p>
<p>૩. <strong>ઉપ-રતી</strong> (<strong>Uparati</strong><strong>)</strong> – પાપી, કપટી, અનૈતિક લોકોથી દૂર રહેવું.</p>
<p>૪. <strong>તિતિક્ષા</strong> (<strong>Titiksha</strong><strong>) </strong> – ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિની ઈચ્છા વિના, હાની, માન-અપમાન વગેરેથી વિચલિત થયા વગર મુક્તિ મેળવવા માટેના માર્ગ પર અડગ રહેવું.</p>
<p>૫. <strong>શ્રદ્ધા</strong><strong> </strong><strong>(</strong><strong>Shraddha</strong><strong>)</strong> – વિવેક દ્વારા મૂલ્યાંકન કર્યા પછી આત્માના અવાજમાં, વેદોની વિદ્વતામાં અને બીજા સાચા પુસ્તકો અને સાચા લોકોમાં સંપૂર્ણ શ્રદ્ધા હોવી. શ્રદ્ધાનો અર્થ આંધળી માન્યતા એવો નથી પરંતુ સત્યનું જ્ઞાન થયા પછી તેની તરફ ઉત્સાહ પૂર્વક આગળ વધવું એવો થાય છે. <strong>બિનજરૂરી શંકાઓ એ વિનાશની નિશાની છે.</strong> ભલેને તમને અંતિમ લક્ષ્ય અંગે સ્પષ્ટતા ન હોય તો પણ તમારે તે લક્ષ્ય મેળવવા માટેના રસ્તાઓ અને તેના માટે જરૂરી એવા કાર્યોને શંકાની નજરે ન જોવા જોઈએ. કારણ કે અંતિમ લક્ષ્ય તરફ લઇ જતા આ રસ્તાઓ અને કાર્યો પણ ખુબ જ લાભદાયી છે. જયારે આપણે પ્રાથમિક શાળામાં હોઈએ છીએ ત્યારે આપણને સ્નાતક બન્યા પછી આપણી કારર્કીર્દી કેવી હશે તેનું જ્ઞાન હોતું નથી. પણ એનો અર્થ એ કે નથી આપણે પ્રાથમિક શાળામાં પ્રમાણીકતાથી અભ્યાસ કરવો ન જોઈએ.</p>
<p>૬. <strong>સમાધાન(</strong><strong>Samadhan</strong><strong>)</strong> –મનના નિયંત્રણ માટે પતંજલિ યોગના ૮ સ્તરીય રસ્તાઓ.</p>
<p><strong>પ્રશ્ન: મુમુકશુત્વ(</strong><strong>Mumukshutva</strong><strong>) – મુક્તિ મેળવવાની તીર્વ ઈચ્છા શું છે? </strong><strong></strong></p>
<p>જે વ્યક્તિએ તેના વિવેક અને બુદ્ધિનો થોડો પણ સાચો ઉપયોગ કર્યો છે તેના માટે મુક્તિ સિવાયની બધી જ ઇચ્છાઓ નિરર્થક છે. પરંતુ મુક્તિ માટેની તીર્વ ઈચ્છાને દ્દઢતાપૂર્વક વળગી રહેવું ખુબ જ જરૂરી છે. મુક્તિ માટેની આ તીર્વ ઈચ્છા મુક્તિ-અભિલાષીના દરેકેદરેક વિચારો અને કાર્યોને બળ પ્રદાન કરે છે. આથી જેમ ભર ઉનાળામાં ઘણા દિવસો સુધી ભૂખ્યા અને તરસ્યા માણસને ભોજન અને પાણીની તીર્વ ઈચ્છા હોય છે તેમ આપણને પણ મુક્તિ માટેની આવી જ તીર્વ ઈચ્છા હોવી જોઈએ.</p>
<p>માનીલો કે કોઈ વ્યક્તિ પાણીમાં તેનું માથું થોડી વાર ડુબાડી રાખે છે. આમ થવાથી તે વ્યક્તિને શ્વાસ લેવાની ઈચ્છા સિવાય આ દુનિયામાં કંઈ જ મેળવવાની ઈચ્છા બાકી રહેતી નથી. આમ જો વ્યક્તિને મુક્તિ માટે આવી જ ઈચ્છા હોય તો તેને જરૂરથી મુક્તિ મળે છે. ઈશ્વરીય આનંદ માટેના દ્વાર તેના માટે તરત જ ખુલે છે.</p>
<p>મુમુકશુત્વ આત્માને એટલું બળ આપે છે કે તે બીજા લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. ભુખ, તરસ અથવા તો ગૂંગળામણ એ તો આત્માને દુ;ખ આપે છે. પરંતુ મુમુકશુત્વ આત્માને કલ્પી ન શકાય તેવો આનંદ આપે છે. આ વિશ્વમાં મુમુકશુત્વ પોતે જ એક અદ્દભુત અવસ્થા છે. અને તેનું નિર્દિષ્ટ સ્થાન(destination) તેનાથી પણ વધારે અદ્દભુત છે.</p>
<p>આને <strong>“</strong><strong>તક ઝડપવાની ટેવ</strong><strong>”</strong>, કે જેની આપણે અગાઉ ચર્ચા કરી, કહેવાય છે.</p>
<p><strong>પ્રશ્ન: મારી રાહત ખાતર તમે આને સારાંશમાં કહેશો?</strong><strong></strong></p>
<p>મુક્તિ મેળવવા માટેની સુવ્યવસ્થિત યોજનાને કંપનીની કોઈ યોજનાની જેમ લખીએ તો તે નીચે પ્રમાણે લખી શકાય:<strong></strong></p>
<p><strong>દૂરંદેશી(</strong><strong>Vision</strong><strong>)</strong> – ઈશ્વર કે જે પરમ આનંદનો સ્ત્રોત્ર છે તેના અનંત આનંદમાં પ્રવેશ મેળવવો.</p>
<p><strong>લક્ષ્ય(</strong><strong>Mission</strong><strong>) </strong>– બધા જ દુ:ખો માંથી મુક્ત થઇ આ જ ક્ષણેથી પરમ આનંદને પામવો.</p>
<p><strong>યોગ્યતા(</strong><strong>Eligibility</strong><strong>)</strong><strong> – ઉપર જણાવ્યા પ્રમાણે વ્યક્તિ </strong>વિવેક, વૈરાગ્ય, શષ્ટ સંપતિ અને મુમુકશુત્વ ધરાવતો હોવો જોઈએ.</p>
<p><strong>કળા કે રીત(</strong><strong>Strategy</strong><strong>)</strong> – વેદોમાં જણાવેલ મુક્તિ મેળવવા માટેની રીતોને સમજીને તે પ્રમાણે ઉદ્યમશીલતાથી કાર્યો કરવા.</p>
<p><strong>પ્રશ્ન: આ ગહન વિષયના સિદ્ધાંતને યોગ્ય રીતે હું કેવી રીતે સમજી શકું?</strong><strong></strong></p>
<p>આ સિદ્ધાંતને વ્યવસ્થિત રીતે સમજવા Shravan Chatushtaya ની રીત અથવા તો ૪ સ્તરીય રીતની સમજ કેળવવી જરૂરી છે. કોઈપણ વિષયના અભ્યાસ માટે આ રીતો ઉપયોગી છે પરંતુ મુક્તિ જેવા આત્મ-સહજ વિષયને સમજવા માટે આ રીતોનો ઉપયોગ વધારે યોગ્ય છે.</p>
<p><strong>શ્રવણ(</strong><strong>Shravana</strong><strong>)</strong> – વિષયને કોઈપણ પ્રકારની ખલેલ વગર ખુબ જ ધ્યાનથી સાંભળવો કે વાંચવો.</p>
<p><strong>મનન(</strong><strong>Manana</strong><strong>)</strong> – સાંભળી કે વાંચીને જે કઈપણ ગ્રહણ કર્યું છે તેનું વિશ્લેષણ કરવું. જો કોઈ શંકા હોય તો તેની ચોખવટ થવી જોઈએ. શ્રવણ અને મનન એક સાથે જ ચાલતા રહે છે. વ્યક્તિએ જેટલું વિશ્લેષણ કરી શકે તેટલું જ વાંચવું કે સાંભળવું જોઇએ. નહિ તો પછી લોકો આને વધારે મહત્વ નહિ આપે.</p>
<p><strong>નીદીધ્યાસન (</strong><strong>Nididhyasan</strong><strong>)</strong> -ધ્યાન અવસ્થામાં જેનો પણ અભ્યાસ કર્યો છે કે વિશ્લેષણ કર્યું છે તેનું ચિંતન કરવું. આના માટે મન નિયંત્રણની જરૂર પડે છે. અને મન નિયંત્રણ ઉપર જણાવેલા ૪ ભાગોના અભ્યાસથી સરળ બને છે. આમ થવાથી એક “અનુભૂતિ” ઉત્પન્ન થાય છે અને વિષય ઊંડાણમાં સમજાય છે.</p>
<p><strong>સાક્ષાત્કાર(</strong><strong>Sakshatkar</strong><strong>)</strong> – ઉપર જણાવેલા ત્રણ મુદ્દાઓની ઊંડી સમજ અને તેનું વ્યવહારિક જીવનમાં આચરણ.</p>
<p><strong>પ્રશ્ન: મુક્તિ મેળવવા માટેની બીજી કોઈ ઉપયોગી રીતો?</strong><strong></strong></p>
<p>૧. ઉપર જણાવેલી રીતો અને સિદ્ધાંતોને બીજા સાપેક્ષથી સમજવા અને અભ્યાસ કરવા માટે પતંજલિ યોગનો(અમે અહી યોગના નામ પર કરાવવામાં આવતી કસરતો અને શ્વાસ નિયંત્રણની રીતોની વાત નથી કરતા) અભ્યાસ કરો. અમે બીજી કોઈ લેખોની શ્રેણીમાં આના પર વધારે ચર્ચા કરીશું.</p>
<p>૨. તમોગુણથી(ક્રોધ, અશુદ્ધ વિચારો, આળસ, નિષ્ક્રિયતા) અને રજોગુણથી(ઈર્ષા, વાસના, ખોટો અહં, દ્વેષ) દુર રહો અને સત્વગુણને(શાંતિ, મિત્રતા, શુદ્ધિ, નીડરતા, બુદ્ધિ, કર્મયોગ) અપનાવો.</p>
<p>૩. આનંદી લોકો સાથે મિત્રતા સાંધો, માનસિક પીડાથી પીડાતા લોકો પ્રત્યે દયા રાખો અને તેમની મદદ કરો, કર્તવ્યનિષ્ઠ ઉમદા લોકો માટે ખુશ રહો અને દુષ્ટ લોકો પ્રત્યે ન તો દ્વેષ રાખો કે ન તો લાગણીનો ભાવ રાખો. માત્ર તેઓની દુષ્ટતા દુર કરવા માટે કાર્યો કરો.</p>
<p>૪. મન નિયંત્રણની શક્તિ ખુબ જ અદ્દભુત છે અને સામાન્ય લોકો આ શક્તિનો ૧% જેટલો ભાગ પણ મેળવી શકતા નથી. મુક્તિ માટે વ્યક્તિએ દિવસમાં ઓછામા ઓછા ૨ કલાક ધ્યાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ વધારે વિવેકી બને છે અને તેની ઈચ્છાશક્તિ વધે છે. ધ્યાન પર વધારે માહિતી મેળવવા માટે “ચાલો વૈદિક પ્રાર્થના શીખીએ” લેખ અને પતંજલિ યોગનો સંદર્ભ કરો. (જો ૨ કલાક બહુ વધારે લાગતા હોય તો તમારી યોગ્યતા પ્રમાણે (ઓછામાઓછી ૧૫ મીનીટ સુધી) ધ્યાન કરવાનું શરું કરો અને પછી ધીમે ધીમે તેનો સમય વધારતા જાઓ. પ્રયત્નથી પરિપૂર્ણ બનાય છે. પરંતુ ધ્યાન કરવું એ કોઈ યાંત્રિક પ્રક્રિયા નથી. આથી કેટલું સારું ધ્યાન કરો છે તે મહત્વનું છે અને કેટલી વાર કરો છો તે નહિ.)</p>
<p>૫. મુક્તિ આપણી આજુબાજુની દુનિયા સાથે એકતા જાળવી રાખવાથી મળી શકે છે. એકાંતવાસમાં જઈ મુક્તિ મેળવવાનો પ્રયાસ કરવો એ મૂર્ખતા છે. આથી ઉપર જણાવેલી રીતોનો ઉપયોગ કરી સમાજ અને વિશ્વમાં પરીવર્તન લાવવા માટે સચેત રીતે કર્યો કરો. તમારી કુશળતાના ઉપયોગ માટે આવા પડકારોને ઝીલો. અને અન્યાય, ગુન્હાઓ અને દેશ અને માણસાઈના દુશ્મનો સામે લડો.</p>
<p>૭. તમારી જાતને મર્યાદિત ન રાખી વધારે મજબુત બનો કે જેથી આ વિશ્વ સામે આવતા મોટામાં મોટા પડકારોને ઝીલી શકો. પરંતુ તમારી લડાઈની પસંદગી હોશિયારીથી કરો. હોશિયાર એવો મુક્તિ-અભિલાષી વ્યક્તિ બધું જ કરવાનો પ્રયત્ન કરતો નથી. પણ તે તેના કાર્ય ક્ષેત્રની પસંદગી પરિસ્થિતિની માંગણી અનુસાર અને તેની પ્રકૃતિ, વૃતી અને ક્ષમતા અનુસાર કરે છે. પછી તે તેની ક્ષમતા વધારીને અને અભ્યાસ અને મન નિયંત્રણ દ્વારા તેની પ્રકૃતિ અને વૃતીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરતા શીખીને વધારે મોટા પડકારોનો સામનો કરતો જાય છે. અને અંતે તે “સમગ્ર માનવજાતિ ઉમદા બને( Krinvanto Vishwamaryam)!” એવી પ્રાર્થના કરી તેના લક્ષ્ય તરફ આગળ વધતો જાય છે.</p>
<p>આપણે એ સમજ્યા કે આપણે, એટલેકે આત્માઓ, ચેતન અને શાશ્વત છે. આપણે મન, બુદ્ધી, ઇન્દ્રિયો, કાર્યઅંગો અને આપણી આજુબાજુની બધી જ વસ્તુઓથી અલગ છીએ. આપણો માત્ર ઈશ્વર સાથે જ શાશ્વત સંબંધ છે. માત્ર ઈશ્વર જ આનંદનો સ્ત્રોત્ર છે. જયારે આપણને આપણી આ સાચી ઓળખ સમજાય છે અને આપણે તે પ્રમાણે કાર્યો કરવાનું શરું કરીએ છીએ ત્યારે આપણને તરત જ સુખ, આનંદ, આત્મવિશ્વાસ, ઉત્સાહ, સિદ્ધિ મળવાનું શરું થઇ જાય છે અને વિશ્વને ચકિત કરી દે તેવા કાર્યો આપણે કરીએ છીએ. અને પછી સમાજ અને વિશ્વના પડકારોનો ઉપયોગ આપણે આપણી ક્ષમતા વધારવા માટે કરીએ છીએ અને આ ક્રિયામાં વધારે અને વધારે આનંદ મેળવતા જઈએ છીએ!</p>
