<?xml version='1.0' encoding='UTF-8'?><?xml-stylesheet href="http://www.blogger.com/styles/atom.css" type="text/css"?><feed xmlns='http://www.w3.org/2005/Atom' xmlns:openSearch='http://a9.com/-/spec/opensearchrss/1.0/' xmlns:blogger='http://schemas.google.com/blogger/2008' xmlns:georss='http://www.georss.org/georss' xmlns:gd="http://schemas.google.com/g/2005" xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'><id>tag:blogger.com,1999:blog-7839863938146537397</id><updated>2021-02-21T12:17:54.629-08:00</updated><category term="તેનાલી રામા"/><category term="જનરલ નોલેજ"/><category term="તેનાલી રામા સ્ટોરી"/><category term="આખરી કોયડો"/><category term="આધુનિક યુગ"/><category term="આબાદ ચાલ"/><category term="ઉંમરનું ગણિત"/><category term="ઢોંગી સાધુ"/><category term="તેનાલીની ગુસ્તાખી"/><category term="નાનો પણ રાઈનો દાણો"/><category term="પવિત્ર જળ"/><category term="પ્રાચીન યુગ"/><category term="ભૌગોલિક ગુજરાત"/><category term="મધ્યકાલીન યુગ"/><category term="મહારાજા કૃષ્ણદેવ રાય સાથે મેળાપ"/><category term="સંપની તાકાત"/><category term="સમયની કેડીએ"/><category term="સામાન્ય માહિતી"/><category term="હથેળી પર વાળ"/><title type='text'>Gujarati</title><subtitle type='html'>In This Blog You Can Read Basic , Moral and General Knowledge Post in Gujarati. Like Tenali Rama Story Post , General Knowledge Post , Some History Post , etc In Gujarati.</subtitle><link rel='http://schemas.google.com/g/2005#feed' type='application/atom+xml' href='https://gujaration.blogspot.com/feeds/posts/default'/><link rel='self' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default'/><link rel='alternate' type='text/html' href='https://gujaration.blogspot.com/'/><link rel='hub' href='http://pubsubhubbub.appspot.com/'/><author><name>VANANI</name><uri>http://www.blogger.com/profile/05825259728621299458</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='15' height='32' src='//1.bp.blogspot.com/-QaLe9cc9jEU/XtILY8hFudI/AAAAAAAAEq8/5NhETzJqHacg_oeiuKDoZ5_WlsPHDMl1ACK4BGAYYCw/s220/Dragon_ball_super-2a89a1a6-e6f4-4fe0-8a12-f537883dc644.jpg'/></author><generator version='7.00' uri='http://www.blogger.com'>Blogger</generator><openSearch:totalResults>17</openSearch:totalResults><openSearch:startIndex>1</openSearch:startIndex><openSearch:itemsPerPage>25</openSearch:itemsPerPage><entry><id>tag:blogger.com,1999:blog-7839863938146537397.post-5745869809057393848</id><published>2021-02-14T20:58:00.001-08:00</published><updated>2021-02-14T20:58:20.495-08:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="ભૌગોલિક ગુજરાત"/><category scheme="http://www.blogger.com/atom/ns#" term="સામાન્ય માહિતી"/><title type='text'>ભૌગોલિક ગુજરાત અને  સામાન્ય માહિતી</title><content type='html'>&lt;script async src=&quot;https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js&quot;&gt;&lt;/script&gt; &lt;!-- 2 Gujarati --&gt; &lt;ins class=&quot;adsbygoogle&quot;       style=&quot;display:block&quot;       data-ad-client=&quot;ca-pub-5016004523241950&quot;       data-ad-slot=&quot;6107705594&quot;       data-ad-format=&quot;auto&quot;       data-full-width-responsive=&quot;true&quot;&gt;&lt;/ins&gt; &lt;script&gt;      (adsbygoogle = window.adsbygoogle || []).push({});  &lt;/script&gt;&lt;p&gt;1 મે, 1960ના રોજ બૃહદ્ મુંબઈ રાજ્યનું સત્તાવાર વિભાજન થતાં મહારાષ્ટ્ર ગુજરાત એમ બે અલગ રાજ્યો સ્તત્વમાં આવ્યાં. ભારતના પશ્ચિમ કિનારે 20°1&#39; અને 2497 ઉત્તર અક્ષાંશ q તેમજ 68°અને 74°પૂર્વ રેખાંશ વચ્ચે ગુજરાત આવેલું છે. કર્કવૃત્ત ગુજરાતમાં અમદાવાદની નજીકથી પસાર થાય છે.પ&lt;/p&gt;&lt;p&gt;* પર્વતો : આરાસુર (બનાસકાંઠા) ,તારંગા (મહેસાણા) ,પાવાગઢ (પંચમહાલ) ,સાપુતારા (ડાંગ), પારનેરા અને વિલ્સનની ટેકરીઓ (વલસાડ), ગિરનાર (જુનાગઢ), શૌર્ય(ભાવનગર), બરડો(જામનગર), ઈડર(સાબરકાંઠા ), ભૂજિયો (કચ્છ), ચોટીલા (સુરેન્દ્રનગર) ખાતે આવેલા છે.&lt;/p&gt;&lt;p&gt;* મુખ્ય ઊંચા શિખરો : દત્તાત્રેય -1117 મીટર , સાપુતારા - 976 મીટર , પાવાગઢ - 829 મીટર, બરડો - 637 મીટર, શેત્રુંજય - 498 મીટર.&lt;/p&gt;&lt;p&gt;* મુખ્ય નદીઓ : નર્મદા, તાપી, મહી, સાબરમતી, સરસ્વતી, બનાસ, ભાઠર, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, વાત્રક, આજી, સુકભાદર, હાથમતી, પૂર્ણા, અંબિકા, ઓરસંગ, શેઢી.&lt;/p&gt;&lt;p&gt;* બંદરો : 1 મોટું બંદર (કંડલા); 11 મધ્યમ કક્ષાનાં બંદર અને 28 નાનાં બંદર છે. મુખ્ય બંદર કંડલા પોર્ટ (મુકત વ્યાપાર વિસ્તારવાળું બંદર). મધ્યમ કક્ષાનાં બંદરો - માંડવી, નવલખી, ઓખા, બેડી, પોરબંદર, વેરાવળ, ભાવનગર, સલાયા, ભરૂચ, મગદલ્લા, સિક્કા. વિકસતાં બંદરો (જિ. જામનગર). દહેજ (જિ. ભરૂચ), પીપાવાવ (જિ. અમરેલી), વાડીનાર&lt;/p&gt;&lt;p&gt;* માથાદીઠ આવક : ભારતમાં માથાદીઠ આવકની દષ્ટિએ પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્ર પછી ગુજરાત ચોથા ક્રમે છે.&lt;/p&gt;&lt;p&gt;* વરસાદ : ગુજરાતના ઇક્ષિણ ભાગમાં સૌથી વધુ વરસાદ પડે છે. જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાતના વાયવ્ય વિસ્તાર અને સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડે સૌથી ઓછો વરસાદ પડે છે.&lt;/p&gt;&lt;p&gt;* હવા ખાવાનાં સ્થળ : ડુમસ, હજીરા (સુરત), તીથલ, ઉભરાટ (વલસાડ), શુકલતીર્થ (ભરૂચ), અહેમદપુર-માંડવી, ચોરવાડ, તુલસીશ્યામ (જૂનાગઢ), પાવાગઢ (પંચમહાલ), બાલારામ (બનાસકાંઠા), સાપુતારા (ડાંગ).&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;* હવાઈ મથકો : અમદાવાદ (આંતરરાષ્ટ્રીય હવાઈ મથક), રાજકોટ, ભૂજ,જામનગર, ભાવગર, વડોદરા, કેશોદ અને પોરબંદર.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;* સરોવર : સરદાર સરોવર (ભરૂચ), સૂચિત નર્મદા યોજનામાં બનશે. નળસરોવર (ભાલપ્રદેશ, અમદાવાદ), નારાયણ સરોવર (કચ્છ), સહસ્ત્રલિંગ(પાટણ), હમીરસર (ભૂજ), સુદર્શન સરોવર (જૂનાગઢ).&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;* શહેરો : ગુજરાતમાં એક લાખથી વધુ વસ્તીવાળાં શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર , જામનગર, નવસારી , નડિયાદ, આણંદ, પોરબંદર, ભરૂચ, ગાંધીનગર, સુરેદ્રનગર અને ગાંધીધામ છે. તેમને ‘સિટી&#39;નો દરજ્જો મળેલો છે.&lt;/p&gt;&lt;p&gt;* પાકા રસ્તાઓ : 34,700 કિમી (જે રસ્તાઓ ઉપર રાજ્ય પરિવહન ચાલે છે.)&lt;/p&gt;&lt;p&gt;* તીર્થધામ : સતાધાર, સોમનાથ (પ્રભાસપાટણ) (જૂનાગઢ), ચાંદોદ, નારેશ્વર (વડોદરા), ડાકોર, વડતાલ (ખેડા), કબીરવડ (ભરૂચ), પાવાગઢ (પંચમહાલ), અંબાજી (બનાસકાંઠા), શામળાજી, ખેડબ્રહ્મા (સાબરકાંઠા), પાલિતાણા, ગઢડા (ભાવનગર), નારાયણ સરોવર (કચ્છ), તારંગા, બહુચરાજી, રૂદ્રમહાલય (મહેસાણા), મોઢેરા (પાટણ), વીરપુર (રાજકોટ).&lt;/p&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='https://gujaration.blogspot.com/feeds/5745869809057393848/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_28.