<p>જ્યારથી તમે આ મુસાફરીની શરૂઆત કરો છો ત્યારથી જ આ પ્રક્રિયા શરું થઇ જાય છે. તો પછી તમે શાની રાહ જોઈ રહ્યા છો! હમણાંથી જ અને હંમેશને માટે આનંદના મોતી પ્રદાન કરતું રહે તેવું દુનિયામાં આના સિવાય બીજું કરવા યોગ્ય કઈ નથી!</p>
<p>આ ક્રિયા એ જ રામ અને શ્રી કૃષ્ણ જેવા આદર્શ મહાપુરુષો બનાવ્યા છે. તમારામાં રહેલા આવા આદર્શ મહાપુરુષોને હમણાં જ બહાર લાવો અને આ ક્રિયાનો આનંદ માણો!</p>
<p>&nbsp;</p>
<p><em><strong>આના સિવાય બીજો કોઈ રસ્તો નથી!</strong></em><strong><em></em></strong></p>
<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=5iVv3R6ViWo:UA-LLhbth5A:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?d=yIl2AUoC8zA" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=5iVv3R6ViWo:UA-LLhbth5A:-BTjWOF_DHI"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=5iVv3R6ViWo:UA-LLhbth5A:-BTjWOF_DHI" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=5iVv3R6ViWo:UA-LLhbth5A:V_sGLiPBpWU"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=5iVv3R6ViWo:UA-LLhbth5A:V_sGLiPBpWU" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=5iVv3R6ViWo:UA-LLhbth5A:qj6IDK7rITs"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?d=qj6IDK7rITs" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=5iVv3R6ViWo:UA-LLhbth5A:gIN9vFwOqvQ"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=5iVv3R6ViWo:UA-LLhbth5A:gIN9vFwOqvQ" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=5iVv3R6ViWo:UA-LLhbth5A:wfQkynJIu7c"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=5iVv3R6ViWo:UA-LLhbth5A:wfQkynJIu7c" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/Agniveer/~4/5iVv3R6ViWo" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://agniveer.com/6583/happiness-hinduism-vedas-gu/feed/</wfw:commentRss>
		<slash:comments>9</slash:comments>
		<feedburner:origLink>http://agniveer.com/6583/happiness-hinduism-vedas-gu/?utm_source=rss&amp;utm_medium=rss&amp;utm_campaign=happiness-hinduism-vedas-gu</feedburner:origLink></item>
		<item>
		<title>Learn Sanskrit Month 17</title>
		<link>http://feedproxy.google.com/~r/Agniveer/~3/ncKAm7gVaV4/</link>
		<comments>http://agniveer.com/6568/learn-sanskrit-month-17/#comments</comments>
		<pubDate>Mon, 23 Apr 2012 03:38:07 +0000</pubDate>
		<dc:creator>Agniveer</dc:creator>
				<category><![CDATA[Sanskrit]]></category>

		<guid isPermaLink="false">http://agniveer.com/?p=6568</guid>
		<description><![CDATA['Sanskrit for beginners' Lessons for Month 17]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://cdn.agniveer.com/wp-content/uploads/2010/12/sanskrit.jpg"><img class="alignleft size-medium wp-image-3221" title="sanskrit" src="http://cdn.agniveer.com/wp-content/uploads/2010/12/sanskrit-300x220.jpg" alt="" width="300" height="220" /></a>Seventeenth installment of the course.</p>
<p>Routine reiteration:</p>
<p>a. Do not get too bogged down by grammar and usage while you learn Sanskrit. Often Sanskrit is considered to be all about mugging up lots of declensions and conjugations and this fears off most students. Instead take is as a natural language. Feel free to make the most blatant grammatical errors so far you are able to convey your message. Develop a feel for the language instead of thinking about grammar.</p>
<p>How did we learn Hindi or English or our mother tongue? Did we learn grammar first or language first? And do we speak these languages in a grammatically correct fashion even today? Why burden Sanskrit with overdose of grammar in very beginning then?</p>
<p>Simply start talking on every other thing in Sanskrit and enjoy the funny pronunciations you make or blatant errors you make in grammar. Have a laugh on that and simply continue. Soon you will develop a natural grip over the language and grammar will be automatically taken care of.</p>
<p>b. Try using Sanskrit words even in your mother language. After all Sanskrit is the mother of all languages. Let the children associate with their Mom and have their foundations strengthened! And in process, your road to mastery of Sanskrit will also be traversed faster.</p>
<p>c. Download a copy of <a href="../?p=2045" target="_blank">Introduction to Vedas (Hindi) from http://agniveer.com/2045/introduction-to-vedas/</a> if you know Hindi. This is an amazing text not only to understand Vedic concepts but learn Sanskrit naturally. Because most sections of the book are presented in very simple Sanskrit as well as Hindi. In some sections there are deviations in Sanskrit and Hindi message and it would be a good idea to explore those areas and form the right opinion!</p>
<p>Download: <a href="http://cdn.agniveer.com/wp-content/uploads/2012/04/Sanskrut-Lesson-62-to-64-Month-17.pdf">Sanskrut Lesson 62 to 64 &#8211; Month 17</a></p>
<p>For supplements, download from <a href="http://www.chitrapurmath.net/sanskrit/supplements_rev.asp" target="_blank">http://www.chitrapurmath.net/sanskrit/supplements_rev.asp</a></p>
<p><em>Source of Lessons &#8211; Sri Chitrapur Math http://chitrapurmath.net</em></p>
<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=ncKAm7gVaV4:ns72GuLmrCE:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?d=yIl2AUoC8zA" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=ncKAm7gVaV4:ns72GuLmrCE:-BTjWOF_DHI"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=ncKAm7gVaV4:ns72GuLmrCE:-BTjWOF_DHI" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=ncKAm7gVaV4:ns72GuLmrCE:V_sGLiPBpWU"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=ncKAm7gVaV4:ns72GuLmrCE:V_sGLiPBpWU" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=ncKAm7gVaV4:ns72GuLmrCE:qj6IDK7rITs"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?d=qj6IDK7rITs" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=ncKAm7gVaV4:ns72GuLmrCE:gIN9vFwOqvQ"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=ncKAm7gVaV4:ns72GuLmrCE:gIN9vFwOqvQ" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=ncKAm7gVaV4:ns72GuLmrCE:wfQkynJIu7c"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=ncKAm7gVaV4:ns72GuLmrCE:wfQkynJIu7c" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/Agniveer/~4/ncKAm7gVaV4" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://agniveer.com/6568/learn-sanskrit-month-17/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
	
		<series:name><![CDATA[Sanskrit Lessons]]></series:name>
	<feedburner:origLink>http://agniveer.com/6568/learn-sanskrit-month-17/?utm_source=rss&amp;utm_medium=rss&amp;utm_campaign=learn-sanskrit-month-17</feedburner:origLink></item>
		<item>
		<title>Shahrukh Khan and VIP Syndrome</title>
		<link>http://feedproxy.google.com/~r/Agniveer/~3/76mhR4o4xkI/</link>
		<comments>http://agniveer.com/6558/shahrukh-khan-and-vip-syndrome/#comments</comments>
		<pubDate>Thu, 19 Apr 2012 04:19:55 +0000</pubDate>
		<dc:creator>Agniveer</dc:creator>
				<category><![CDATA[Contemporary Issues]]></category>
		<category><![CDATA[Guest Column]]></category>

		<guid isPermaLink="false">http://agniveer.com/?p=6558</guid>
		<description><![CDATA[When shall we stop making fuss over non-VIPs who speak the lines written and thought of by others? An Article on Film Actor Shah Rukh Khan. Visit to USA in 75 Minutes - VIP Syndrome, A Bane For India. Specially authored by Shri Joginder Singh, IPS, ex-CBI Director.]]></description>