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/5745869809057393848'/><link rel='self' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/5745869809057393848'/><link rel='alternate' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_28.html' title='ભૌગોલિક ગુજરાત અને  સામાન્ય માહિતી'/><author><name>VANANI</name><uri>http://www.blogger.com/profile/05825259728621299458</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='15' height='32' src='//1.bp.blogspot.com/-QaLe9cc9jEU/XtILY8hFudI/AAAAAAAAEq8/5NhETzJqHacg_oeiuKDoZ5_WlsPHDMl1ACK4BGAYYCw/s220/Dragon_ball_super-2a89a1a6-e6f4-4fe0-8a12-f537883dc644.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-7839863938146537397.post-342603470056016484</id><published>2021-02-08T06:39:00.000-08:00</published><updated>2021-02-17T20:19:05.345-08:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="આધુનિક યુગ"/><category scheme="http://www.blogger.com/atom/ns#" term="જનરલ નોલેજ"/><title type='text'>આધુનિક યુગ</title><content type='html'>&lt;p&gt;ઈ.સ. 1857 અંગ્રેજ શાસન સામે શરૂ થયેલા આઝાદીના બળવાના પડઘા ગુજરાત મા પણ પડ્યા. ગુજરાતમાં નાંદોદ, દાહોદ, ગોધરા, રેવાકાંઠા તથા મહીકાંઠાનો કેટલાક પ્રદેશ કાંતિમાં જોડાયો. ગુજરાતમાં સિપાઈઓએ સૌપ્રથમ અમદાવાદમાં માથું ઊંચક્યું. રાજપીપળા, લુણાવાડા, ડીસા, પાલનપુર, સિરોહી અને ચરોતરમાં બળવો થયો. ગુજરાતમાં ક્રાંતિની આગેવાની લેનાર કોઈ કુશળ નેતા ન હોઈ બળવો વ્યાપક બની શક્યો નહીં.&lt;/p&gt;&lt;p&gt;ક્રાંત પછી દાદાભાઈ નવરોજીએ આર્થિક અને રાજકીય મોરચે પ્રજાને જાગૃત કરવાનું કામ કર્યું. કવિ નર્મદે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ફાળો આપ્યો. સ્વામી&lt;/p&gt;&lt;p&gt;દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ પ્રસરાવ્યો. સ્વામી સહજાનંદે પછાત જાતિઓમાં જાગૃતિ આણી. નર્મદ, ક્લપતરામ વગેરેએ પ્રજાનું માનસ ઘડવામાં સારી સેવા બજાવી. રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ શરૂ કરી. ઈ. સ. 1885 માં સ્થપાયેલી કોંગ્રેસના બીજા પ્રમુખ દાદાભાઈ નવરોજી અને ત્રીજા પ્રમુખ બદ્દીન તૈયબજી ગુજરાતના હતા. ઉપરાંત બીજા ત્રણ ગુજરાતીઓ શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા અને માહામ ભીખાઈજી કામાએ પરદેશમાં રહી ભારતની સ્વતંત્રતા માટે પ્રયત્નો કર્યા. પરંતુ સ્વાતંત્ર્યની લડતને નવો જ વળાંક આપનાર ભારતના ભાગ્યવિધાતા એવા સપૂત મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ઈ. સ. 1869 માં પોરબંદરમાં થયો હતો. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા અરવિંદ ઘોષ પાસેથી અંબુભાઈ પુરાણીને મળી હતી. અંબુભાઈએ વાયામ પ્રવૃત્તિઓ ઠેરઠેર શરૂ કરીને સ્વરક્ષણની એક નવી જ હવા ઊભી કરી હતી.&lt;/p&gt;&lt;p&gt;ગાંધીજીએ સૌ પહેલાં અમદાવાદમાં કોચરબમાં આશ્રમ સ્થાપ્યો. ગાંધીજીથી પ્રભાવિત થઈ સરદાર વલ્લભભાઈ વકીલાત છોડીને તેમના કાર્યમાં જોડાયા. પછી મહાદેવભાઈ દેસાઈ પણ જોડાયા. અમદાવાદના મિલમાલિક શેઠ અંબાલાલ સારાભાઈએ આશ્રમના ખર્ચ માટે સારી એવી મદદ કરેલી. અમદાવાદના મિલમજૂરોના પ્રશ્નોનું પણ ગાંધીજી અને શેઠ અંબાલાલ, તેમનાં બહેન અનસૂયાબહેન, શંકરલાલ બેંકર વગેરેની મદદથી સુખદ નિરાકરણ થયું. આ કારણે રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસનો જન્મ થયો. ભારતનું આ પ્રથમ મજૂર સંચાલન.&lt;/p&gt;&lt;p&gt;ખેડા જિલ્લાના ખેડૂતોની મહેસૂલ-ચુકવણી અંગેના પ્રશ્નો અંગે ગાંધીજીની રાહબરી હેઠળ 22 મી માર્ચ, 1918 ના રોજ વિશાળ સંમેલન યોજાયું અને ગુજરાતમાં સત્યાગ્રહનો જન્મ થયો. આ પ્રસંગે ગુજરાતને ઉત્તમ લોકસેવક રવિશંકર મહારાજ સાંપડ્યા.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;ગાંધીજીએ 1917 માં ભરૂચનાં ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા સુચવ્યું. વિજાપુર ગામમાંથી રટયો મળ્યો. પછી શોધ ચાલી પૂણીઓની. આમ, ખાદીનો જન્મ થયો. ઈ. સ. 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. ગુજરાતની સત્યાગ્રહ લડતોમાં બોરસદ, બારડોલી, દાંડી અને ધરાસણા મુકામે યોજાયેલા સત્યાગ્રહો ખૂબ મહત્ત્વના રહ્યા. આમાં કાનૂની રાહે લડત આપીને કનૈયાલાલ મુનશીએ પણ મહત્ત્વનો ફાળો આપ્યો હતો.&lt;/p&gt;&lt;p&gt;12 મી માર્ચ 1930 ના રોજ સવારે 6.20 કલાકે ‘દાંડીમાર્ચ” સાબરમતી આશ્રમ, અમદાવાદથી શરૂ થઈ અને 5 મી એપ્રિલે દાંડી પહોંચીને પૂર્ણ થઈ. 6 મી એપ્રિલે સવારે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને નમકનો કાયદો તોડ્યો.&lt;/p&gt;&lt;p&gt;ગુજરાતે 1942 ના ‘હિંદ છોડો&#39; આંદોલનને બરાબર ઝીલી લીધું. આઝાદી પછી ભારતની ભૂમિ પર અસંખ્ય ગૂમડાં જેવા સ્વતંત્ર દેશી રાજ્યોને, કેવળ એક જ વર્ષમાં ભારતમાં સમાવી દેવાની ચાણક્યબુદ્ધિ કેવળ સરકાર જેવા વીરલામાં જ હોઈ શકે. આવી ગુજરાતની ભૂમિ ઉપર સૌ ગુજરાતીઓને ગર્વ થાય એ સ્વાભાવિક છે.&lt;/p&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='https://gujaration.blogspot.com/feeds/342603470056016484/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_8.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/342603470056016484'/><link rel='self' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/342603470056016484'/><link rel='alternate' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_8.html' title='આધુનિક યુગ'/><author><name>VANANI</name><uri>http://www.blogger.com/profile/05825259728621299458</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='15' height='32' src='//1.bp.blogspot.com/-QaLe9cc9jEU/XtILY8hFudI/AAAAAAAAEq8/5NhETzJqHacg_oeiuKDoZ5_WlsPHDMl1ACK4BGAYYCw/s220/Dragon_ball_super-2a89a1a6-e6f4-4fe0-8a12-f537883dc644.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-7839863938146537397.post-1539920674518641253</id><published>2021-02-07T22:30:00.000-08:00</published><updated>2021-02-09T21:46:15.944-08:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="જનરલ નોલેજ"/><category scheme="http://www.blogger.com/atom/ns#" term="મધ્યકાલીન યુગ"/><title type='text'>મધ્યકાલીન યુગ</title><content type='html'>&lt;p&gt;ગુજરાત દિલ્લીના સુલતાનોના હાથમાં ગયું. દિલ્લીના શાસકો અહીં સૂબાઓ નીમતા. સૂબાઓ જુલમ કરીને પૈસા ઉઘરાવતા. સૂબાઓનું રાજ્ય સોએક વર્ષ ચાલ્યું. દિલ્લીમાં ગાદી માટે કાવાદાવા ચાલતા હતા ત્યારે ગુજરાતના સૂબા ઝફરખાંએ દિલ્લીનું આધિપત્ય ફગાવી દીધું અને ગુજરાતના પ્રથમ મુલતાન તરીકે મુઝફફર શાહ નામ ધારણ [અમઠાવાઠનું ખાતમુહૂર્ત કર્યું. મુઝફફર શાહના ઉત્તરાધિકારી તેમના પૌત્ર અહમદશાહે ઈ. સ. 1411 માં સાબરમતી નદીના તીરે અમદાવાદનો પાયો નાખ્યો. અમદાવાદ વડું એટલે કર્ણાવતીના લોકો ત્યાં આવીને વસ્યા. પાટણની વસ્તી ઓછી થવા લાગી. અમદાવાદ વધવા લાગ્યું. કાંકરિયા તળાવ અહમદશાહના દીકરા કુતુબુદીને બંધાવ્યું. ઈ. સ. 1442 માં અહમદશાહ મરણ પામ્યો. અહમદશાહનો પૌત્ર મહંમદશાહ પહેલો ઈતિહાસમાં મહંમદ બેગડા તરીકે પ્રસિદ્ધ થયો. મહંમદ બેગડાએ ચાંપાનેર અને જૂનાગઢ એમ બે ગઢ જીત્યા હતા. તેણે વાત્રકને કાંઠે મહેમદાવાદ શહેર વસાવ્યું. ત્યાં નદીના કાંઠે ભમ્મરિયો કૂવો અને ચાંદા-સૂરજનો મહેલ બંધાવ્યો. નરસિંહ મહેતા આ સમય દરમિયાન થઈ ગયા. વિખ્યાત સંત શાહઆલમની શુભેચ્છાઓ અને સલાહ બેગડાને મળ્યાં. મહંમદ બેગડેલો દીકરો સુલતાન મુઝફફરશાહ બીજો સંત સુલતાન હતો. ગુજરાતનો છેલ્લો બાદશાહ બહાદુરશાહ હતો. તેણે માળવા જીત્યું અને ચિત્તોડ પર ચઢાઈ કરી. ચિત્તોડની રાણી કર્ણાવતીએ દિલ્લીના બાદશાહ હુમાયુને રાખડી મોકલી. હુમાયુએ ધર્મની બહેનને મદદ મોકલી. બહાદુરશાહ હારીને દીવમાં છુપાયો અને ત્યાં જ તેનું મોત થયું. ત્યારબાદ ગુજરાત મોગલોના હાથમાં સરી ગયું. અકબરે ગુજરાત જીત્યા પછી મોગલ શાહજાદાઓ ગુજરાતના સૂબા તરીકે આવતા. જહાંગીરના શાસન દરમિયાન અંગ્રેજોએ હિંદમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. આના પરિણામે ઈ. સ. 1612 માં અંગ્રેજોએ સુરતમાં પહેલવહેલી વેપારી કોઠી નાખી. મુઘલ સામ્રાજ્યના અંત ભાગમાં મરાઠા સરદારોએ સુરત, ભરૂચ અને અમદાવાદ પર અનેક આક્રમણો કર્યા. છત્રપતિ શિવાજીએ સુરત પર બે વખત (ઈ. . 1664 - 1672 માં) આક્રમણ કર્યું. ગુજરાતના બંદરોએ પોર્ટુગીઝ, વલંદા અને અંગ્રેજોનું આગમન થઈ ચૂકયું હતું. અંગ્રેજ લોકો વેપાર સાથે પોતાની લશ્કરી તાકાત પણ વધારતા ગયા અને આસાની થી ગુજરાત&amp;nbsp;કબજે કરી લીધું.&lt;/p&gt;&lt;p&gt;&lt;br /&gt;&lt;/p&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='https://gujaration.blogspot.com/feeds/1539920674518641253/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_7.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/1539920674518641253'/><link rel='self' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/1539920674518641253'/><link rel='alternate' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_7.html' title='મધ્યકાલીન યુગ'/><author><name>VANANI</name><uri>http://www.blogger.com/profile/05825259728621299458</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='15' height='32' src='//1.bp.blogspot.com/-QaLe9cc9jEU/XtILY8hFudI/AAAAAAAAEq8/5NhETzJqHacg_oeiuKDoZ5_WlsPHDMl1ACK4BGAYYCw/s220/Dragon_ball_super-2a89a1a6-e6f4-4fe0-8a12-f537883dc644.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-7839863938146537397.post-5691669045085905285</id><published>2021-02-07T00:29:00.001-08:00</published><updated>2021-02-08T06:39:03.791-08:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="જનરલ નોલેજ"/><category scheme="http://www.blogger.com/atom/ns#" term="પ્રાચીન યુગ"/><category scheme="http://www.blogger.com/atom/ns#" term="સમયની કેડીએ"/><title type='text'>સમયની કેડીએ</title><content type='html'>&lt;p&gt;ગુજરાતને પોતાનાં સંસ્કારિતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિહાસ છે. એનો ઈતિહાસ પુરાતન છે. એની સંસ્કૃતિ સમૃદ્ધ છે. પ્રાગ ઐતિહાસિક કાળથી એની ગાથા ગવાય છે.&lt;/p&gt;&lt;p&gt;પ્રારંભ :&lt;/p&gt;&lt;p&gt;પુરાણોમાં અને મહાકાવ્યોમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ પ્રદેશ તે આજનું ગુજરાત. આનર્તનો પુત્ર રેવત કુશસ્થલી(આધુનિક દ્વારિકા)નો શાસક હતો. ભગવાન શ્રીકૃષ્ણ કંસવધ પછી જરાસંધ અને કાલયવન સાથે સંઘર્ષ કરી વ્રજ છોડીને સૌરાષ્ટ્રના સાગરતીરે વેરાન પડેલી જૂની રાજધાની કુથસ્થલીનો જીર્ણ દુર્ગ સમારાવી ત્યાં નવી નગરી વસાવી તે દ્વારકા, દ્વારિકા કે દ્વારામતી કહેવરાવી. દ્વારકામાં શ્રીકૃષ્ણ યાદવોનું રાજ્ય સ્થાપ્યું. પણ પછી સત્તા, શંક્તિ અને સંપત્તિથી પ્રમત્ત યાદવો વિલાસી થયા અને અંદરોઅંદર કપાઈ મર્યા – યાદવાસ્થળી રચાઈ. શ્રીકૃષ્ણનો પૌત્ર અને અનિરુદ્ધનો પુત્ર વાજ, યાદવાસ્થળીમાંથી બચી ગયેલ એકમાત્ર યાદવ હતો. અર્જુને વાજને મથુરાના શાસક તરીકે સ્થાપિત કર્યો અને આ રીતે સૌરાષ્ટ્રમાં યાદવકુળના શાસનનો અંત આવી ગયો.&lt;/p&gt;&lt;p&gt;પ્રાચીન યુગ&lt;/p&gt;&lt;p&gt;ભગવાન શ્રીકૃષ્ણની કથા પછી ગુજરાતના ઈતિહાસના પટ પર અંધારપટ છવાયેલો છે. ત્રણેક હજાર વર્ષના ગાળામાં શું બન્યું તે આધારિત કણી માહિતી પ્રાપ્ત નથી. ઈ. સ. પૂર્વે 319 માં મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંદ્રગુપ્ત મૌર્યે ચકવર્તીત્વનો ધ્વજ ફરકાવ્યો. ગુજરાત-સૌરાષ્ટ્ર પણ તેના નેજા નીચે આવ્યાં. ચંદ્રગુપ્ત મૌર્યે પુષ્યમિત્ર નામના ગવર્નરની સૌરાષ્ટ્ર વિભાગમાં નિમણૂક કરી હતી.પુષ્યમત્રનો શાસનકાળ ઈ. સ. પૂર્વે 294 સુધીનો હતો અને તેના સમયમાં ગિરિગર (સુદર્શન સરોવર પર) બંધ બંધાયો હતો. ચંદ્રગુપ્તના પૌત્ર સમ્રાટ અશોકે ઠેરઠેર કોતરાવેલા શિલાલેખોમાંનો એક ગિરનારની તળેટીમાં છે. આ શિલાલેખ પરનો લેખ બ્રાહ્મી લિપિમાં છે કે જે ગુજરાતી લિપિ અને ભાષાનું પણ ઉગમસ્થાન છે.&lt;/p&gt;&lt;p&gt;ઈસુ સંવત્સર પૂર્વેના છેલ્લા સૈકામાં આ ભૂમિ પર કોઈ પ્રતાપી શાસન ન હતું તે પહેલાં આ ભૂમિ પર ભારતીય યવન રાજાઓ રાજ્ય કરતા. ઈસુના જન્મ પછીની ચાર સદી સુધી શક પ્રજાનું આધપત્ય રહ્યું. આ શકોના શાસનાધિપતિઓ તે ક્ષત્રપો. શકોએ પોતાનો સંવત્સરનો પ્રારંભ ઈ. સ. 78 માં કર્યો. જૂનાગઢ નજીકના શિલાલેખો શક રાજા રુઢ઼દમનની યશગાથાના સાક્ષીરૂપ લેખો છે. રુદ્રદમન પહેલાએ પોતાના રાજ્યનો વિસ્તાર નર્મદાના કાંઠાથી પંજાબ સુધી ફેલાવ્યો હતો. રુદ્રદમનના શાસનકાળ દરમિયાન વિશાળ સુદર્શન તળાવ ફાટ્યું હતું.&lt;/p&gt;&lt;p&gt;ઈ. સ. 395 માં ચંદ્રગુપ્તવિક્રમાદિત્યે છેલ્લા ક્ષત્રપ રુદ્રસિંહને હરાવીને ગુજરાત, સૌરાષ્ટ્ર જીતી લીધું. ગુપ્તોના સમયમાં પણ રાજધાની ગિરિનગરમાં જ રહી કે જે ગિરનારની તળેટીનું એક નગર હતું. ઇ. સ460 માં ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત મૃત્યુ પામ્યો અને તે સાથે ગુપ્ત સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું.&lt;/p&gt;&lt;p&gt;આ સમયે સૌરાષ્ટ્રનો રાજ્યપાલ સેનાપતિ વિજયસેન ભટાર્ક હતો. આ ભટાર્ક મૈત્રક કુળનો હતો. ભટાર્કનું પાટનગર વલભીપુર હતું. તેણે સ્વપરાક્રમથી એક મહાન સામ્રાજ્યની સ્થાપના કરી. ગુજરાતનો વિગતવાર આધારભૂત ઈતિહાસ વલભીપુરથી શરૂ થાય છે. વલભી ક્રમે ક્રમે ભારતની અને ગુજરાતની એક મહત્ત્વની સંસ્કારભૂમિ બની. ચીની મુસાફર ઇત્સિંગના મતે ભારતમાં પૂર્વમાં નાલંદા અને પશ્ચિમમાં વલભી એ બે મોટી બોદ્ધ વિદ્યાપીઠો હતી. ચીની મુસાફર યુઆન શ્વાંગ વલભીમાં ઈ. સ. 641 ના અરસામાં આવ્યો હતો. ભટાર્કના વંશજોએ વલભી સામ્રાજ્ય પર પૂરાં 275 વર્ષ રાજ્ય કર્યું. શીલાદિત્ય સાતમાના સમયમાં સિંધના હાકેમ હિશામે ઈ. સ. &quot;788 માં વલભી પર હુમલો કર્યો અને લૂંટ અને કલેઆમ કરીને ગરનો સંપૂર્ણ વિનાશ કર્યો. વલભીનું પતન કરીને આરબો સ્વદેશ પાછા ફર્યા.&lt;/p&gt;&lt;p&gt;મૈત્રક કાળ દરમિયાન ભિલ્લમાલ(દક્ષિણ રાજસ્થાન)ની આસપાસનો પ્રદેશ ‘ગુર્જરદેશ&#39; તરીકે ઓળખાતો હતો. ત્યાંથી અનેક જાતિઓ ગુજરાતમાં આવીને વસી. એક રીતે આનર્ત, સૌરાષ્ટ્ર અને લાટ (ભરૂચ) પ્રદેશોની ગુજરાત તરીકેની પહેલી રાજધાની ભિલ્લમાલ કે શ્રીમાલ હતી.&lt;/p&gt;&lt;p&gt;ગુજરાતની ધરતી પર ઉત્તરમાંથી પ્રતિહારોએ અને દક્ષિણમાંથી રાષ્ટ્રકુટોએ હુમલા શરૂ કર્યા. છેવટવરાજ ચાવડના નેતૃત્વ હેઠળ ચાવડા વંશ લગભગ એકસો વર્ષ સુધી સ્થિરતાથી રાજ્ય કર્યું. તેમની રાજધાની અર્ણાહલ્લપાટક (અણહિલવાS) નામે નવા પતન(પાટણ)માં સ્થપાઈ, ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ નિ:સંતાન હોવાથી મૂળરાજ સોલંકીને ઇત્તક લેતાં, સોલંકી યુગનો આરંભ થયો.(ઈ. સ. 942).