			<content:encoded><![CDATA[<p><strong><em><a href="http://cdn.agniveer.com/wp-content/uploads/2012/04/humiliation.jpg"><img class="alignnone size-medium wp-image-6560" title="Film Actor Humiliated" src="http://cdn.agniveer.com/wp-content/uploads/2012/04/humiliation-300x225.jpg" alt="" width="300" height="225" /></a></em></strong></p>
<p><strong><em>This special feature is written by Shri Joginder Singh, IPS, ex-CBI Director, India.  We are touched by his mail where he reiterated his desire to have the &#8220;truth out&#8221;.</em></strong></p>
<p>Funny is the word which aptly fits the antics and tantrums the Government of India, throws, on trivialities. A film actor, was detained at New York airport sometimes back and this time in April, 2012, at an airport close to New York.. The Government has called the film artist a VIP, who according to it, literally should have the run of any country. I thought I should look up as to what the VIP as in the Indian senses stands for. I found the following interesting interpretations of the word;</p>
<p>Very Important Person</p>
<p>Visually Impaired Person</p>
<p>Value Improving Practice</p>
<p><strong>Very Impatient Person</strong></p>
<p>Verification Integration Plan</p>
<p><strong>Very Idiotic Person</strong></p>
<p><strong>Vanity Is Perfection</strong></p>
<p><strong>Vulnerable Infants Program</strong></p>
<p>Video Instructional Program</p>
<p>Very Intelligent Person</p>
<address><strong>(We are not sure in which of the above VIP categories does this film actor fit. But definitely it is not the first and the last&#8230;Editors)</strong></address>
<p>A film artist waiting for 75 minutes, at the airport, for his clearance, and it appeared to the Government of India, as if Heaven had fallen. Incidentally, neither his work, nor his job exposes him to any security threat or any danger to his life. <strong>Suddenly, how a person working in film industry becomes a VVVVVIP, when there are umpteen number of businessmen, industrialists, builders or civil servants doing much more important work?</strong></p>
<p>How has he suddenly become a VIP in the eyes of the Government of India, which has gone overboard to take up his case of some 75 minutes delay for entry into USA?</p>
<p>Where ever I have gone abroad, I have scrupulously avoided going even near the Indian Embassy, because the impression, with a few exceptions, all Embassies give is that if you have any problem, solve yourself or go to hell on your own.</p>
<p>Except for an unhelpful and rarely helpful receptionist, you cannot get past him or her to see or speak to somebody higher in the hierarchy in the missions.</p>
<p>Incidentally, when you go to other countries, you have to follow their procedures. <strong>Has any body ever checked as to how long it takes to enter our country, even with a valid visa and how long it takes Indians on Indian Passport to clear all the formalities, even in India?</strong></p>
<p>Why are we paranoid about the position we hold? In this Government is guilty of pampering the film artist.</p>
<p>To show that the person in question is an International Celebrity is a travesty of the facts. He may be known in India or where Indian Population lives. But if I were to ask, anybody as to who is the top Hero or Heroine Of USA or UK or France, or Pakistan, or Sri Lanka or Malaysia or Thailand, or of other countries, answer would be a fumble or I do not know.</p>
<p>Every country is free to adopt any system to safeguard its security, and if it does not suit anybody, he or she need not visit those States or Nations. The External Affairs Ministry has patted its back, that its officials got him cleared in 75 Minutes!</p>
<p><strong>It is a shame, that Indian Authorities, would go to this extent to help a film artist, where as I am aware of the facts, how Indians abroad are harassed abroad by the same missions.</strong> In one case, an Indian in Canada, who wanted to visit India, to see his ailing mother was denied visa, despite my pointing it to the External Affairs Minister.</p>
<p>What point is the Ministry trying to prove is not clear? <strong>Does it want to convey that it takes up the causes of every Indian or of a select group or community or religion?</strong></p>
<p><strong>It appears that instead of serving all the Indians, Indian Missions are out only to rescue a select group or type of people.</strong></p>
<p>What is wrong, if before the entry to USA, its officials wish to verify the credentials of the visitors or people going out? I myself have faced this problem in our own country, as name Joginder Singh is Common to all types of criminals including terrorists or wanted people. I have patiently waited till I am cleared.</p>
<p><strong>If the name of the film artist is similar to any terrorists, it is natural for the USA to have verified it.</strong> It is because, of the stringent security measures, that USA has not allowed, any terrorist incident to take place, in that country, after 9/11. On the contrary, terrorists have struck at will, in Delhi, Mumbai, Jaipur, Ahmedabad, Surat, Bangalore and many other places, because of either no policy or policy of <strong>willing to strike but afraid to wound</strong>.</p>
<p>It was decent of USA to have apologized, for any inconvenience caused, to the film artist. But it was not really called for, nor is justified, as a courtesy.</p>
<p>USA has denied religious profiling. Even if it was done, there is nothing wrong with it, <strong>as most of the terrorist attacks are led by the Muslims</strong>.</p>
<p><strong><em>(As a matter of fact 29 out of 30 Most Wanted Terrorists by FBI and all of Most Wanted 50 Terrorists of India are Muslims. All terrorists listed in Reward for Justice program of USA (around 50) are Muslims. They are not merely Muslims, but those who claim that they are indulging in such acts as per inspiration of their Holy Book and to establish their religion as only religion of world&#8230;.Editors)</em></strong></p>
<p>I have seen in the Middle East Muslim countries, very carefully scrutinizing the entrants to their country from Pakistan, for the same reason. It is as much the Right of USA as of India, to regulate the entry of anybody to their country, whether it suits somebody or not.</p>
<p>When in Commerce Ministry, the Secretary of the Ministry had his tale of woe, while leaving India. He told me that every time, he went abroad, he was questioned and his antecedents checked. So to ward off, any such contingency he would write clearly, on the departure and arrival form, as Avtar Singh Gill, IAS, Secretary Ministry of Commerce, Government of India. He said that he had to do as a number of Sikh Terrorists had the name of Avtar Singh.</p>
<p>Sometimes we have to pay for the sins of our namesakes, and best is to bear and grin, as George Fernandez and Former President APJ Kalam did. If India is slack in controlling the ingress of the terrorists, as the numerous attacks by them have shown, , as well as by Maoists and Naxalites shown, why should we expect USA to follow, what we are doing or not doing. We should not try to appease any body as Churchil rightly said; <strong>“An appeaser is one who feeds a crocodile —- hoping it will eat him last”</strong>.</p>
<p>I can only say that Government should introspect and assess, whether it was worth it to make so much fuss, on a <strong>Non VIP and a film artist, who speaks the lines written and thought of by others.</strong></p>