&lt;/p&gt;&lt;p&gt;મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે. મૂળરાજે ‘ગુર્જરેશ&#39; ધારણ કરી અને તેના તાબા નો પ્રદેશ ગુજરાત તરીકે ઓળખાયો. પાટણનો વૈભવ એટલો વધ્યો કે ઠેરઠેરથી લોકો ત્યાં આવીને વસવા લાગ્યા. સોલંકી વંશના એક અન્ય રાજા ભીમદેવ પહેલા(ભીમદેવ બાણાવળી)ના સમયમાં મહમૂઠ ગઝનવીએ સોમનાથનું મંદિર તૂટ્યું હતું (30 જાન્યુઆરી 1025). ભીમદેવે સોમનાથનું મંદિર ફરી બંધાવ્યું. પાટણમાં સાત મજલાવાળી અદ્ભુત કોતરણી ધરાવતી રાણીની વાવ બંધાવી. મોઢેરાની ભાગોળે ગઝની સાથે થયેલા યુદ્ધની ભૂમિ પર સૂર્યમંદિર બંધાવ્યું. ભીમદેવ પછી તેનો પુત્ર કર્ણદેવ ગાદી પર આવ્યો. કર્ણદેવ કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો રાજા બન્યો. કર્ણદવે કર્ણાવતી નગરી વસાવી અને મિનળ દેવી સાથે લગ્ન કર્યા. કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયંસિંહદેવનો શાસનકાળ (ઈ. સ. 1094 थी 1140) ગુજરાતના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલો છે. તેણે લાટ અને સોરઠ જીતીને તે બન્ને પ્રદેશોને ગુજરાત સાથે સાંકળ્યા. માળવા પર વિજય પ્રાપ્ત કરીને સર્વોપરિતા સ્થાપી. પ્રતાપી સિદ્ધરાજ અને જ્ઞાની આચાર્ય હેમચંદ્રનો સુખદ સંયોગ થયો. હેમચંદ્રે સિદ્ધહેમ&#39; નામનો વ્યાકરણનો મહાગ્રંથ લખ્યો. સિદ્ધરાજના મૃત્યુ પછી તેના કુટુંબનો કુમારપાળ ગાદીએ બેઠો. કુમારપાળ ધર્મરાજવી ગણાયો.&lt;/p&gt;&lt;p&gt;સોલંકીઓના પતન પછી વાઘેલાઓએ રાજ કર્યું, જે પૈકી વીરધવલ અને વિશળદેવનાં નામ ઉલ્લેખનીય છે. વિશળદેવે ડબોઈનું મંદિર બંધાવ્યું. વીરદાવલના બે મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાળ નામના ભાઈઓ ખૂબ મશહૂર અને શાણા મંત્રીઓ તરીકે પંકાયા. તેમણે આબુના પર્વત પર દેલવાડામાં, પાલિતાણા પાસે શેત્રુંજ્ય પર્વત પુર અને ગિરનાર પર્વત પર જૈન દેરાસરો બંધાવ્યાં. વાઘેલાવંશનો છેલ્લો રાજા કર્ણદેવ રંગીન મિજાજનો હોવાથી ‘કરણ ઘેલો” તરીકે ઓળખાયો. ઈ. સ. 1297 માં કરણ ઘેલો દિલ્લીના સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીને હાથે પરાજય પામ્યો અને આ સાથે ગુજરાતમાં હિન્દુ રાજાઓના શાસનનો અંત આવ્યો.&lt;/p&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='https://gujaration.blogspot.com/feeds/5691669045085905285/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_89.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/5691669045085905285'/><link rel='self' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/5691669045085905285'/><link rel='alternate' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_89.html' title='સમયની કેડીએ'/><author><name>VANANI</name><uri>http://www.blogger.com/profile/05825259728621299458</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='15' height='32' src='//1.bp.blogspot.com/-QaLe9cc9jEU/XtILY8hFudI/AAAAAAAAEq8/5NhETzJqHacg_oeiuKDoZ5_WlsPHDMl1ACK4BGAYYCw/s220/Dragon_ball_super-2a89a1a6-e6f4-4fe0-8a12-f537883dc644.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-7839863938146537397.post-4026313933794604944</id><published>2021-02-03T18:47:00.004-08:00</published><updated>2021-02-07T02:51:52.543-08:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="આબાદ ચાલ"/><category scheme="http://www.blogger.com/atom/ns#" term="તેનાલી રામા"/><title type='text'>આબાદ ચાલ</title><content type='html'>    &lt;p&gt;એક વખત ધાર્મિક વિધિ કરાવવા માટે તેનાલીએ વિઠલસ્વામી મંદિર જવું. મંદિરથી પાછા ફરતાં રાત થઈ ગઈ. તેમાં પવનનું તોફાન ફૂંકાયું અને ફરસાદ પણ પડ્યો. તેનાલી માંડ બચતો બચતો નજીકમાં આવેલી એક થરથર ધ્રૂજતો હતો, તેથી ગરમાવો મેળવવા તે ધર્મશાળામાં સળગાવેલા તાપણા પાસે ગયો, પરંતુ બીજા ઘણાં લોકો પણ તાપણાં પાસે બેઠા હોવાથી તેનાલી તાપણાની નજીક જઈ શક્યો નહીં.&lt;/p&gt;&lt;p&gt;ધર્મશાળાનો માલિક તેનાલીને થોડોઘણો ઓળખતો હતો. થરથર કાંપતા. તેનાલીને ઊભેલો જોઈને તે તેની પાસે ગયો અને ચિંતાગ્રસ્ત શા માટે દેખાય છે એમ પૂછવું.&lt;/p&gt;&lt;p&gt;&quot;વાવાઝોડાથી બચવા માટે હું જગ્યા શોધવાની પળોજણમાં પડ્યો હતો, તેમાં મારો થેલો રસ્તામાં પડી ગયો. તેમાં વીસ સોનામહોરી હતી. તેનાલી. ચિંતાભર્યા અવાજે બોલ્યો.&lt;/p&gt;&lt;p&gt;&quot;ઓહ...! પણ થેલો કઈ જગ્યાએ પડી ગયો?&quot; ધર્મશાળાના માલિકે પૂછ્યું.&lt;/p&gt;&lt;p&gt;થેલો પડી ગયાની વાત સાંભળીને તાપણા પાસે ઊભેલા લોકો ધીમે ધીમે તેના અને ધર્મશાળા માલિકની આસપાસ વીંટળાવા માંડ્યા.&lt;/p&gt;&lt;p&gt;&quot;મને ખાતરી છે કે એકાદ ગાઉની આસપાસ જ થેલો ક્યાંક પડ્યો હશો.* તેનાલી ચિંતાતુર સ્વરે બોલ્યો, &quot;આટલી ખરાબ રાતે અત્યારે થેલો શોધવા ક્યાં ભટકું? વહેલી સવારે ઊઠીને તરત જ થેલો શોધવા નીકળી જઈશ. આમ પણ આવી અંધારી રાતે કોઈ ત્યાંથી પસાર નહીં થાય.&quot;&lt;/p&gt;&lt;p&gt;બોલ્યો. તમે તો ખરા છો, તમારી જગ્યાએ જો હું હોઉં તો..&quot; ધર્મશાળાનો માલિક&lt;/p&gt;&lt;p&gt;&quot;હું. મારી જગ્યાએ તમે હોત તો શું કર્યું હોત?&quot; તેને વચ્ચેથી અટકાવીને તેનાલી બોલી પડ્યો, &quot;પણ એ બધી વાત પછી. ચાલો, પહેલાં તાપણા પાસે જઈને ગરમાવો મેળવીએ. જુઓ, બધાં લોકો બહાર જતા રહ્યા. તમને શું લાગે છે? આવી તોફની રાતે તે બધા ક્યાં ગયા હોવા જોઈએ ?&quot; તેનાલીએ પૂછ્યું. તેનાલી થેલો ખોવાયાની આખી વાત ઉપજાવી કાઢીને આબાદ ચાલ ચાલ્યો હતો. તાપણી પાસે બેસવા માટે તેણે આ યુક્તિ અજમાવી હતી. અને તેની વાત સાચી‌ માની લઈને બધા લોકો સોનામહોરોની લાલચે થેલો શોધવા જતા રહ્યા હતા. &quot;તમારી જગ્યાએ હું હોત.&quot; ધર્મશાળાનો માલિક હસીને બોલ્યો, &quot;તો હું વાર્તાકાર બની ગયો હોત!&quot;&lt;/p&gt;&lt;p&gt;બોધ&lt;/p&gt;&lt;p&gt;&quot;કેટલાંક જુદાણાં બિનહાનિકારક હોય છે, પરંતુ તેનાથી કોઈને નુકસાન ન થતું હોવા છતાં શું એવું જુઠ્ઠાણું ચલાવી લેવાય ખરું? નૈતિક સદાચારના નિયમોમાં આવાં જુઠ્ઠાણાંની યથાર્થતા અંગે સંદિગ્ધતા જોવા મળે છે.&quot;&lt;/p&gt;  &lt;script async=&quot;&quot; src=&quot;https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js&quot;&gt;&lt;/script&gt; &lt;!--Side bar code 2--&gt; &lt;ins class=&quot;adsbygoogle&quot; data-ad-client=&quot;ca-pub-5016004523241950&quot; data-ad-format=&quot;auto&quot; data-ad-slot=&quot;4856008148&quot; data-full-width-responsive=&quot;true&quot; style=&quot;display: block;&quot;&gt;&lt;/ins&gt; &lt;script&gt;      (adsbygoogle = window.adsbygoogle || []).push({});  &lt;/script&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='https://gujaration.blogspot.com/feeds/4026313933794604944/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_63.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/4026313933794604944'/><link rel='self' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/4026313933794604944'/><link rel='alternate' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_63.html' title='આબાદ ચાલ'/><author><name>VANANI</name><uri>http://www.blogger.com/profile/05825259728621299458</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='15' height='32' src='//1.bp.blogspot.com/-QaLe9cc9jEU/XtILY8hFudI/AAAAAAAAEq8/5NhETzJqHacg_oeiuKDoZ5_WlsPHDMl1ACK4BGAYYCw/s220/Dragon_ball_super-2a89a1a6-e6f4-4fe0-8a12-f537883dc644.