<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=76mhR4o4xkI:vRfBGtu1lKc:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?d=yIl2AUoC8zA" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=76mhR4o4xkI:vRfBGtu1lKc:-BTjWOF_DHI"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=76mhR4o4xkI:vRfBGtu1lKc:-BTjWOF_DHI" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=76mhR4o4xkI:vRfBGtu1lKc:V_sGLiPBpWU"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=76mhR4o4xkI:vRfBGtu1lKc:V_sGLiPBpWU" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=76mhR4o4xkI:vRfBGtu1lKc:qj6IDK7rITs"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?d=qj6IDK7rITs" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=76mhR4o4xkI:vRfBGtu1lKc:gIN9vFwOqvQ"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=76mhR4o4xkI:vRfBGtu1lKc:gIN9vFwOqvQ" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=76mhR4o4xkI:vRfBGtu1lKc:wfQkynJIu7c"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=76mhR4o4xkI:vRfBGtu1lKc:wfQkynJIu7c" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/Agniveer/~4/76mhR4o4xkI" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://agniveer.com/6558/shahrukh-khan-and-vip-syndrome/feed/</wfw:commentRss>
		<slash:comments>278</slash:comments>
		<feedburner:origLink>http://agniveer.com/6558/shahrukh-khan-and-vip-syndrome/?utm_source=rss&amp;utm_medium=rss&amp;utm_campaign=shahrukh-khan-and-vip-syndrome</feedburner:origLink></item>
		<item>
		<title>મુક્તિનો વૈદિક સિદ્ધાંત</title>
		<link>http://feedproxy.google.com/~r/Agniveer/~3/Ivt6oBSgo3g/</link>
		<comments>http://agniveer.com/6521/salvation-hinduism-gu/#comments</comments>
		<pubDate>Fri, 13 Apr 2012 12:42:55 +0000</pubDate>
		<dc:creator>Arya Musafir</dc:creator>
				<category><![CDATA[ગુજરાતી Gujarati]]></category>

		<guid isPermaLink="false">http://agniveer.com/?p=6521</guid>
		<description><![CDATA[મોક્ષનો અથવા તો મુક્તિનો વૈદિક સિદ્ધાંત સમજો. અને બધી જ શંકાઓ, ચિંતાઓ અને ભય દૂર કરો!]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://agniveer.com/6521/salvation-hinduism-gu/salvation/" rel="attachment wp-att-6524"><img class="alignleft size-medium wp-image-6524" title="Salvation" src="http://cdn.agniveer.com/wp-content/uploads/2012/03/Salvation-300x252.jpg" alt="" width="300" height="252" /></a>This article is also available in English here <a title="http://agniveer.com/2790/salvation-hinduism/" href="http://agniveer.com/2790/salvation-hinduism/" target="_blank">http://agniveer.com/2790/salvation-hinduism/</a></p>
<p>આ લેખમાં આપણે મુક્તિ એટલે કે મોક્ષના સિદ્ધાંતને સમજીશું. સંપૂર્ણ સમજ મેળવવા માટે, <a title="http://agniveer.com/6029/the-vedic-god-gu/" href="http://agniveer.com/6029/the-vedic-god-gu/" target="_blank">વૈદિક ઈશ્વર, આત્મા </a>અને <a title="http://agniveer.com/6163/vedic-worship-hinduism-gu/" href="http://agniveer.com/6163/vedic-worship-hinduism-gu/" target="_blank">પૂજા</a>, આ ત્રણ લેખ વાંચો.<br />
<strong> પ્રશ્ન: મુક્તિ અથવા</strong><strong> </strong><strong>તો મોક્ષ શું છે</strong><strong>? </strong><strong></strong></p>
<p>મુક્તિનો અર્થ થાય છે સ્વતંત્રતા.</p>
<p><strong>પ્રશ્ન: કેવા પ્રકારની સ્વતંત્રતા</strong><strong>?</strong></p>
<p>દરેક આત્મા તીવ્રપણે જે મેળવવા ઈચ્છે છે એ સ્વતંત્રતા. બીજા શબ્દોમાં કહીએ તો બધા જ પ્રકારના દુઃખ અને પીડામાંથી મુક્તિ.</p>
<p><strong>પ્રશ્ન: આ સ્વતંત્રતા મળ્યા</strong><strong> </strong><strong>પછી શું થાય છે</strong><strong>?</strong><strong> </strong><strong></strong></p>
<p>આ સ્વતંત્રતા મળ્યા પછી આત્મા પરમ આનંદનો અનુભવ કરે છે અને ઈશ્વરની પ્રેરણાં નીચે રહે છે. આ અત્યંત આનંદમય અને સંતોષકારક અવસ્થા છે. ઘણાં લોકો એવું માને છે કે મુક્તિ એ નિંદ્રા જેવી અથવા તો સુષુપ્ત અવસ્થા છે. પરંતુ વાસ્તવમાં મુક્તિ એ નિંદ્રાથી <strong>તદ્દન વિરુદ્ધ</strong> એવી સર્વોત્તમ સ્તરની ચેતનાની અવસ્થા છે.</p>
<p><strong>પ્રશ્ન: પરંતુ ઈશ્વર તો આમેય</strong><strong> </strong><strong>પહેલેથી આપણાંમાં જ વસેલો છે. આથી આપણે</strong><strong> </strong><strong>પહેલેથી જ</strong><strong>  </strong><strong>ઈશ્વરની પ્રેરણાં નીચે રહીએ છીએ.</strong><strong> </strong><strong>તો પછી આ મુક્તિ વિષે</strong><strong>  </strong><strong>એવું તો ખાસ શું છે</strong><strong>? </strong></p>
<p>જો તમે આત્મા અને ઈશ્વર વિષે કરેલી પહેલાંની ચર્ચા યાદ કરો તો આપણે એ નિષ્કર્ષ પર આવ્યા હતા કે આત્મા  પાસે <strong>ઈચ્છા </strong>કરવાની સ્વતંત્રતા હોય છે અને મર્યાદિત જ્ઞાન હોય છે. જેમ જેમ આત્મા તેની <strong>ઈચ્છાશક્તિના</strong> યોગ્ય ઉપયોગથી અજ્ઞાનતા દૂર કરતી રહે છે, તેમ તેમ આત્મા વધારે અને વધારે આનંદ મેળવતી રહે છે અને શ્રુષ્ટિ-સર્જનના ઉદ્દેશની સાથે સુમેળ થઇ કાર્ય કરે છે.  આથી આત્મા દરેક રીતે ઈશ્વરનું  અનુકરણ કરે તે ખુબ જ જરૂરી છે. અને એ પણ જરૂરી છે કે આત્મા શ્રુષ્ટિ-સર્જનના કુલ ઉદ્દેશ સાથે સહયોગી બની તે પ્રમાણે કર્યો કરે.</p>
<p>જીવનનો ઉદ્દેશ આત્માને એવા કાર્યો કરવા માટે સક્ષમ બનાવવાનો છે કે જે કાર્યો આત્માને શ્રુષ્ટિ-સર્જનના ઉદ્દેશની સાથે સુમેળમાં આવવા મદદ કરે. જયારે આ સુમેળ તેની ચરમ સીમાએ પહોચે છે ત્યારે આત્માને જન્મ લેવાનું કોઈ કારણ બાકી રહેતું નથી. આથી આત્મા જન્મ-મરણ અને સુખ-દુઃખના ચક્રમાંથી મુક્ત થઇ પરમ આનંદ મેળવે છે.</p>
<p>આમ, મુક્તિનો અર્થ શ્રુષ્ટિ-સર્જનના ઉદ્દેશની સાથે સુમેળમાં રહી કાર્યો કરવા એવો થાય છે. ઈશ્વર આપણી આજુ-બાજુ અને આપણી અંદર વસેલો છે અને આપણને હંમેશા પ્રેરણાં આપતો જ રહે છે. પરંતુ  જયારે આપણને <strong>આ વાતનું ભાન</strong><strong> </strong><strong>થાય અને આપણે એ પ્રમાણે કાર્યો કરીએ</strong> ત્યારે જ મુક્તિ મળે છે.</p>
<p><strong>પ્રશ્ન: આ ક્ષણે આપણને મુક્તિ મેળવતા કોણ રોકી રહયું છે</strong><strong>? </strong><strong>ઈશ્વર આપણી મુક્તિ હમણાં જ કેમ મંજુર નથી કરી દેતો</strong><strong>? </strong></p>
<p>બીજા પ્રશ્નનો પહેલાં જવાબ આપું છુ: ઈશ્વર હંમેશા <strong>શ્રેષ્ઠત્તમ કાર્ય જ કરે છે</strong>. <strong>ઈશ્વર નિયમહીન વર્તન કરતો નથી. અજ્ઞાનતાને દૂર કરીને મુક્તિ મેળવી એ આત્માની પ્રકૃતિ છે.</strong> અને <strong>સત્કર્મો </strong>એ અજ્ઞાનતા દૂર કરવા માટેનો એક માત્ર રસ્તો છે. આપણને જન્મ લેવાની તક મળે અને યોગ્યતા પ્રમાણે ઉત્તમ વાતાવરણ મળે એ જ સત્કર્મો કરતા રહેવાનો એક માત્ર રસ્તો છે. અને જ્યાં સુધી<strong> </strong>આપણે સત્કર્મો<strong> </strong>કરવામાં નિપુણ થઇ મુક્તિ ન મેળવી લઈએ ત્યાં સુધી ઈશ્વર આ ચક્ર ચાલું જ રાખે છે.  <strong>આમ ઈશ્વર આપણને ઝડપથી મુક્તિ મળે એટલા માટે ઉત્તમ રીતે કાર્ય કરતો રહે છે.</strong></p>
<p><strong>પહેલાં પ્રશ્નનો જવાબ: ચાલો આત્માની લાક્ષણિકતાઓની સરખામણીમાં ઈશ્વર અને પ્રકૃતિની લાક્ષણિકતાઓ જોઈએ. </strong><strong>  </strong></p>
<p>પ્રકૃતિ <strong>સત્(</strong><strong>Sat</strong><strong>)</strong> છે. &#8211; અસ્તિત્વ ધરાવે છે.</p>
<p>આત્મા <strong>સત્ અને ચિત્ (</strong><strong>Sat and Chit</strong><strong>)</strong> છે &#8211; અસ્તિત્વ ધરાવે છે અને ચેતન છે.</p>
<p>ઈશ્વર <strong>સત્</strong><strong>, </strong><strong>ચિત્ અને આનંદ(</strong><strong>Sat, Chit and Anand</strong><strong>)</strong> છે -  અસ્તિત્વ ધરાવે છે, ચેતન છે અને પરમ આનંદનો સ્ત્રોત્ર છે.</p>
<p><strong>જેને આપણે સચ્ચીદાનંદ કહીએ છીએ.</strong><strong></strong></p>
<p>હવે આત્મા <strong>સહજતાથી</strong> આનંદ ધરાવતી નથી. <strong>આત્માએ પ્રયત્નો દ્વારા આનંદ તરફ આગળ વધવું પડે છે</strong>. હવે જ્યારે ઈશ્વર જ આનંદનો સ્ત્રોત છે આથી આત્માએ ઈશ્વર તરફ આગળ વધવું પડે છે.</p>
<p>આ વૈદિક તત્વજ્ઞાનનો બીજો પાયાનો સિદ્ધાંત છે <strong>&#8220;</strong><strong>જ્ઞાન = આનંદ&#8221;</strong><strong></strong></p>
<p><strong> ઈશ્વર પરમ જ્ઞાની</strong><strong> હોવાથી, તે </strong><strong>પરમ આનંદનો સ્ત્રોત્ર છે. </strong><strong></strong></p>
<p><strong> </strong>પણ આત્મા પાસે <strong>મર્યાદિત</strong> શક્તિ અને <strong>મર્યાદિત</strong> જ્ઞાન છે.<strong> </strong>આત્માની<strong> </strong>આ <strong>મર્યાદા,</strong> ઈશ્વર દ્વારા સંચાલિત કર્મના સિદ્ધાંત અનુસાર, આત્માએ કરેલા કર્મ પ્રમાણે બદલાતી રહે છે.</p>