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-7839863938146537397.post-7531576099983138990</id><published>2021-02-02T02:07:00.007-08:00</published><updated>2021-02-07T02:52:14.087-08:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="તેનાલી રામા"/><title type='text'> અદભુત ઉપાય</title><content type='html'>  &lt;script async src=&quot;https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js&quot;&gt;&lt;/script&gt; &lt;!-- Kahanea 1 --&gt; &lt;ins class=&quot;adsbygoogle&quot;       style=&quot;display:block&quot;       data-ad-client=&quot;ca-pub-5016004523241950&quot;       data-ad-slot=&quot;3060405271&quot;       data-ad-format=&quot;auto&quot;       data-full-width-responsive=&quot;true&quot;&gt;&lt;/ins&gt; &lt;script&gt;      (adsbygoogle = window.adsbygoogle || []).push({});  &lt;/script&gt;&lt;p&gt;તેનાલી રામનના એક મિત્રનું નામ હતું તિરૂમાલા. તિરૂમાલા હમ્પીમાં દક્ષિણ સૂર્યમ’ નામની લૉજ ચલાવતો હતો. લૉજમાં ગ્રાહકો માટે ઉત્તમોત્તમ સગવડ રાખવામાં આવતી અને ભાવ પણ ઘણો વાજબી હતો, તેમ છતાં લૉજ બરાબર ચાલતી નહોતી. તિરૂમાલાને બે છેડા ભેગા કરવાનું પણ કઠણ પડી જતું. આખરે એક દિવસ નિરાશ થઈને તેણે તેના મિત્ર તેનાલી રામનને વાત કરી. મિત્રની વાત સાંભળ્યા બાદ તેનાલીએ કહ્યું, &quot;આ તો સાવ સરળ છે. તું&lt;/p&gt;&lt;p&gt;તારી લૉજનું નામ બદલી નાખ.&quot; &quot;એ તો અશક્ય છે.&quot; તિરૂમાલા બોલ્યો, &quot;પેઢીઓથી લૉજનું આ જ નામ છે અને આખા વિજયનગરમાં સહુ લૉજને આ જ નામથી ઓળખે છે.&quot;&lt;/p&gt;&lt;p&gt;&quot;ના, તારે આ લૉજનું નામ પંચ વાણી&#39; રાખવું જોઈએ, અને લૉજન| દરવાજા પર છ મોઢ ઘંટ લટકાવવા જોઈએ.&quot; &quot;છ મોટા ઘંટ? પણ શા માટે? અને તેનાથી શો ફર્ક પડશે ?” તિરૂમાલા નવાઈ લાગી.&lt;/p&gt;&lt;p&gt;&quot;હું કહું છું એમ કરી જો.&quot; તેનાલી હસ્યો.&lt;/p&gt;&lt;p&gt;તિરૂમાલાએ તેનાલીની વાત માનીને તેણે કહ્યું હતું એ પ્રમાણે કર્યું અને પછી જે થયું તેનાથી તે અચંબામાં પડી ગયો.&lt;/p&gt;&lt;p&gt;લૉજ પાસેથી પસાર થનારો દરેક મુસાફર લૉજમાં જઈને ભૂલ તરફ ધ્યાન દોરતો. દરેકને એમ લાગતું કે હજી સુધી કોઈનું આ ભૂલ તરફ ધ્યાન નથી ગયું. એક વખત લૉજમાં દાખલ થયા પછી મુસાફરો લૉજની અંદરની સગવડથી પ્રભાવિત થઈ જતા અને ત્યાં જ ઉતારો કરતા. મુસાફરોના ધસારાને કારણે તિરૂમાલાની લૉજ સરસ ચાલવા લાગી. તેનાલીએ સૂચવેલો ઉપાય કારગત નીવડ્યો અને તિરૂમાલાની લૉજ ધમધોકાર ચાલવા માંડી.&lt;/p&gt;&lt;p&gt;બોધ&lt;/p&gt;&lt;p&gt;&quot;મોટા ભાગનાં લોકોમાં પ્રશંસા કરવાને બદલે ટીકા કરવાનું વલણ જોવા મળે છે. આ માનવ સ્વભાવ છે. લોકો પોતાના બદલે બીજાના દોષ અને ખામીઓ શોધવામાં વધુ રસ ધરાવે છે. કુશળ વેપારી પોતાના ધ્યેયો સિદ્ધ કરવા માટે લોકોના આ વલણને પણ ધ્યાનમાં રાખે છે, અને જો તે આ પ્રામાણિકતાથી કરતો હોય, તો તેમ કરવામાં કંઈ ખોટું પણ નથી.&quot;&lt;/p&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='https://gujaration.blogspot.com/feeds/7531576099983138990/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_2.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/7531576099983138990'/><link rel='self' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/7531576099983138990'/><link rel='alternate' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_2.html' title=' અદભુત ઉપાય'/><author><name>VANANI</name><uri>http://www.blogger.com/profile/05825259728621299458</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='15' height='32' src='//1.bp.blogspot.com/-QaLe9cc9jEU/XtILY8hFudI/AAAAAAAAEq8/5NhETzJqHacg_oeiuKDoZ5_WlsPHDMl1ACK4BGAYYCw/s220/Dragon_ball_super-2a89a1a6-e6f4-4fe0-8a12-f537883dc644.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-7839863938146537397.post-6128065192051108984</id><published>2021-02-01T19:41:00.006-08:00</published><updated>2021-02-07T02:52:32.901-08:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="તેનાલી રામા"/><category scheme="http://www.blogger.com/atom/ns#" term="તેનાલીની ગુસ્તાખી"/><title type='text'> તેનાલીની ગુસ્તાખી</title><content type='html'>    &lt;p&gt;મહારાજા કૃષ્ણદેવ રાયના સામ્રાજ્યમાં વિજયનગરમાં વેપાર-વાણિજ્ય પૂરબહારમાં ખીલ્યા હતા. ચીન, શ્રીલંકા, પોર્ટુગલ અને મધ્ય એશિયાના દેશો. સાથે મોટાપાયે વેપાર થતો હતો.&lt;/p&gt;&lt;p&gt;એક વખત ચીનના સમાટે મિત્રતાની ભેટરૂપે રાજા કૃષ્ણદેવને જરદાલુ ફળ મોકલ્યાં. જરદાલુની સાથે ચીન સમ્રાટે ચિઠ્ઠી પણ મોકલી હતી. જેમાં લખ્યું હતું. કે, આ ફળનો ગુણ છે કે જે તેને ખાશે, તે લાંબું આયુષ્ય ભોગવશે.&lt;/p&gt;&lt;p&gt;ફળનો ટોપલો મહારાજાની સામે મૂકવામાં આવ્યો હતો. આ તરફ રસીલાં. ળ, જોઈને તેનાલીના મોંમાં પાણી આવી ગયું. ફળ ખાવાની લાલચ તે રોકી શક્યો નહીં. અને ભરી સભામાં રાજાની પરવાનગી લીધા વિના તેણે ટોપલામાંથી. એક જરદાલ ઉઠાવ્યું અને તરત જ એક બટકું ભરી લીધું.&lt;/p&gt;&lt;p&gt;તેનાલીની ગુસ્તાખીથી કૃષ્ણદેવ રાયનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. રાતાપીળા થઈને તે ગર્જી ઊઠયા, &quot;મને ભેટમાં મળેલું ફળ મને પૂછ્યા વિના ખાવાની તારી હિંમત કેમ થઈ, તેનાલી? તેં... તેં મારું અપમાન કર્યું છે અને હું તે હરગિજ ચલાવી. નહીં લઉં. હું તને મોતની સજા ફરમાવું છું,&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;તેનાલી! સિપાઈઓ, પકડી લો તેનાલીને!&quot; મહારાજનો હુકમ સાંભળીને દરબારમાં સન્નાટો પથરાઈ ગયો. સિપાઈ આવ્યા અને રાજાના હુકમ પ્રમાણે તેનાલીને પકડીને લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેનાલી ફરિયાદ કરતો હોય તેમ ચિલ્લાઈ ચિલ્લાઈને પોકારી ઊઠ્યો, &quot;ચીનના. સપાટ જુદા છે. તેઓ ખોટું બોલે છે. તેમણે કહ્યું હતું કે આ ફળ જે ખાશે તે લાંબું જીવન જીવશે. મેં તો હજી એક જ બટકું ખાધું ત્યાં મને મોતની સજા સાંભળવાનો વારો આવ્યો. હે ભગવાન, જો મેં આખું ફળ ખાધું હોત તો મારું શું થાત?&quot;&lt;/p&gt;&lt;p&gt;આ સાંભળીને રાજાને રમૂજ થઈ. રાજાએ પોતાનો હુકમ પાછો ખેંચી લીધો, એટલું જ નહીં જેને ખાવા માટે તેનાલીએ પોતાનો જીવ દાવ પર મૂક્યો હતો, તે બાર જરદાલુ રાજાએ તેનાલીને આપ્યાં.&lt;/p&gt;&lt;p&gt;બોધ&lt;/p&gt;&lt;p&gt;&quot;ડાહ્યા માણસો જે કરતાં ડરતા હોય, તેવી પ્રવૃત્તિથી દૂર રહેવું, ત્વરિત પ્રતિક્યિા લાવયુ પ્રકૃતિ દર્શાવે છે. કોઈ પણ કામ કરતાં પહેલાં રાહ જુઓ, વિચારો અને પછી તેનો અમલ કરો.”&lt;/p&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='https://gujaration.blogspot.com/feeds/6128065192051108984/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_72.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/6128065192051108984'/><link rel='self' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/6128065192051108984'/><link rel='alternate' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_72.html' title=' તેનાલીની ગુસ્તાખી'/><author><name>VANANI</name><uri>http://www.blogger.com/profile/05825259728621299458</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='15' height='32' src='//1.bp.blogspot.com/-QaLe9cc9jEU/XtILY8hFudI/AAAAAAAAEq8/5NhETzJqHacg_oeiuKDoZ5_WlsPHDMl1ACK4BGAYYCw/s220/Dragon_ball_super-2a89a1a6-e6f4-4fe0-8a12-f537883dc644.