<p><strong><span style="text-decoration: underline;">આમ આત્મા સત્કર્મો દ્વારા પોતાનું જ્ઞાન વધારી પોતાની મર્યાદાઓ દૂર કરે એ જ આનંદ મેળવવા માટેનો એક માત્ર રસ્તો છે. </span></strong></p>
<p><strong>આ સમગ્ર પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે.</strong><strong></strong></p>
<p>&nbsp;</p>
<p>૧. <strong>કર્મો એ સંસ્કારનું</strong><strong> </strong><strong>સર્જન</strong><strong> </strong><strong>કરે છે</strong> અને સંસ્કાર આત્માની શક્તિની સીમા નક્કી કરે છે. તમે જે ક્ષણે કોઈ કાર્ય કરો એ જ ક્ષણે સંસ્કારનું સર્જન થાય છે. <strong>તમારા સંસ્કાર એક સરખી પરિસ્થિતિઓમાં એક</strong><strong> </strong><strong>ખાસ પ્રકારનું કાર્ય વારંવાર કરવાની તમારી વધતી જતી સંભાવનાનું સુચન છે.  </strong><strong></strong></p>
<p><strong> </strong>આમ, તમે જો કોઈ ખોટું કાર્ય કરો છો &#8211; છેતરપીંડી કરવી, કોઈનો ધીક્કાર કરવો વગેરે &#8211; ત્યારે આવા ખરાબ કાર્યો કરવાની તમારી સંભાવના વધે છે. આ તમારી શક્તિની સીમા ઓછી કરે છે અને આથી તમે વધારે અજ્ઞાની બનો છો અને ઓછો આનંદ મેળવો છો. આમ તમે મુક્તિથી દૂર જાઓ છો.</p>
<p><strong> </strong>પરંતુ, તમે જયારે કોઈ સારું કાર્ય કરો છો &#8211; દયા દાખવવી, સત્યનો જ સ્વીકાર કરવો, ઉચ્ચ ચરિત્ર જાળવવું વગેરે -  ત્યારે આવા સારા કાર્યો કરવાની તમારી સંભાવના વધે છે. આવું થવાથી તમને વધારે જ્ઞાન મળે છે અને તમે વધુ આનંદ મેળવો છો. આમ તમે મુક્તિની વધારે નજીક જાઓ છો.</p>
<p>૨. આ પ્રક્રિયામાં <strong>દરેકેદરેક કાર્યનો</strong> (વિચારો અને લાગણીઓ સહીત) સમાવેશ થાય છે. એ વાત યાદ રાખો કે જયારે તમે કોઈ કાર્ય પહેલી <strong>વાર જ</strong> કરો છો તો પણ તે કાર્ય ફરી કરવાની સંભાવનાની સાથે સાથે તમારા વધારે હોશિયાર કે મૂર્ખ બનવાની સંભાવના પણ વધે છે.</p>
<p>૩. એક સામાન્ય આત્મા દરેક ક્ષણે સારા અને ખરાબ કર્મોની વચ્ચે ડોલતી રહે છે. તે થોડાં સારા કર્મો કરે છે અને પછી થોડાં ખરાબ કર્મો કરે છે. આમ થવાથી તે આત્માને મુક્તિ મળવામાં બહુ વાર લાગે છે.</p>
<p>૪. પરંતુ સાચો યોગી તેની ઈચ્છાશક્તિના ઉપયોગથી કોઈપણ ખરાબ કર્મ ન કરી, સચેત રહી, હંમેશા સત્કર્મો જ કરે છે. આમ થવાથી તેના ખરાબ કર્મો કરવાના જુનાં સંસ્કારો નબળા પડતા જાય છે અને તેનું સ્થાન સારા સંસ્કારો લે છે. અને ધીરે ધીરે યોગી ખરાબ સંસ્કારોના બધા જ બીજ બાળી નાંખે છે. આમ થવાથી યોગી કોઈપણ સંજોગોમાં ખરાબ કાર્યો કરતો નથી. <strong>આમ યોગી ખરાબ સંસ્કારોના બધા જ બીજ બાળી નાંખે છે અને તે ખરાબ કર્મો કરાવતા સંસ્કારોની જાળમાંથી મુક્ત થાય છે. આમ યોગી એક સૈનિકની જેમ પીછેહઠ કર્યા વિના મુક્તિ તરફ આગળ વધતો રહે છે. </strong><strong></strong></p>
<p><strong> </strong>તે ઈશ્વરને સંપૂર્ણપણે સમર્પિત થઇ જાય છે અને ઈશ્વરરૂપી સંપૂર્ણ આનંદ મેળવે છે.</p>
<p>ખરાબ સંસ્કારોના બધા જ બીજ બાળી નાંખવાની આ પ્રક્રિયા ઉત્સાહ અને આત્મવિશ્વાસથી કરેલો સતત અભ્યાસ અને ઈશ્વરમાં શ્રદ્ધા, એ બંને માંગી લે છે.</p>
<p><strong>આપણી </strong><strong>“</strong><strong>ઈચ્છાશક્તિ</strong><strong>”</strong><strong> દ્વારા આ સમગ્ર પ્રક્રિયાનું નિયંત્રણ થતું રહે છે.</strong><strong></strong></p>
<p><strong> </strong>મોટા ભાગના લોકો પોતાની ઈચ્છાશક્તિનો સાચી દિશામાં ઉપયોગ કરવાનું ટાળે છે અને આથી તેઓ કઠપૂતળીની જેમ પરિસ્થિતિઓને આધીન થયેલા રહે છે. આથી તેઓ પોતે જ પોતાની પ્રગતિ અવરોધે છે. યોગીઓ આનાથી વિરુદ્ધ રીતે કાર્ય કરે છે.</p>
<p>આથી જ ગીતામાં કહયું છે કે સામાન્ય મનુષ્ય માટે જે દિવસ છે તે યોગી માટે રાત છે અને સામાન્ય મનુષ્ય માટે જે રાત છે તે યોગી માટે દિવસ છે.</p>
<p><strong>જેટલી વધારે દ્રઢતાથી તમે તમારી ઈચ્છાશક્તિનો ઉપયોગ કરશો, તેટલી વધારે ઝડપથી તમને મુક્તિ મળશે.  </strong><strong></strong></p>
<p><strong> પ્રશ્ન: મુક્તિ મેળવવા માટે જ્ઞાન જરૂરી છે. તો શું એનો એ અર્થ છે કે મુક્તિ મેળવવા માટે આ વિશ્વમાં જે શક્ય છે તે બધાનું જ્ઞાન હોવું જોઈએ? </strong><strong></strong></p>
<p>તમે ઈચ્છો તો પણ તમે બધું જાણી ન શકો. કારણ કે તમે ઈશ્વર નથી.</p>
<p>અહીં અમે આત્મજ્ઞાનની અનુભૂતિની વાત કરી રહ્યાં છીએ અને નહિ કે આ દુનિયાના ભૌતિક જ્ઞાનની. આથી અમે અહીં સહજ જ્ઞાન તરફ લઇ જતા સિદ્ધાંતની વાત કરી રહ્યાં છીએ અને નહિ કે ગોખણીયું જ્ઞાન.</p>
<p><strong>જયારે કોઈ સિદ્ધાંતને સમજવામાં મદદરૂપ થાય ત્યારે જ </strong><strong>ગોખણીયું જ્ઞાન </strong><strong>ઉપયોગી અને મદદરૂપ છે.</strong><strong></strong></p>
<p><strong> </strong>યજુર્વેદ ૪૦.૧૪ આ વાતને ખુબ જ સુંદર રીતે સંક્ષિપ્ત કરે છે: જે વ્યક્તિ વિદ્યા અને અવિદ્યાના સિદ્ધાંતને સ્પષ્ટપણે સમજે છે તે પોતાને કર્મો દ્વારા મૃત્યુના બંધનમાથી મુક્તિના પરમ આનંદ તરફ જાય છે.</p>
<p><strong> પ્રશ્ન: તમારા મતે જ્ઞાન અને અજ્ઞાન શું છે? </strong><strong></strong></p>
<p>યોગ દર્શન ૨.૫ આ સિદ્ધાંતને ખુબ જ સુંદર રીતે સમજાવે છે:</p>
<p>તે કહે છે કે વિદ્યા અને અવિદ્યા ચાર પ્રકારની હોય છે.</p>
<p>૧. જે ક્ષણિક છે તેને કાયમી સમજવું, અને જે કાયમી છે તેને ક્ષણિક સમજવું.</p>
<p>ઉદાહરણ તરીકે, એમ માનવું કે આપણું શરીર અને આ દેખીતું વિશ્વ કાયમ રહેવાનું છે અને કાયમ રહેતા એવા આત્મા અને ઈશ્વરને ક્ષણિક સમજવા એ અજ્ઞાનતા છે. મોટા ભાગના લોકો આવુ માનીને જ કાર્યો કરે છે અને આથી તેઓ અવિદ્યામાં જકડાયેલા રહે છે.</p>
<p>૨. જે શુદ્ધ છે તેને અશુદ્ધ ગણવું અને જે અશુદ્ધ છે તેને શુદ્ધ ગણવું.</p>
<p>ઉદાહરણ તરીકે, રક્ત અને મળ-મૂત્રથી ભરેલા આપણાં શરીરને શુદ્ધ ગણી તેની તરફ વાસના, મોહ કે આકર્ષણ હોવું, અને સત્ય, બ્રમ્હચર્ય, લાગણી, આત્મસંયમ જેવા ગુણોને અશુદ્ધ સમજવા.</p>
<p>૩. જે દુ:ખ છે તેને સુખ સમજવું અને જે સુખ છે તેને દુ:ખ સમજવું.</p>
<p>ઉદાહરણ તરીકે, વાસના, ગુસ્સો, લોભ, ભ્રમ, મોહ, ઈર્ષ્યા, શોક, પસ્તાવો, દ્વેષ, આળસ, અજ્ઞાનતા વગેરે આપણને સુખ આપશે એવી ખોટી આશા રાખીને કાર્યો કરવા. અને આત્મસંયમ, દયા-કરુણા, શાંતિ, ઉદ્યમશીલતા, નિષ્ઠા, સાદગી જેવા ગુણો દુ:ખના મૂળ કારણો છે તેમ માની તેમને ગ્રહણ ન કરવા.</p>
<p>૪. જે ચેતન છે તેને જડ સમજવું અને જે જડ છે તેને ચેતન સમજવું.</p>
<p>ઉદાહરણ તરીકે, શરીર અને મનને ચેતન સમજવા. અને ચેતન એવી આત્મા અને ઈશ્વરની અવગણના કરવી.</p>
<p><strong><span style="text-decoration: underline;">અવિદ્યાનો વિરોધી શબ્દ વિદ્યા(જ્ઞાન) એવો થાય છે. </span></strong><strong></strong></p>
<p><strong><span style="text-decoration: underline;"> </span></strong></p>
<p><strong>જયારે વિદ્યા સ્પષ્ટપણે ગ્રંથિત થઇ જાય છે ત્યારે આત્માને જન્મ અને મૃત્યુના બંધનમાં રહેવાની કોઈ જરૂર રહેતી નથી. આથી આત્મા સંપૂર્ણ સ્વંત્રત બને છે અને મુક્તિ એટલે કે અપાર આનંદ મેળવે છે.   <span style="text-decoration: underline;"> </span></strong><strong></strong></p>
<p><strong>પ્રશ્ન: તમારા મતે દુ:ખ અથવા તો પીડાનો અર્થ શો થાય છે? </strong><strong></strong></p>
<p>યોગ દર્શન ૨.૩-૯ દુ:ખને તેના કારણો સહીત સંક્ષિપ્તમાં સમજાવે છે.</p>
<p>તે કહે છે ૫ પ્રકારના કલેશ અથવા તો દુઃખ હોય છે.</p>
<p>૧. <strong>અવિદ્યા(</strong><strong>Ignorance)</strong><strong>:</strong>  અવિદ્યા એટલે કે અજ્ઞાનતા એ બીજા બધા જ દુઃખોનું મૂળ છે. બીજા બધા જ પ્રકારના દુ:ખો અજ્ઞાનતાને કારણે પેદા થાય છે.</p>
<p>૨. <strong>અસ્મિતા</strong><strong>(Ego)</strong>:<strong> </strong>એવું માનવું કે આપણે જ મન, બુદ્ધિ અને શરીર છીએ અને તેના પર ખોટું અભિમાન હોવું અને સર્વોપરીતા અથવા તો લઘુતા ગ્રંથી હોવી. અભ્યાસ, વિવેક અને વૈરાગ્યથી આ અજ્ઞાનતાનો નાશ કરવો જ જોઈએ.</p>
<p>૩. <strong>રાગ</strong><strong>(Attachment</strong><strong>)</strong>: ઇન્દ્રિયો દ્વારા ભોગ કરી આનંદ મેળવવાની વૃત્તિ હોવી અને આમ કરવાનો લોભ હોવો.</p>
<p>૪. <strong>દ્વેષ</strong><strong>(Repulsion</strong><strong>)</strong>: જે સંજોગો કે વસ્તુઓએ આપણને ભૂતકાળમાં દુઃખ આપ્યું છે તેના માટે તિરસ્કાર હોવો.</p>
<p>૫. <strong>અભિનિવેષ</strong>(<strong>(Fear of Death</strong><strong>)</strong>: અમર રહેવાની તીવ્ર અભિલાષા હોવી. દરેક જીવને – કીડીથી માંડીને ખુબ જ બુદ્ધિશાળી વિદ્વાનો – મૃત્યુનો ડર હોય છે. અને પોતાને મૃત્યુનો સામનો ન કરવો પડે તે માટે હંમેશા પ્રયત્ન કરતા રહે છે. અહીં જ પુનઃજન્મનું પ્રમાણ મળે છે. જયારે મનુષ્ય એ વાત સમજી લે કે માત્ર શરીર જ મૃત્યુ પામે છે અને આત્મા ઈશ્વરના આશીર્વાદથી સદા સુરક્ષિત રહે છે ત્યારે આ દુઃખનો નાશ થાય છે.</p>
<p><strong>પ્રશ્ન: તો આપણે મુક્તિ કે મોક્ષ કેવી રીતે મેળવી શકીએ?  </strong><strong></strong></p>