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-7839863938146537397.post-6247503088307987394</id><published>2021-01-23T19:36:00.000-08:00</published><updated>2021-02-12T23:37:27.232-08:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="તેનાલી રામા"/><category scheme="http://www.blogger.com/atom/ns#" term="સંપની તાકાત"/><title type='text'> સંપની તાકાત</title><content type='html'>&lt;script async src=&quot;https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js&quot;&gt;&lt;/script&gt; &lt;ins class=&quot;adsbygoogle&quot;       style=&quot;display:block; text-align:center;&quot;       data-ad-layout=&quot;in-article&quot;       data-ad-format=&quot;fluid&quot;       data-ad-client=&quot;ca-pub-5016004523241950&quot;       data-ad-slot=&quot;6259066643&quot;&gt;&lt;/ins&gt; &lt;script&gt;      (adsbygoogle = window.adsbygoogle || []).push({});  &lt;/script&gt;     &lt;p&gt;દીવાકર પ્રકાશ નામનો કમિલી નગરનો વેપારી એક વખતે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રસ્તો ભૂલી ગયો. જંગલ નજીક જ હમ્પી નગર વસેલું હોવાથી વેપારીએ હમ્પી પહોંચવાનું નક્કી કર્યું, પરંતુ જંગલ પસાર કરવા જતાં તેની ઘોડાગાડી કાદવ ભરેલા ઊંડા ખાડામાં ફસાઈ ગઈ. વેપારી તો જેમતેમ કરીને ઘોડાગાડીમાંથી બહાર નીકળી ગયા, પણ ગાડી ખેંચવાના પ્રયાસમાં તેના ઘોડાના ત્યાં જ રામ રમી ગયા.&lt;/p&gt;&lt;p&gt;નિરાશ દીવાકર મદદ મેળવવા માટે ચાલતો ચાલતો જંગલમાંથી બહાર નીકળ્યો. આસપાસ થોડાં ઘર હતાં. તે વખતે તેનાલી રામન તેના ઘરની બહાર, ઊભો હતો. દીવા કરે તેની પાસે જઈને પોતાની મુસીબત જણાવી અને પોતાને મદદ કરવાની આજીજી કરી. દૂર તેના ઘરના વાડામાં ઊભેલા ઘોડા પર નજર. રીને તેનાલી વિશ્વાસભેર બોલ્યો, &quot;શંકર તારી ઘોડાગાડીને કાદવમાંથી બહાર કાઠી શકશે.” દીવાકરે તે તરફ જોયું, તો દુબળો, અશક્ત ઘોડો ઊભેલો જોયો. તે પ્રશ્નાર્થ દૃષ્ટિએ તેનાલી સામે જોયું, પણ તેનાલી તો હજી એનું એ જ રટણ. કરી રહ્યો હતો, &quot;ચિંતા ન કરો, શંકર તમારી ગાડીને બહાર કાઢી આપશે.&quot; દીવાકર આમ પણ નિઃસહાય હતો, તેથી પ્રયત્ન કરી જોવામાં તેને કશું ખોટું ન લાગ્યું. તેથી તેનાલી અને તેના ઘોડાને તે ઘોડાગાડી જ્યાં. ફસાઈ હતી ત્યાં લઈ ગયો.&lt;/p&gt;&lt;p&gt;તેનાલીએ જાડા દોરડાથી શંકરને ઘોડાગાડી સાથે બાંધ્યો અને લગામ ખેંચીને ઊંચા અવાજે બોલ્યો, &quot;જોર કર, રાજુ! ખેંચ સોમા! દમ લગાવ મોતી ! લગાવ જોર, વેણુ! દમ લગાવ, મણિ! શાબ્બાશ, શંકર !&quot;&lt;/p&gt;&lt;p&gt;અને જાણે ચમત્કાર થયો! દૂબળા-પાતળા અને સાવ નંખાઈ ગયેલા કિરે ભારેભરખમ ઘોડાગાડી જોર લગાવીને ખાડામાંથી બહાર ખેંચી કાઢી! દીવાકર તો દંગ થઈને આ જોઈ જ રહ્યો. શંકરને પંપાળીને તેણે તેનાલી. ગમનો ઘણો પાડ માન્યો અને પછી અધીરાઈથી પૂછ્યું, &quot;ઘોડો તો ખાલી એક ૪ હતો, તો પછી તમે જુદા જુદા નામ બોલીને પછી છેલ્લે શંકરનું નામ શા માટે બોલ્યા?&quot;&lt;/p&gt;&lt;p&gt;તેનાલી મરક મરક હસ્યો અને બોલ્યો, &quot;ઉંમરને કારણે શંકરને હવે આંખે દેખાતું ઓછું થયું છે. બીજા ઘોડા છે કે નહીં તે તો તે જોઈ શકતો નથી. તેથી, તેણે તો એમ માનીને જ જોર લગાવ્યું હતું કે તેની સાથે સાથે બીજા ઘણાં ઘોડાઓ પણ જોર લગાવી રહ્યા છે અને પોતે પણ તેમાંનો જ એક છે.&quot; આ સાંભળીને તો દીવાકર વધારે આશ્ચર્ય પામ્યો. તેનાલીને તે અહોભાવપૂર્વક‌ જોઈ રહ્યો.&lt;/p&gt;&lt;p&gt;બોધ&lt;/p&gt;&lt;p&gt;&quot;ટીમવર્ક એ નવો મંત્ર છે. ‘હોડી આગળ ધપાવવી હોય તો સૌએ સાથે મળીને જ હલેસાં મારવાં પડશે.&#39; - હાર્વી વેકે. આપણે ટીમનો જ ભાગ છીએ, તેવી જાણ થઈ જય, તે જાણ્યા પછી લોકોની શક્તિ ઘણી વધી જતી હોય છે.&quot;&lt;/p&gt;&lt;p&gt;&lt;br /&gt;&lt;/p&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='https://gujaration.blogspot.com/feeds/6247503088307987394/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_38.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/6247503088307987394'/><link rel='self' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/6247503088307987394'/><link rel='alternate' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_38.html' title=' સંપની તાકાત'/><author><name>VANANI</name><uri>http://www.blogger.com/profile/05825259728621299458</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='15' height='32' src='//1.bp.blogspot.com/-QaLe9cc9jEU/XtILY8hFudI/AAAAAAAAEq8/5NhETzJqHacg_oeiuKDoZ5_WlsPHDMl1ACK4BGAYYCw/s220/Dragon_ball_super-2a89a1a6-e6f4-4fe0-8a12-f537883dc644.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-7839863938146537397.post-3105342719062406556</id><published>2021-01-20T19:34:00.000-08:00</published><updated>2021-02-02T01:45:53.987-08:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="તેનાલી રામા"/><category scheme="http://www.blogger.com/atom/ns#" term="પવિત્ર જળ"/><title type='text'> પવિત્ર જળ</title><content type='html'>&lt;p&gt;તેનાલીની પાડોશમાં રહેતી સ્ત્રી એક વખત હતાશ ચહેરે તેનાલી પાસે આવી અને ફરિયાદ કરવા લાગી કે તેની સાસુ વિનાકારણે તેને કડવાં વેણ સંભળાવે છે અને તેનાથી ઉશ્કેરાઈને વહુ પણ સામે એવા જ જવાબો આપે છે. પરિણામે સાસુ-વહુ વચ્ચે તકરાર ચાલ્યા જ કરે છે. વારંવારના ઝઘડાને કારણે તેમના ઘરની શાંતિ હણાઈ ગઈ હતી અને ઘરનું વાતાવરણ કંકાસિયું થઈ ગયું હતું. તે સ્ત્રીએ ઘરમાંથી આ કંકાસ દૂર કરવા માટે તેનાલી રામનની મદદ માંગી.&lt;/p&gt;&lt;p&gt;&amp;nbsp;તેનાલીએ શાંતિથી તેની વાત સાંભળ્યા પછી તેને પાણી ભરેલો કૂજો આપતાં કહ્યું, “બહેન, આ પવિત્ર ભૂમિનું જળ છે. જ્યારે પણ તારી સાસુ તને ગુસ્સો આવે એવાં કડવાં વેણ સંભળાવે, ત્યારે આ જળનો એક મોટો ઘૂંટડો મોંમાં ભરી લેજે અને મનમાં એકથી સો ગણે ત્યાં સુધી તે ઘૂંટડો મોંમાં જ ભરેલો રાખજે. ઘૂંટડો બહાર ન આવે કે ગળી જવાય નહીં તેનું ધ્યાન રાખવું. સો ગણાઈ જાય, પછી તે ઘૂંટડો ગળે ઉતારી જવો અને પછી તું તારી સાસુ સાથે ફરી વાતચીત કરી શકે છે.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;આટલું કરવાથી તારી સમસ્યાનો ઉકેલ આવી જશે.” પવિત્ર જળનો કૂંજો લઈને તેનાલીનો આભાર માનીને સ્ત્રી તેના ઘરે ગઈ. બીજા અઠવાડિયે તે સ્ત્રી તેનાલીને મળવા આવી. તે ઘણી ખુશ જણાતી. હતી. તેનાલીને તે કહેવા લાગી કે પવિત્ર જળ તો સાચે જ ઘણું ચમત્કારી છે. તે જળ મોઢામાં રાખવાને કારણે હવે સાસુ-વહુના ઝઘડા બંધ થઈ ગયા છે. તેણે તેનાલી પાસે વધુ જળ માગ્યું. તેનાલીએ તેને પવિત્ર જળ ભરેલો. બીજો કુંજો આપ્યો. પછી તો તે સ્ત્રી નિયમિતપણે દર અઠવાડિયે આવીને તેનાલી પાસેથી જળ લઈ જવા માંડી.&lt;/p&gt;&lt;p&gt;એક મહિના પછી જ્યારે તે તેનાલી પાસે જળ લેવા આવી, ત્યારે તેનાલીએ કહ્યું, &quot;બહેન, હવે તારે પાણી લેવા માટે મારી પાસે આવવાની જરૂર નથી. તું તારા ઘરે પણ પાણી ભરી શકે છે.