<p>મુક્તિના સિદ્ધાંતને અને તેના તથ્યને અમે અગાઉ સમજાવી દીધો છે. પણ ટૂંકમાં કહીએ તો, મુક્તિ નીચે જણાવ્યા પ્રમાણે વર્તવાથી મેળવી શકાય છે.</p>
<p>૧. “આત્માના અવાજ” રૂપી ઈશ્વરના માર્ગદર્શનને અનુસરીને અને અહંમુક્ત સત્યની શ્રેષ્ઠ સમજ કેળવીને.</p>
<p>૨. પાપ, ગુન્હાઓ, ગુસ્સો, હતાશા, રંજ, ખરાબ સંગત, ખરાબ આદતો, નશો, વ્યસન જેવી ખરાબ વૃતીઓથી દૂર</p>
<p>રહીને.</p>
<p>૩. સચેત રીતે સત્યની શોધ કરવાથી, દયા દાખવવાથી, વિશ્વનું ભલું ચાહવાથી, શિસ્તબદ્ધ રહેવાથી, સ્વસ્થ રહેવાથી, ઈશ્વરની પૂજા કરવાથી, ધ્યાન કરવાથી અને આ માટે બનતો એવો બધો જ પ્રયત્ન કરવાથી.</p>
<p>૪. પ્રમાણિક અને નિખાલસ રહી પક્ષપાતી ન બનવાથી.</p>
<p>૫. ઈશ્વર દ્વારા નિયોજીત કરેલી સમાજ અને વિશ્વ તરફની આપણી <strong>જવાબદારીઓ માંથી ભાગી ન છૂટવાથી</strong>.</p>
<p>આપણે પાછળથી આ વિષે ઊંડાણમાં ચર્ચા કરીશું. પણ અત્યાર સુધી આપણે જે કઈપણ ચર્ચા કરી તે પરથી સમજુ માણસ  ભવિષ્યનો માર્ગ સમજી શકે છે.</p>
<p><strong>પ્રશ્ન: મુક્તિ મળ્યા પછી આત્માનું શું થાય છે? શું તે સમુદ્રમાંના પાણીની બુંદની જેમ તેની ઓળખ ખોઈ બેસે છે? </strong><strong></strong></p>
<p>જો આત્મા તેની ઓળખ કાયમ માટે ગુમાવતી હોત તો આ ક્યારનુંય બની ગયું હોત અને આપણે આજે અરસપરસ એકબીજા સાથે ક્રિયા-પ્રતિક્રિયા ન કરી રહ્યાં હોત. હવે સમયની કોઈ શરૂઆત નથી. આથી અનંત સમય પસાર થવા છતાં આપણે આપણી ઓળખ ગુમાવી નથી. આથી ભવિષ્યમાં આપણે આપણી ઓળખ ખોઈ દઈશું તેની શક્યતા <strong>સંપૂર્ણ શૂન્ય</strong> છે.</p>
<p>જે રીતે અગ્નિની મોટી જ્વાળામાં લોખંડનો ગરમ ટુકડો નાની અગ્નિની જ્વાળા બની જાય છે, તેવી રીતે મુક્તિ મળ્યા પછી આત્મા ઈશ્વરીય આનંદમાં સંપૂર્ણપણે ડૂબેલી રહી તેની ઓળખ જાળવી રાખે છે. આપણે કોઈ મનગમતા કામમાં મગ્ન હોઈએ ત્યારે સ્વયમને ભૂલી જઈએ છીએ. આવી જ રીતે આત્મા પણ મુક્તિ મળ્યા પછી ઈશ્વરમાં લીન થઇ જાય છે પણ આત્માની ઓળખનો <strong>સંપૂર્ણ નાશ થતો નથી</strong>.</p>
<p><strong>પ્રશ્ન: મુક્તિની અવસ્થામાં આત્મા ક્યાં રહે છે?</strong><strong></strong></p>
<p>મુક્તિ મળ્યા પછી આત્મા સર્વવ્યાપી ઈશ્વરમાં રહે છે. આ અવસ્થામાં શ્રેષ્ઠ જ્ઞાન ધરાવતા એવા ઈશ્વરના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ હોવાથી, આત્માને તેના સ્થાન અને અવરજવર માટે કોઈ બંધન હોતા નથી.</p>
<p><strong>પ્રશ્ન: મુક્તિ સમયકાળ દરમિયાન શું આત્માને શરીર હોય છે?</strong><strong></strong></p>
<p>ના. આત્મા માટે શરીરની હવે કોઈ જરૂર રહેતી નથી. માત્ર મુક્તિ તરફ આગળ વધવા માટે જ શરીરની જરૂર પડે છે, મુક્તિ મળ્યા પછી નહિ.</p>
<p><strong>પ્રશ્ન: શરીર વગર આત્મા ઈશ્વરીય આનંદ કેવી રીતે માંણી શકે? </strong><strong></strong></p>
<p>મુક્તિ મળ્યા પછી પણ શારીરિક ઈન્દ્રિયોને ઉપયોગમાં લાવતી એવી આત્માની મૂળ શક્તિ આત્મા પાસે જ રહે છે. આત્મા માત્ર ઈચ્છાશક્તિથી જ સાંભળી શકે છે, સ્પર્શ કરી શકે છે, જોઈ શકે છે, સ્વાદ માંણી શકે છે અને વિચારી શકે છે. જેણે મુક્તિ મેળવવા માટે બધી જ મર્યાદાઓ તોડી નાખી હોય તેના માટે મુક્તિ મેળવ્યા પછી શરીર રૂપી મર્યાદાની જરૂર રહેતી નથી. વધારે માહિતી માટે વેદાંત ૪.૪.૧૦-૧૨,, કઠ ઉપનિષદ ૨.૩.૧૦ અને છાન્દોગ્ય ઉપનિષદ ૮.૭.૧, ૮.૧૨.૫-૬, ૮.૧૨.૧ નો સંદર્ભ કરો.</p>
<p><strong>પ્રશ્ન: શું મુક્તિ કાયમી અથવા તો અનંતકાળ માટે છે? </strong><strong></strong></p>
<p>ના. મુક્તિ કાયમી નથી. જો મુક્તિ કાયમી હોત તો આપણે બધાએ ક્યારનીય મુક્તિ મેળવી લીધી હોત અને આ પૃથ્વી પરની કોઈપણ આત્મા મુક્તિ મેળવવા માટે પ્રયાસ ન કરી રહી હોત. આમ તો શ્રુષ્ટિ સર્જનની સમગ્ર પ્રક્રિયા નિરર્થક નીવડે.</p>
<p>અને જો અત્યાર સુધીમાં આપણે મુક્તિ મેળવવા માટે અસમર્થ રહ્યાં તો, ભવિષ્યમાં મુક્તિ મેળવવાનું પણ અશક્ય બની જાય.</p>
<p>કારણ કે આત્મા અજન્માં છે અને સમયની કોઈ શરૂઆત નથી. વેદો, ગીતા, ઉપનીષદો જેવા ગ્રંથો પ્રમાણે આપણે અનંતકાળથી અસ્તિત્વમાં છીએ. જો આપણે અનંતકાળથી મુક્તિ નથી મેળવી શકતા, તો આપણે ક્યારેય મુક્તિ ન મેળવી શકીએ.</p>
<p><strong><span style="text-decoration: underline;">આમ મુક્તિ એ કાયમી નથી.  </span></strong><strong></strong></p>
<p><span style="text-decoration: underline;">આથી, મુક્તિનો સમયગાળો પુરો થયા પછી આત્મા આ વિશ્વમાં પાછી આવે છે અને મુક્તિ તરફની તેની મુસાફરી ફરીથી શરુ કરે છે. </span></p>
<p>મુક્તિ અવસ્થાનો સમયગાળો મનુષ્યના આયુષ્યની સરખામણીમાં ખુબ જ વધારે હોય છે. મુણ્ડક ઉપનિષદ પ્રમાણે, મુક્તિનો સમયગાળો ૩૬,૦૦૦ શ્રુષ્ટિ સર્જનના ચક્ર બરાબર હોય છે. અને શ્રુષ્ટિ સર્જનનું એક ચક્ર એટલે ૪૩.૨ x ૨૦૦૦ લાખ વર્ષ.</p>
<p>જયારે ગ્રંથો એવું કહે છે કે મુક્તિ અનંતકાળ સુધી છે, ત્યારે તેઓ એ સૂચવે છે કે જ્યાં સુધી મુક્તિનો આ સમયગાળો પૂર્ણ થતો નથી ત્યાં સુધી આત્મા જીવન અને મૃત્યુના ચક્રના બંધનમાં આવતી નથી.</p>
<p><strong>પ્રશ્ન: મુક્તિ કાયમી હોતી નથી તેનું કોઈ વેદોં માંથી પ્રમાણ મળે છે? </strong><strong></strong></p>
<p>ઋગ્વેદ ૧.૨૪.૧-૨:</p>
<p>પ્રશ્ન: કોણ અતિ શુદ્ધ છે? આ વિશ્વમાં કોણ સૌથી વધુ તેજસ્વી છે? આપણને મુક્તિ રૂપી ઉત્તમ આનંદની ભેટ આપ્યા પછી આ વિશ્વમાં ફરી વાર આપણને માતા-પિતા કોણ આપે છે?</p>
<p>ઉત્તર: સ્વયમ તેજસ્વી, અનંત, હંમેશા મુક્ત એવો ઈશ્વર જ અતિ શુદ્ધ છે. માત્ર તે જ આપણને મુક્તિ રૂપી ઉત્તમ આનંદની ભેટ આપ્યા પછી આ વિશ્વમાં ફરી વાર માતા-પિતા આપે છે.</p>
<p>શંકરાચાર્યએ તેમના ગ્રંથ, છાન્દોગ્ય ઉપનિષદ (૮.૧૫.૧ અને ૪.૧૫.૧)માં કહયું છે કે, જ્યાં સુધી મુક્તિનો સમયગાળો પુરો ન થાય ત્યાં સુધી આત્મા બ્રહ્મલોકમાં જ રહે છે. ૬.૨.૧૫ ના વર્ણનમાં તે કહે છે કે આત્મા મુક્તિ અવસ્થામાં ઘણાં વર્ષો (Samvastara) રહે છે. શતપથ બ્રાહ્મણ ૧૪.૬.૧.૧૮ તે વિગતવાર ખુલાસો કરે છે કે  “જો આત્મા મુક્તિ મેળવ્યા પછી વિશ્વમાં પાછી ન આવે તો મંત્રમાનો “Iha” શબ્દનો કોઈ અર્થ ન રહે.”</p>
<p><strong> પ્રશ્ન: મુક્તિ કાયમી હોય છે તે માન્યતા કેટલી ખામીયુક્ત છે?</strong><strong></strong></p>
<p>૧. ઉપર જણાવ્યા પ્રમાણે તે વેદોની વિરુદ્ધ છે.</p>
<p>૨.. આત્મા અજન્માં હોવા છતાં અને તે અનંતકાળથી અસ્તિત્વ ધરાવતી હોવા છતાં પણ જો મુક્તિ ન મેળવી શકે, તો પછી જો મુક્તિ કાયમી હોત, તો મુક્તિ મેળવવી આપમેળે જ અશક્ય બની જાય. <strong>મુક્તિ રહિત અવસ્થામાં આપણું અસ્તિત્વ એ વાતની સાબિતી છે કે મુક્તિ કાયમી હોતી નથી</strong>.</p>
<p>૩. આત્માના કર્મો મર્યાદિત છે અને મર્યાદિત કર્મોના ફળ <strong>અમર્યાદિત ન હોય</strong> શકે.</p>
<p>૪. જો મુક્તિ કાયમી હોત તો બધી જ આત્માઓને મુક્તિ મળ્યા પછી આ વિશ્વમાં કોઈપણ આત્મા બાકી ન રહે અને વિશ્વનો અંત આવી જાય. વળી આત્મા અજન્માં હોવાથી નવી આત્માઓનું સર્જન પણ ન થઈ શકે. અને જો નવી આત્માઓનું સર્જન કરવામાં આવે તો તેમનો નાશ પણ અટળ બની જાય.</p>
<p>૫. જો મુક્તિ ચક્રીય ન હોત તો મુક્તિ એક એવું કેદખાનું બની જાય કે જ્યાંથી કોઈ પાછુ ન આવી શકે.</p>
<p>૬. જો આ મુક્તિ રૂપી આનંદ અનંતકાળ સુધી હોય તો આનંદનું મૂલ્ય પણ ધીરે ધીરે ઓછું થતું જાય. એ વાતની નોંધ લો કે આત્મા એ ઈશ્વર નથી અને આથી તે અનંત સમય સુધી આનંદનો સમાવેશ કરવા માટે સક્ષમ નથી. આત્માની આનંદ માણવાની ક્ષમતા પણ મર્યાદિત છે. આથી આત્મા મુક્તિનો સમયગાળો પુરો થયા પછી આ વિશ્વમાં પાછી આવે તે જ તેના માટે શ્રેષ્ઠ ન્યાય છે.</p>
<p><strong>પ્રશ્ન: જો મુક્તિનો સમયગાળો પુરો થાય પછી પાછું જ આવવાનું હોય તો પછી મુક્તિ મેળવવા માટે શા માટે પ્રયત્નો કરવા જોઈએ? આમેય મુક્તિ પણ કાયમી નથી!</strong><strong></strong></p>
<p>આત્મા મર્યાદિત ક્ષમતા અને જ્ઞાન ધરાવે છે. આથી જો કોઈ વસ્તુ આત્માની ક્ષમતાથી વધારે ચડિયાતી અને ઘણાં લાંબા સમય સુધી હોય તો તે ક્ષણિક ન કહેવાય.</p>
<p>આ પૃથ્વી પર આપણે એક કલાક, એક દિવસ, થોડા મહિનાઓ કે વર્ષો ખુશ રહેવા માટે ખુબ જ પ્રયત્નો કરીએ છીએ. માત્ર ૧૦૦ વર્ષના આપણાં જીવન માટે આપણે ઘણું બધું આયોજન કરીએ છીએ. આપણે આજે ખાધું હોય તો પછી કાલે ક્યારે ખાઈશું તેનું પણ આયોજન કરી લઈએ છીએ.</p>
<p>હવે જો આપણે આવા ટૂંકા ગાળાના લક્ષ્યોને મેળવવા માટે પ્રયત્ન કરી શકતા હોઈએ તો આવી ખુબ જ લાંબા સમયગાળાની અકલ્પનીય આનંદ આપનારી મુક્તિ માટે કેમ પ્રયત્ન ન કરવો જોઈએ?</p>
<p><strong>પ્રશ્ન: બરાબર છે. પણ મુક્તિ માટેનો મારો સિદ્ધાંત અલગ છે. જેમ કે, મને હજી પણ માનવામાં આવતું નથી કે મુક્તિ કાયમી નથી. હું એવું માનું છું કે આત્મા અને ઈશ્વર એક જ છે. મને બીજા મતભેદો પણ છે. તો મારે શું કરવું જોઈએ? </strong><strong></strong></p>
<p>૧. આવા સિદ્ધાંતો કે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન ઘણું જ મન-નિયંત્રણ માંગી લે છે. તેમાં ઉદ્દભવતા મોટા ભાગના મતભેદોનું કારણ આ સિદ્ધાંતોને સમજાવવા માટે વપરાયેલા શબ્દો અને રૂપકોમાં રહેલી ભિન્નતા છે.</p>
<p>૨. મુક્તિ વાસ્તવમાં કેવી હોય છે એ તો મુક્તિ મળ્યા પછી જ સ્પષ્ટપણે સમજી શકશે. પણ એ વાત ખુબ જ સ્પષ્ટ અને નિશ્ચિત છે કે &#8211; આપણને દેખાતું આ વિશ્વ બધું જ નથી. આનાથી પરે પણ કંઇક છે અને આપણું અસ્તિત્વ આ વર્તમાન જીવન અને મૃત્યુથી પરે પણ છે. આથી મુક્તિ મેળવવા માટે દરેકે પ્રયત્ન કરવો જ જોઈએ.</p>
<p>૩. પ્રયત્નો દ્વાર સ્વયમની અનુભૂતિ થયા પછી જ આપણે આ સત્યને આગળ વધારે સમજી શકીશું.</p>
<p>આથી તમારા મત ભિન્ન હોય તો પણ કોઈ ફરક પડતો નથી. મુક્તિના સિદ્ધાંત વિષે આપણે ભલે ગમે તે વિચારતા હોઈએ પરંતુ મુક્તિ મેળવવા માટે જરૂરી ફરજો અને જવાબદારીઓ આપણાં બધા માટે એક સરખી જ છે. – <strong>પ્રયત્નો દ્વારા અજ્ઞાનતા દુર કરવી.</strong><strong></strong></p>
<p><strong>આથી આગળ વધવા માટેનો માર્ગ આપણાં બધા માટે એક સરખો જ છે ભલેને પછી નિર્ધારિત લક્ષ્ય વિશેના આપણાં વિચારો અલગ અલગ હોય. </strong><strong></strong></p>
<p>જે કઈપણ હશે તે આપણાં બધા માટે <strong>શ્રેષ્ઠ જ</strong> હશે આથી ચાલો આપણાં સહિયારા માર્ગ પર આગળ વધીએ.</p>
<p><strong>પ્રશ્ન: શું મુક્તિ માત્ર એક જ જન્મમાં મળી જાય છે કે પછી તેના માટે ઘણાં જન્મો લેવા પડે છે?</strong><strong></strong></p>
<p>મુક્તિ મેળવવા માટે ઘણાં જન્મો લેવા પડે છે. કારણ કે દરેક ખરાબ સંસ્કાર દુર થાય તે માટે પુરતા સમય અને પ્રયત્નોની જરૂર પડે છે. હવે આપણને એ વાતની ખબર હોતી નથી કે આપણે આ માટે અગાઉથી કેટલા જન્મો લઇ ચુક્યા છે, <strong>આથી આપણે આ જન્મમાં જ મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ.</strong> <strong>આમેય પ્રયત્નનોની તીવ્રતાની ગણતરી આપણાં કર્મોમાં સૌથી વધારે થાય છે. </strong></p>
<p><strong>પ્રશ્ન: જો આપણે એક કરતા વધારે જન્મો લઈએ છીએ તો પછી આપણને આ જન્મો યાદ કેમ નથી હોતા? </strong><strong></strong></p>
<p>૧. આત્મા મર્યાદિત જ્ઞાન ધરાવે છે અને આથી મગજમાં સંગ્રહ થયો હોય તેનાથી વધારે યાદ રાખી શકતી નથી. પાછલા જન્મની વાત જવા દો, આપણને ગર્ભમાં આપણો વાસ, આપણું બાળપણ, વર્ષો પહેલાં જોયેલા સપનાં અને કરેલા કાર્યો એમાનું કશું જ યાદ હોતું નથી. હવે હું તમને એવું પુછું કે તમારા જન્મના ૧૨ વર્ષ પછી, ચોથા મહિનાની ત્રીજી તારીખના ત્રણ કલાક અને પાંચ મીનીટે તમે શું કર્યું હતું કે તમે શું વિચાર્યું હતું? તો તમે એનો જવાબ નહિ આપી શકો. તમને તો થોડા કલાકો પહેલાંના તમારા બધા વિચારો પણ યાદ નહિ હોય. તો શું એનો અર્થ એ થાય કે તે સમયે તમારું અસ્તિત્વ ન હતું?</p>
<p>૨. આપણને આપણો પાછલો જન્મ યાદ નથી રહેતો અને દરેક નવા જન્મમાં આપણને નવેસરથી કામ કરવાની તક મળે છે એ માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. આપણે જીવનમાં આપણાં વિચારો અને કર્મોથી અને દુ:ખદ ઘટનાઓથી એટલા નિરાશ થઇ જઈએ છીએ કે આપણે તેમને ભૂલી જવા માંગીએ છીએ. તો જરા વિચાર કરો કે જો આપણને પાછલા બધા જ જન્મો યાદ રહેતા હોત તો આપણે ખાલી તેમને યાદ રાખીને જ મૃત્યુ પામ્યા હોત!</p>
<p>આથી આપણાં પાછલા જન્મોને યાદ રાખવા એ ઈશ્વરનું કામ છે. આપણું કામ આપણી ઈચ્છાશક્તિના ઉપયોગથી સત્કર્મો કરી અજ્ઞાનતા દુર કરવાનું છે.</p>
<p><strong>પ્રશ્ન: આપણને આપણાં પાછલા કર્મો યાદ ન હોવા છતાં ઈશ્વર આપણને તેના માટે સજા શા માટે કરે છે? </strong><strong></strong></p>
<p>તમને જયારે તાવ આવે છે ત્યારે તમે નિદાન માટે ડોક્ટર પાસે જાઓ છો. તમને તાવ આવવા માટેનું કારણ ખબર હોતું નથી. પરંતુ તમે એ વાતનો જરૂરથી સ્વીકાર કરશો કે ભૂતકાળમાં કશીક ભૂલ થઇ જ હશે કે જેથી કરીને મને તાવ આવ્યો.</p>
<p>આવી જ રીતે, ઈશ્વર રચિત કર્મનો સિદ્ધાંત સમજવા માટે આપણને પાછલા કર્મો યાદ રાખવાની જરૂર હોતી નથી.</p>
<p>આપણે આ વિશ્વમાં ઘણી બધી વિવિધતાઓ, સામાજિક સ્તરો, પ્રાણીઓના વર્ગો વગેરે જોઈએ છીએ. અને એકદમ ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે આ બધું અત્યંત જટિલ હોવા છતાં આયોજનપૂર્વક થઇ રહ્યું છે. આધુનિક વિજ્ઞાને મોટા મોટા દાવાઓ કર્યા હોવા છતાં પણ આપણે આ જટિલતા અને આયોજનને ૧% પણ સમજી શક્યા નથી.</p>
<p>વિશ્વમાંની વિવિધતાઓ અને તેનું સુનીયોજિત સંચાલન પરથી આપણે એ નિષ્કર્ષ કાઢી શકીએ કે મહાન સંચાલક આપણને આપણાં પાછલા કર્મો પ્રમાણે વિવિધ પરિસ્થિતિઓ આપે છે.</p>
<p>સમજુ લોકો કે જેઓ આત્મનિરીક્ષણ કરી શકે છે તેઓ સત્કર્મોના લાભો અને ખરાબ કર્મોના નુકશાન ઓછા સમયમાં જ જોઈ શકે છે. તો પછી આનો વિસ્તાર આપણાં આ જીવનની બહાર પણ કેમ ન થયેલો હોવો જોઈએ.</p>
<p>આથી જો તમને તમારો પાછલો જન્મ યાદ ન હોય તો પણ આ વિશ્વ એ સત્યનું સાક્ષી છે કે આપણું જીવન પૂરું થયા પછી અને નવો જન્મ મળ્યા પછી પણ ઈશ્વર સતતપણે આપણાં કર્મો અનુસાર આપણને અનુકુળ વાતાવરણ આપતો જ રહે છે.</p>
<p><strong> પ્રશ્ન: જો ઈશ્વર આપણને જન્મ પછી જન્મ આપતો જ રહે છે તો પછી મુક્તિ મેળવવા માટે શા માટે ઉતાવળ કરવી જોઈએ? હું મારા વર્તમાનનો આનંદ માંણી રહ્યો છુ. આથી હું જ્યાં છુ મને ત્યાં જ રહેવા દો. </strong><strong></strong></p>
<p>આ તર્ક MBA કરી નવો બહાર આવેલ કોઈ ચપળ સ્નાતક કરતો હોય તેમ લાગે છે. પરંતુ ઈશ્વર આપણાં બધાથી વધારે ચપળ છે. આ વિશ્વમાં ક્યાં તો તમે પ્રગતિ કરો છો અથવા તો ક્રમશ: અધોગતિ કરો છો. પ્રગતિ વગરની સ્થિરતા એ પણ અધોગતિ જ છે. આપણે પ્રેમાળ અને આકર્ષક બાળક સાથે રમવાનો આનંદ માંણીએ છીએ. પરંતુ આપણને તેનું આકર્ષણ થોડાં મહિનાઓ સુધી જ રહે છે. કલ્પના કરો કે જો આ બાળક ઘણાં વર્ષો સુધી નાનું જ રહે તો શું થાય? આપણને ચિંતા થવા લાગે કે આ બાળકને કોઈ ગંભીર રોગ થયો છે. આપણે એવી પ્રાર્થના કરવા લાગીશું કે આ બાળક સ્વસ્થ રીતે વૃદ્ધિ પામે. આ જ રીતે આપણે તેના સર્જનમાં વૃદ્ધિ પામીએ એવું ઈશ્વર ઇચ્છે છે.</p>
<p>આ જ પ્રમાણે જો કોઈ કંપનીની અમુક વર્ષો સુધી વૃદ્ધિ ન કરે તો તેનું મૂલ્યાંકન ખુબ જ ઘટી જાય છે.   <strong> </strong><strong></strong></p>
<p><strong> </strong>આ જ રીતે, પહેલેથી સચેત થઇને પ્રગતિ માટે <strong>પ્રયત્નો ન કરીએ</strong> તો વાસ્તવમાં આપણે આપણું મૂલ્ય ઘટાડીએ છીએ. આથી આપણો આવનારો જન્મ આપણાં આ જન્મ કરતા વધારે ખરાબ બને છે. આપણી માનવજાતને ઉચિત ઠેરાવવા માટે પણ આપણે સચેત રીતે પ્રયત્નો કરવા જોઈએ.</p>
<p><strong>પ્રશ્ન: શું પ્રાણીઓ મુક્તિ મેળવી શકે છે?</strong><strong></strong></p>
<p>હા. પ્રાણીઓ પણ મુક્તિ મેળવી શકે છે. કારણ કે દરેક જીવોમાં આત્મા એક સમાન જ હોય છે. પરંતુ પ્રાણીઓ મનુષ્ય સ્વરૂપે જન્મ લીધા પછી જ મુક્તિ માટે પ્રયત્ન કરી શકે છે.</p>
<p>એ વાત યાદ રાખો કે મનુષ્ય જ એ <strong>એક માત્ર</strong> એવી યોની છે કે જે પોતાની ઈચ્છાશક્તિના ઉપયોગની ક્ષમતાથી મુક્તિ મેળવી શકે છે. બીજી બધી પ્રાણી જાતીઓ તો નિદાન કેન્દ્રો જેવી હોય છે કે જેમાં આત્મા ભૂતકાળના કર્મોના ફળ સ્વરૂપે ઊંડે ઉતરેલા ખરાબ સંસ્કારોને દુર કરતી રહે છે.</p>
<p>આમ, જે મનુષ્યો કોઈ ખાસ પ્રકારની લત કે આદતો સાથે મનોગ્રસ્ત(obsessed) હોય તેઓ તે પ્રમાણેની પ્રાણી યોનીમાં જન્મ લે છે. આમ થવાથી મનુષ્યોને તેમના તે સંસ્કારોને મુક્ત કરવાની તક મળે. જયારે આવા સંસ્કારો સંપૂર્ણપણે દૂર થઇ જાય છે ત્યારે તેઓ ફરીથી મનુષ્ય યોનીમાં જન્મ લઇ મુક્તિ માટે પ્રયત્નો કરવા યોગ્ય બને છે.</p>
<p>આથી દરેક મનુષ્યે પોતે તેના આવતા જન્મમાં પણ મનુષ્ય યોની મેળવી શકે અને મુક્તિ તરફનો તેનો પ્રવાસ ચાલુ રાખી શકે તે માટે શ્રેષ્ઠત્તમ પ્રયત્નો કરવા જોઈએ. મનુષ્ય જન્મથી અમૂલ્ય બીજું કંઈ જ નથી. અને આથી આપણે આવી સુવર્ણ તકનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરવો જોઈએ.</p>
<p><strong> પ્રશ્ન: અજ્ઞાનતા પણ એક પ્રકારનો આનંદ જ છે. શ્રીમંત માણસ આરામદાયક પલંગમાં સુઈને પણ સુખી નથી. અને એક મજુરને પથ્થર પર પણ ગાઢ નિંદ્રા આવી જાય છે. જંગલમાં પ્રાણીઓ ખુશ રહેતા હોય છે જયારે મનુષ્યો ચિંતા કરતા રહે છે. આથી જ્ઞાન નહિ પણ અજ્ઞાનતા જ આનંદ છે. </strong><strong></strong></p>
<p>આ બાળક જેવું તર્ક છે:</p>
<p>૧. તમે શ્રીમંતને મજુર બનવાનો વિકલ્પ આપો અને મજુરને શ્રીમંત બનવાનો વિકલ્પ આપો. અને તમે જોશો કે શ્રીમંત ક્યારેય સહમત નહિ થાય અને મજુર આ તક તરત જ ઝડપી લેશે. જો બંનેના જીવનમાં સરખો જ આનંદ હોય તો એકને પણ પોતાની હાલની પરિસ્થિતિ બદલવાની સહેજ પણ ઈચ્છા ન થઇ હોય.</p>
<p>૨. કોઈપણ સમજુ માણસને પ્રાણી બનવાની ઈચ્છા ન હોય કારણ કે મનુષ્યો પ્રાણીઓને સરખામણીમાં ખુબ જ ઉચ્ચ સ્તરના આનંદ સુધી પહોંચી શકે છે.</p>
<p>૩. શ્રીમંત માણસના દુઃખનું કારણ પૈસો નથી પરંતુ તેની <strong>ખામી ભરેલી વિચારસરણી</strong> છે. આ ખામી ભરેલી વિચારસરણી એ તે માણસના પોતાના કર્મો છે.</p>
<p>૪. આનંદ મેળવવામાં અજ્ઞાનતાથી બાધા આવે છે. અલ્પજ્ઞાન થી ઉચ્ચજ્ઞાન તરફ આગળ વધવું એ આત્માની પ્રાકૃતિક વૃત્તિ છે. ૧ વર્ષના નાના બાળકની રમતોનો આનંદ તમારા વધેલા જ્ઞાનને કારણે તમે માંણી શકતા નથી. જે લોકોનું એમ કહેવું કે “અજ્ઞાનતા એ જ આનંદ” છે એ તેમનું ખામીભર્યું જ્ઞાન એટલે કે અવિદ્યા છે.</p>
<p>પણ જો તમે વિદ્યા મેળવો તો તમે વધારે અને વધારે આનંદ મેળવશો. આ સિવાય બીજો કોઈ રસ્તો નથી.</p>
<p><strong>પ્રશ્ન: સ્વર્ગ/નર્ક વિષે તમારું શું કહેવું છે? </strong><strong></strong></p>
<p>સ્વ નો અર્થ થાય છે આનંદ. અને આનંદ મેળવવો એટલે સ્વર્ગ.</p>