&quot; તેનાલીની વાત સાંભળીને પેલી. સ્ત્રીને તો નવાઈ લાગી.&lt;/p&gt;&lt;p&gt;તેને પછીથી ખબર પડી કે તેનાલીએ કેવી યુક્તિ વાપરી હતી. તે પાણી. સાદું જ હતું, પરંતુ પાણી મોંમાં ભરી રાખેલું હોવાના કારણે તે તરત સાસુનાં કડવાં વેણનો જવાબ નહોતી આપી શકતી કે ગુસ્સો પણ નહોતી કરી શકતી. ત્યાર પછી ગુસ્સા પર કાબૂ રાખતાં અને ધીરજથી કામ લેતાં શીખી ગઈ. તેના ઘરમાં હવે ઘણું શાંત અને સુલેહભર્યું વાતાવરણ સ્થપાયું હતું અને આ માટે તેણે તેનાલીનો આભાર માન્યો.&lt;/p&gt;&lt;p&gt;બોધ&lt;/p&gt;&lt;p&gt;&quot;એલેકઝાન્ડર ડ્યૂમાંએ કહ્યું છે કે ક્રોધી લોકોને સૌથી વધુ પરેશાન કરતી કોઈ બાબત હોય, તો તે તેને જેના ઉપર ક્રોધ હોય તે વ્યક્તિની શાંતિ અને સ્વસ્થતા હોય છે.&quot;&lt;/p&gt;&lt;p&gt;&lt;br /&gt;&lt;/p&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='https://gujaration.blogspot.com/feeds/3105342719062406556/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_80.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/3105342719062406556'/><link rel='self' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/3105342719062406556'/><link rel='alternate' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_80.html' title=' પવિત્ર જળ'/><author><name>VANANI</name><uri>http://www.blogger.com/profile/05825259728621299458</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='15' height='32' src='//1.bp.blogspot.com/-QaLe9cc9jEU/XtILY8hFudI/AAAAAAAAEq8/5NhETzJqHacg_oeiuKDoZ5_WlsPHDMl1ACK4BGAYYCw/s220/Dragon_ball_super-2a89a1a6-e6f4-4fe0-8a12-f537883dc644.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-7839863938146537397.post-1965130812751395974</id><published>2021-01-18T19:31:00.000-08:00</published><updated>2021-02-15T23:24:49.547-08:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="ઉંમરનું ગણિત"/><category scheme="http://www.blogger.com/atom/ns#" term="તેનાલી રામા"/><title type='text'>ઉંમરનું ગણિત</title><content type='html'>&lt;p&gt;કૃષ્ણદેવ રાયના શાસનકાળમાં વિજયનગર સામાજ્યને પોર્ટુગલ સાથે ઘણાં સારા સંબંધ સ્થપાયો. પોર્ટુગલ અને વિજયનગર વચ્ચે વેપાર-વિનિમય પણ થવા માંડ્યો. એક વખત પોર્ટુગિઝનો પ્રવાસી ડોમિંગો પેસ વિજયનગરની મુલાકાતે આવ્યો. આ દરમિયાન તેણે કૃષ્ણદેવ રાયના દરબાર ભુવન વિજયમની પણ મુલાકાત લીધી.&lt;/p&gt;&lt;p&gt;ડોમિંગોની સાથે આવેલાં એક સમૃદ્ધ પોર્ટુગિઝ સન્નારીને પાટનગર હમ્પીમાં આવેલા ભગવાન વેંકટેશ્વર, વિરપક્ષ અને વિઠ્ઠલાસ્વામીનાં ભવ્ય મંદિરો જોવાની. ઇચ્છા હતી. તેથી, ડોમિંગો સાથે તે સન્નારીએ આ મંદિરોની મુલાકાત લીધી. આ વાત મહારાજાના કાને પહોંચતાં તેમણે ડોમિંગો પેસ તથા તે સન્નારીને તેમના‌શાહી મહેલમાં ભોજનનું આમંત્રણ પાઠવ્યું. તેમને એ પણ ખબર મળ્યા કે પોર્ટુગિઝ સંગારી તેમનાં સાજ-શણગાર પાછળ ઘણો સમય અને નાણાં ખર્ચતા હતાં, તથા લોકો તેમની પ્રશંસા કરે તે તેમને ગમતું હતું. તેથી, શાહી મહેલમાં ગેમિંગો અને સન્નારીના આગમન પહેલાં જ મહારાજા‌ કૃષ્ણદેવ રાયે તમામ દરબારીઓને ચેતવી દીધા કે સન્નારી સાથે સાવધાનીપૂર્વ&lt;/p&gt;&lt;p&gt;સવારીની ભવ્ય આગતા-સ્વાગતા કરવામાં આવી. પોતાને મળેલા આવારથી સન્નારી ખુશ થઈ ગયાં. ભોજન પૂરું કર્યા બાદ રાજા કૃષ્ણદેવ રાય અને સન્નારીએ થોડી વાતચીત કરી. વાતવાતમાં સન્નારીએ રાજાને પૂછવું. મહારાજ, મારી ઉંમર આપ કેટલી ધારી છો&lt;/p&gt;&lt;p&gt;કૃષ્ણદેવ રાય આ સવાલ સાંભળીને ગૂંચવાઈ ગયા અને થોડો સમય સુધી સમારીને તાકી રહ્યા. તેમને ખાતરી હતી કે આ પ્રશ્નનો સાચો જવાબ આપવો અને સંશારીને ખુશ રાખવા – બંને કામ એકસાથે કરવું મુશ્કેલ હતું. તેથી તેમણે વચ્ચેનો માર્ગ કાઠીને કહ્યું, &quot;સગારી, તમે અતિસુંદર છો અને તેથી તમારી ઉંમરનો અંદાજ કાઢવો ઘણો મુશ્કેલ છે,&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;તેથી આ પ્રશ્નનો ચોક્કસ જવાબ તો કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ જ આપી શકે. મારો ચતુર મંત્રી તેનાલી રામન તમને તેનો ઉત્તર આપર મહારાજા‌ ને મૂંઝવણભરી સ્થિતિમાં મુકાયેલા જોઈને તેનાલીએ બાજી હાથમાં લેતાં કહ્યું. હે સન્નારી, દાડમની કળી જેવા ચળકતા તમારા દાંત જોતાં લાગે છે કે તમારી વય ૧૯ વર્ષ હોવી જોઈએ, પરંતુ તમારા લહેરાતા વાળ જોઈને તમારી ઉંમર ૧૮ વર્ષની લાગે છે, પણ તમારી સ્નિગ્ધ ત્વચા જોતાં તમારી વય ૧૬ વર્ષથી વધારે ન હોવી જોઈએ.&lt;/p&gt;&lt;p&gt;પોતાની ઉમર વિરોનો આવો જવાબ સાંભળીને સન્નારીના આનંદનો પાર ન રહ્યો. તેમણે કહ્યું, &quot;તમારા ઉત્તર બદલ આભાર, પણ તમને મારી ઉંમર કેટલી લાગે છે તે હું જાણવા માગું છું&lt;/p&gt;&lt;p&gt;તેનાલી બોલ્યો, &quot;ક્ષમા ચાહું છું, પણ મારું ગણિત જરા કાર્યું છે. તમે ૧૯, ૧૮ અને ૧૬ ઉમેરશો તો તમે મારો અંદાજ જાણી જશો!” એમ કહીને તેનાલી&lt;/p&gt;&lt;p&gt;તેનાલીનો આવો ચતુર જવાબ સાંભળીને સન્નારી પણ હસી પડ્યાં. રાજા પણ હાસ્યમાં જોડાયા.&lt;/p&gt;&lt;p&gt;બોધ&lt;/p&gt;&lt;p&gt;સામેના માણસને આપણે અપ્રિય ન લાગીએ, તેવી રીતે કડવું સત્ય કેવી રીતે કહેવું? મધમાખીના ડંખ વસંતનાતુના આગમનનો સંકેત આપે છે. તેવી જ રીતે પતંગિયાની પાંખો પણ એવો જ સંકેત આપે છે. ફરક એટલો કે તે ડંખ માર્યા વિના વસંતના વધામણાં આપે છે. તેવી જ રીતે બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતમાં કુનેહ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે.”&lt;/p&gt;&lt;p&gt;&lt;br /&gt;&lt;/p&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='https://gujaration.blogspot.com/feeds/1965130812751395974/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_92.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/1965130812751395974'/><link rel='self' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/1965130812751395974'/><link rel='alternate' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_92.html' title='ઉંમરનું ગણિત'/><author><name>VANANI</name><uri>http://www.blogger.com/profile/05825259728621299458</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='15' height='32' src='//1.bp.blogspot.com/-QaLe9cc9jEU/XtILY8hFudI/AAAAAAAAEq8/5NhETzJqHacg_oeiuKDoZ5_WlsPHDMl1ACK4BGAYYCw/s220/Dragon_ball_super-2a89a1a6-e6f4-4fe0-8a12-f537883dc644.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-7839863938146537397.post-229685411366610208</id><published>2021-01-17T19:26:00.000-08:00</published><updated>2021-02-02T01:44:56.090-08:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="ઢોંગી સાધુ"/><category scheme="http://www.blogger.com/atom/ns#" term="તેનાલી રામા"/><title type='text'>ઢોંગી સાધુ</title><content type='html'>&lt;p&gt;એક વખત હમ્પીના છેવાડે વસેલા એક ગામમાં એક સાધુ આવ્યો. સાધુએ કેટલાક ચમત્કારો બતાવીને અને ધાર્મિક પ્રવચનો આપીને ભોળાં. ગ્રામજનોને પોતાની જાળમાં ફસાવી લીધાં.&lt;/p&gt;&lt;p&gt;સાધુનો ઉપદેશ સાંભળવા માટે સવારથી સાંજ સુધી મંદિરમાં અંધશ્રદ્ધાળુ લોકોની ભારે ભીડ જામેલી રહેતી. ભક્તો ભાવપૂર્વક સાધુનું પ્રવચન સાંભળતાં. અને તેમને જાતભાતનાં મિષ્ટાન, પકવાન અને ફળ-ફળાદિ ધરતાં.