<p>દુ:ખ મેળવવું એટલે નર્ક.</p>
<p>સ્વર્ગ અને નર્ક એ કોઈ કાલ્પનિક સ્થાન નથી. સ્વર્ગ અને નર્ક આપણાં જ પ્રયત્નો દ્વારા સર્જાતી પરિસ્થિતિઓ છે.</p>
<p>જયારે આપણે દરેક ક્ષણે સ્વર્ગ મેળવવાની ટેવ વિકસાવીએ છીએ ત્યારે અજ્ઞાનતાના બધા જ મૂળનો નાશ થઇ જાય છે અને આપણે પરમ આનંદ એટલે કે ઈશ્વરને પામીએ છીએ.</p>
<p>મૃત્યુ પછી સ્વર્ગ કે નર્ક જેવું કોઈ ખાસ સ્થાન મળે છે તેવા <strong>ભ્રમમાં ન રહેવા</strong> માટે ગંભીરતાપૂર્વક અમે સૌને વિનંતી કરીએ છીએ. એવું પણ ન માનશો કે જે લોકો ધર્મ સંપ્રદાયોની વાતો સાથે સહમત હશે તેમને જ સ્વર્ગ મળશે અને બાકીના લોકોને નર્ક મળશે. આવા ધર્મ સંપ્રદાયો, જ્યાં સુધી લોકો ગુન્હેગાર નથી કે ઉપદ્રવ કે કલેશ ફેલાવતા નથી ત્યાં સુધી, શ્રદ્ધાળુઓ તરફ સહિષ્ણુ હોવા જોઈએ. પૃથ્વી પર જ સ્વર્ગ મેળવવા અને પછી મુક્તિ અવસ્થામાં ઈશ્વરના આશીર્વાદ મેળવવા માટે <strong>બધી જ</strong> આત્માઓ તરફ લાગણીની ભાવના હોવી ખુબ જ જરૂરી છે.</p>
<p><strong>પ્રશ્ન: બરાબર છે. મને એ સમજાય ગયું કે મુક્તિ મેળવવા માટે અજ્ઞાનતા દુર કરવી જરૂરી છે. શું આ કારણે આપણે કોઈ દુર એકાંત સ્થાને જઈને ધ્યાન કરવું જોઈએ અને મોક્ષ મેળવવો જોઈએ?</strong><strong></strong></p>
<p>વૈદિક જ્ઞાનનો <strong>અર્થ એ નથી</strong> કે અમુક મંત્રોને યાદ રાખવા કે પછી કોઈ ચોક્કસ સિદ્ધાંતોને સમજવા. તેનો અર્થ એ થાય છે કે જે કઈપણ વિચારો, શબ્દો અને કાર્યોમાં દેખાય છે તેની સંપૂર્ણ સમજ મેળવવી – જ્ઞાન, કર્મો અને મનન.</p>
<p>આ સાયકલ ચલાવતા શીખવા જેવી વાત છે. સાયકલની રુપરેખા જોતા રહેવું કે તેના પર લખાયેલી કોઈ પુસ્તક વાંચવી એ પૂરતું નથી. તમારે જાતે જ સાયકલ ચલાવવી પડશે અને સતત એનો અભ્યાસ કરવો પડશે. <strong>આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.</strong><strong></strong></p>
<p><strong> </strong>આ જ પ્રમાણે મુક્તિ મેળવવા તમારે આ વિશ્વમાં જ રહેવું પડશે, જેમ કમળ કાદવમાં ખીલી ને પણ ગંદુ થતું નથી તેમ તમારે પણ આ જગતમાં જ રહીને અહીંની વ્યવસ્થાને ચોખ્ખી કરવા માટે શ્રેષ્ઠત્તમ પ્રયત્નો કરવા પડશે. આથી જયારે આ દુનિયામાં આપણાં કર્તવ્ય પાલનની જરૂર હોય ત્યારે કોઈ દુર એકાંત સ્થાને ધ્યાન કરવા નાસી છૂટવું એ મુક્તિ તરફ નહિ પણ અજ્ઞાનતા તરફ દોરી જશે અને આ અજ્ઞાનતા એ મુક્તિની એકદમ વિપરીત છે.</p>
<p>એકાંત થોડા સમય માટે કોઈ ચોક્કસ હેતુની પુરતી માટે ઉપયોગી કોઈ શકે, પરંતુ મુક્તિ તો બીજી આત્માઓના સહયોગ વિના <strong>શક્ય નથી</strong>. જે વ્યક્તિ મુક્તિ માટે જરૂરી એવી વેદોની આવી મૂળભૂત જરૂરીયાતને ધ્યાનમાં લીધા વિના મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરે છે તે માત્ર ઉદાસીન જ રહે છે.</p>
<p><strong>પ્રશ્ન: તો પછી જંગલમાં તપ કરતા આ બધા સન્યાસીઓ અને મુનિઓનું શું? શું તેઓ પલાયનવાદી(</strong><strong>escapist</strong><strong>) છે?</strong></p>
<p>જો તમે હાલના એવા સન્યાસીઓ વિષે કહો છો કે જેઓ થોડા સમય માટે પુન:શક્તિ સંચાર કરવા માટે અથવા તો તેમના ઘરડાં આયુષ્યને કારણે અને સમાજમાં સચેત રીતે કાર્ય કરવા સક્ષમ ન હોવાને કારણે જંગલમાં જતા હોય તો તેમાં કશું ખોટું નથી.</p>
<p>પણ જો તેઓ સશક્ત હોય અને છતાં કાયમી એકાંતવાસ શોધતા હોય તો હા તેઓ પલાયનવાદી છે અને મૂર્ખ છે. વૈરાગ્યનો અર્થ છે મોહથી દુર રહેવું અને <strong>નહિ કે કર્મોથી. </strong><strong></strong></p>
<p>આવો બનાવટી એકાંતવાસ એ ઈશ્વરનું અપમાન છે. જો ઈશ્વરને એવું લાગ્યું હોત કે તમારા માટે એકાંતવાસ જ શ્રેષ્ઠ છે તો પછી ઈશ્વરે તમને કોઈ એકલવાયા ગ્રહ પર જન્મ આપ્યો હોત, અને નહિ કે પૃથ્વી જેવા ગ્રહ પર કે જ્યાં માણસોથી ભરેલો સમાજ સમસ્યાઓનો અને પડકારોનો સામનો કરી રહ્યો છે. આ ઉપરાંત તમે જ્ઞાન પણ વિશ્વ સાથેની તમારી પરસ્પર પ્રતિક્રિયાથી જ મેળવો છો. આથી વિશ્વ સાથેની પ્રતિક્રિયા બંધ કરવાથી જ્ઞાન વધારવાની તક પણ ગુમાવાય છે.</p>
<p>જો તમે કોઈ આદર્શ સમાજમાં જનમ્યાં હોત કે જ્યાં દરેક જણ પોતપોતાની ફરજો સારી રીતે બજાવતું હોય તો કદાચ તમને લોકોની ચહેલપહેલથી દુર જઈ આ વિશ્વ ફરીને તેનું નિરક્ષણ કરવાની સ્વતંત્રતા મળી હોત.</p>
<p>પરંતુ આજે જ્યાં ભ્રષ્ટાચાર, અસહિષ્ણુતા, વેરભાવ, ગરીબી, દુ:ખ, અનૈતિકતા વગેરે આપણાં સમાજમાં વ્યાપેલા છે ત્યારે કોઈ અસ્થિર મગજવાળો અથવા તો નામર્દ અને ડરપોક માણસ જ આવા પડકારોમાંથી ભાગી છૂટવાનો વિચાર કરે. વાસ્તવમાં ઈશ્વર ઈચ્છે છે કે આપણે આવા પડકારો ઝીલીએ, તેના પર કામ કરીએ અને છેવટે વૈરાગ્ય મેળવીએ અને અજ્ઞાનતા દૂર કરીએ.</p>
<p>એ ખુબ જ શરમજનક વાત છે કે આધ્યાત્મિકતાના નામ પર આપણાં કર્મયોગી દેશના મોટા ભાગના લોકો રાષ્ટ્ર અને સમાજ તરફની પોતાની ફરજોમાંથી નાસી છુટે છે. આમ કરવાથી તેઓ માત્ર પોતાની પ્રગતિ જ નથી અવરોધતા પણ મૂર્ખતા તરફ આંધળી દોટ મૂકી રહ્યાં છે. આ દેશદ્રોહનો ખુબ જ પીડાદાયક ચહેરો છે.</p>
<p><strong>જો તમે ઇતિહાસના પાનાં પલટાવો તો, આપણાં ઇતિહાસના ખુબ જ આપત્તિજનક સમય દરમિયાન જે દંભી બાબાઓ, સાધુઓ અને ગુરુઓ એકાંતવાસમાં મનની શાંતિ શોધવામાં વ્યસ્ત હતા અથવા તો આધ્યાત્મિકતાના નામે જાદુઈ યુક્તિઓ કરી રહ્યાં હતા તેઓ આધ્યાત્મિકતાના ખુબ જ ખોટા દ્રષ્ટાંતો હતા.</strong> દુર્ભાગ્યે આપણાં દેશમાં આવા દંભી દ્રષ્ટાંતોની સંખ્યા બહુ વધારે છે. આ કારણે આપણો દેશ આધ્યાત્મિકતાનો શ્રેષ્ઠત્તમ આધાર હોવા છતાં શરમજનક રીતે આપણો સમાજ દુનિયામાં ખુબ જ નબળો અને અસહાય બની ચુક્યો છે. અને આપણે છેલ્લા ઓછામાં ઓછા ૧૦૦૦ વર્ષોથી એક પછી એક સતત લપડાકો ખાતા આવ્યા છીએ.</p>
<p><strong>રાષ્ટ્ર અને સમાજ સામે આવી પડેલી ચુનોતીઓનો જે મહાપુરુષોએ હિંમતપૂર્વક સામનો કર્યો હતો અને મોટા ઉદ્દેશ ખાતર પોતાનું બલિદાન આપ્યું હતું તેઓ જ આધ્યાત્મિકતાના સાચા આદર્શો છે. </strong>તેઓ જ મુક્તિના સાચા હકદાર હતા અને તેમના અટલ પ્રયત્નો દ્વારા તેમણે વિદ્યા અને વૈરાગ્યના દ્રષ્ટાંતો સ્થાપિત કર્યા હતા. તેઓ અમારા માટે સાચા યોગીઓ છે. હું શિવાજી, રાણા પ્રતાપ, બિસ્મિલ, અશ્ફાકુલ્લા ખાન, નેતાજી, આઝાદ અને સ્વામી દયાનંદ જેવા બીજા ઘણાં આદર્શોની વાત કરી રહ્યો છું.</p>
<p>સ્વામી દયાનંદ દરરોજ ઘણાં માઇલ સુધી દોડતા હતા, કસરત કરતા હતા, મગદળનો અભ્યાસ કરતા હતા અને જીવનભર સખત તાલીમ લેતા રહ્યાં હતા. કારણ કે મુક્તિનો સિદ્ધાંત માત્ર માનોબળી અને પ્રયાસી લોકો માટે જ છે.</p>
<p>આપણે બધા જ આવા અસરકારક અને ઉત્સાહી એવા મુક્તિના એ કર્તવ્ય તરફ આગળ વધીએ કે જે માત્ર સ્વયમ સુધી જ મર્યાદિત ન રહી, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર માનવજાત માટે છે. આ માટે ઈશ્વર આપણને શક્તિ, ઉત્સાહ અને શુદ્ધતા પ્રદાન કરે!</p>
<p>&nbsp;</p>
<p>આ પછીના લેખમાં આપણે મુક્તિ મેળવવાની રીતોને વધારે ઊંડાણમાં જોઈશું. <em></em></p>
<div class="feedflare">
<a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=Ivt6oBSgo3g:am_qDENNCzM:yIl2AUoC8zA"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?d=yIl2AUoC8zA" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=Ivt6oBSgo3g:am_qDENNCzM:-BTjWOF_DHI"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=Ivt6oBSgo3g:am_qDENNCzM:-BTjWOF_DHI" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=Ivt6oBSgo3g:am_qDENNCzM:V_sGLiPBpWU"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=Ivt6oBSgo3g:am_qDENNCzM:V_sGLiPBpWU" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=Ivt6oBSgo3g:am_qDENNCzM:qj6IDK7rITs"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?d=qj6IDK7rITs" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=Ivt6oBSgo3g:am_qDENNCzM:gIN9vFwOqvQ"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=Ivt6oBSgo3g:am_qDENNCzM:gIN9vFwOqvQ" border="0"></img></a> <a href="http://feeds.feedburner.com/~ff/Agniveer?a=Ivt6oBSgo3g:am_qDENNCzM:wfQkynJIu7c"><img src="http://feeds.feedburner.com/~ff/Agniveer?i=Ivt6oBSgo3g:am_qDENNCzM:wfQkynJIu7c" border="0"></img></a>
</div><img src="http://feeds.feedburner.com/~r/Agniveer/~4/Ivt6oBSgo3g" height="1" width="1"/>]]></content:encoded>
			<wfw:commentRss>http://agniveer.com/6521/salvation-hinduism-gu/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		<feedburner:origLink>http://agniveer.com/6521/salvation-hinduism-gu/?utm_source=rss&amp;utm_medium=rss&amp;utm_campaign=salvation-hinduism-gu</feedburner:origLink></item>
	</channel>
</rss><!-- Performance optimized by W3 Total Cache. Learn more: http://www.w3-edge.com/wordpress-plugins/

Minified using disk: basic
Page Caching using disk: enhanced
Database Caching 14/17 queries in 0.052 seconds using disk: basic
Content Delivery Network via Rackspace Cloud Files: cdn.agniveer.com

Served from: agniveer.com @ 2012-05-13 12:35:59 -->