&lt;/p&gt;&lt;p&gt;ચમત્કારી સાધુના સમાચાર તેનાલી રામનના કાને પણ પડ્યા. તેનાલીને સાધુ ૫૨ શંકા ગઈ.&lt;/p&gt;&lt;p&gt;તે દિવસે સાંજે તેનાલી મંદિરે ગયો અને પ્રવચન સાંભળવા માટે સાધુની. નજીક જઈને બેઠો. સાધુનું પ્રવચન ધ્યાનથી સાંભળી રહેલા તેનાલીને સાધુ એકનો એક શ્લોક જ બોલ્ય રાખતો હતો, તે સાંભળીને નવાઈ લાગી.&lt;/p&gt;&lt;p&gt;હવે તેનાલીને આ સાધુ ઢોંગી હોવાની ખાતરી થઈ ગઈ. તેણે સાધુને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. સાધુ શ્લોક બોલી રહ્યો હતો, ત્યારે તેનાલી. તેની પાસે ગયો અને સૌના આશ્ચર્ય વચ્ચે તેણે નીચે નમીને સાધુની દાઢીનો એક વાળ ખેંચી લીધો અને આનંદમાં આવીને જોર જોરથી બોલવા લાગ્યો, મળી. ગયો, મળી. ગયો! મારાં નસીબ ઊઘડી ગયાં! હું ધન્ય ધન્ય થઈ ગયો! મને સ્વર્ગની સી.ડી. મળી ગઈ!&quot;&lt;/p&gt;&lt;p&gt;લોકો કશું સમજ્યા નહીં બધાં મોં ફાડીને તેનાલી સામે જોઈ રહ્યાં. તેનાલી બોલ્યો, &quot;આ સાધુ કંઈ જેવા તેવા સાધુ નથી. આ તો દિવ્યાત્મા છે. આ દિવ્યાત્મા સાધુ એટલા પવિત્ર છે, કે તેમની દાઢીનો વાળ પોતાની પાસે રાખવાથી મૃત્યુ બાદ વ્યક્તિ ચોક્કસ સ્વર્ગ પામે છે!” આમ કહીને તેનાલીએ ગ્રામજનોને સાધુનો વાળ બતાવ્યો.&lt;/p&gt;&lt;p&gt;તેનાલીની વાત સાંભળીને સાધુની દાઢીમાંથી વાળ ખેંચવા માટે લોકોએ દોટ મૂકી. સાધુના વાળ ખેંચવા લોકોએ પાગલોની માફક પડાપડી કરી મૂકી અને સાધુને અધમૂઓ કરી મૂક્યો.&lt;/p&gt;&lt;p&gt;લોકોથી બચવા ઢોંગી સાધુ જીવ બચાવીને નાઠો અને ફરી કદી તે ગામમાં‌ ફરક્યો નહીં.&lt;/p&gt;&lt;p&gt;બોધ&lt;/p&gt;&lt;p&gt;શત્રુ બનાવવાનો સૌથી સરળ માર્ગ છે તે વ્યક્તિને કહેવું કે, ‘તું ખોટો છે.&#39; આ સચોટ ઉપાય છે. આપણામાંથી મોટા ભાગનાં લોકો આવું બોલીને દુશ્મનો ઊભા કરતાં હોય છે. સામેના માણસને ખરાબ ન લાગે તે રીતે સાચું કહેવાની આવડત પણ એક કળા છે.&quot;&lt;/p&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='https://gujaration.blogspot.com/feeds/229685411366610208/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_36.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/229685411366610208'/><link rel='self' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/229685411366610208'/><link rel='alternate' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_36.html' title='ઢોંગી સાધુ'/><author><name>VANANI</name><uri>http://www.blogger.com/profile/05825259728621299458</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='15' height='32' src='//1.bp.blogspot.com/-QaLe9cc9jEU/XtILY8hFudI/AAAAAAAAEq8/5NhETzJqHacg_oeiuKDoZ5_WlsPHDMl1ACK4BGAYYCw/s220/Dragon_ball_super-2a89a1a6-e6f4-4fe0-8a12-f537883dc644.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-7839863938146537397.post-3574381809011954190</id><published>2021-01-06T01:44:00.001-08:00</published><updated>2021-02-12T00:28:54.925-08:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="તેનાલી રામા"/><category scheme="http://www.blogger.com/atom/ns#" term="હથેળી પર વાળ"/><title type='text'> હથેળી પર વાળ</title><content type='html'>&lt;p&gt;એક વખત દરબાર ભરાયો હતો, ત્યારે રાજા કૃષ્ણદેવ રાયને ગમ્મત સૂઝી. તેમણે પોતાના માનીતા દરબારી તેનાલી રામનને પૂછયું, &quot;તેનાલી, હાથની હથેળીઓમાં વાળ શા માટે નથી ઊગતા? હું હજી સુધી આ રહસ્ય સમજી નથી શક્યો ન&lt;/p&gt;&lt;p&gt;&quot;મહારાજ! આપની હથેળીમાં વાળ નથી, કારણ કે આપના હાથ હંમેશાં ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવાના અને દાન આપવાના ઉદાર કાર્યોમાં જ વ્યસ્ત રહે છે. દાન અને બક્ષિસ આપવાના પરોપકારના કામના કારણે આપના હાથ સતત ઘસાતા રહે છે, અને તેથી આપની હથેળીમાં વાળ નથી. ઊગતા.&quot; તેનાલી હસતાં-હસતાં બોલ્યો.&lt;/p&gt;&lt;p&gt;તેનાલીના જવાબથી રાજા ઘણાં ખુશ થયા. તેમણે તરત તેનાલીને બીજો સવાલ કર્યો, &quot;જો એમ હોય તો પછી તારી હથેળીઓમાં વાળ શા માટે નથી. ઊગતા, તેનાલી ?&quot;&lt;/p&gt;&lt;p&gt;ચતુર તેનાલી બોલ્યો, &quot;મહારાજ, મારા હાથ હંમેશાં આપની પાસેથી દાન અને ઇનામ લેવા રોકાયેલા રહે છે. બક્ષિસ લેતાં લેતાં મારા હાથ ઘસાઈ ગયા. છે અને તેથી મારી હથેળીમાં વાળ નથી ઊગતા, મહારાજ...&quot; પણ તેનાલી, દરબારીઓની હથેળીમાં વાળ ન હોવાનું કારણ શું છે?*&lt;/p&gt;&lt;p&gt;રાજાએ ત્રીજો સવાલ પૂછયો. &quot;મહારાજ! મને તથા અન્ય લોકોને જ્યારે આપના ઉદાર હાથે બક્ષિસો આપતા. હો છો, ત્યારે અદેખા દરબારીઓ ઈર્ષ્યાથી પ્રેરાઈને તેમની હથેળીઓ ઘસે છે. તેના કારણે તેમની હથેળીમાં વાળ નથી ઊગતા!&quot; તેનાલીએ જવાબ આપ્યો.&lt;/p&gt;&lt;p&gt;તેનાલીનો જવાબ સાંભળીને મહારાજા કૃષ્ણદેવ રાયને ઘણી ગમ્મત થઈ, પણ દરબારીઓનાં મોં જોવા જેવા થઈ ગયાં.&lt;/p&gt;&lt;p&gt;બોધ :&lt;/p&gt;&lt;p&gt;&quot;તેનાલી રામ અને બીરબલ જેવા લોકો પાસે ઝડપથી વિચારીને જવાબ આપી દેવાની સાહજિક સૂઝ હતી, તેથી જ તેઓ વિખ્યાત બન્યા. તેઓ અડ્ડાના એક દાણામાં પણ સમગ્ર વિશ્વને સમાયેલું જોઈ શકતા હતા.”&lt;/p&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='https://gujaration.blogspot.com/feeds/3574381809011954190/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_18.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/3574381809011954190'/><link rel='self' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/3574381809011954190'/><link rel='alternate' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_18.html' title=' હથેળી પર વાળ'/><author><name>VANANI</name><uri>http://www.blogger.com/profile/05825259728621299458</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='15' height='32' src='//1.bp.blogspot.com/-QaLe9cc9jEU/XtILY8hFudI/AAAAAAAAEq8/5NhETzJqHacg_oeiuKDoZ5_WlsPHDMl1ACK4BGAYYCw/s220/Dragon_ball_super-2a89a1a6-e6f4-4fe0-8a12-f537883dc644.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-7839863938146537397.post-4245353868711894520</id><published>2021-01-04T19:23:00.000-08:00</published><updated>2021-02-08T23:25:18.211-08:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="આખરી કોયડો"/><category scheme="http://www.blogger.com/atom/ns#" term="તેનાલી રામા"/><title type='text'> આખરી કોયડો</title><content type='html'>&lt;p&gt;ઉસ્માતુર ગામનો શ્રીમંત જમીનદાર થોડસમ ચંદુ, તેનાલી રામનનો પરમ મિત્ર હતો. ચંદુ ઘણો વૃદ્ધ હતો. એક વખત લાંબી માંદગી બાદ તે મરણપથારીએ પડ્યો. પોતાના ત્રણેય પુત્રોને પાસે બોલાવીને પોતાના મૃત્યુ બાદ તેની પથારી નીચેની જમીન ખોદવાની સૂચના આપી. આટલું કહીને ચંદુએ છેલ્લા શ્વાસ લીધા.&lt;/p&gt;&lt;p&gt;થોડા દિવસ પછી ચંદુના ત્રણેય પુત્રોએ પિતાની પથારી નીચેની જમીન ખોદી, તો તેમાંથી. ઉપરાઉપરી ગોઠવેલા ચરુ મળી આવ્યા. સૌથી ઉપરના ચરુમાં કાદવ હતો, વચ્ચેના ચરુમાં સૂકુ છાણ હતું અને છેલ્લા ચરુમાં પીળું પડી ગયેલું ઘાસ અને તણખલાં હતાં. તે ચરુની નીચે સોનામહોરો ભરેલો નાનો બટવો હતો.&lt;/p&gt;&lt;p&gt;આ જોઈને ત્રણેય ભાઈઓ ગૂંચવાઈ ગયા. સૌથી મોટો ભાઈ બોલ્યો, &quot;આ ત્રણેય ચરુ પાછળ જરૂર પિતાજીનો કોઈ ગૂઢ સંકેત છે, પણ શું સંકેત હોઈ શકે ?&quot;&lt;/p&gt;&lt;p&gt;તેમણે ઘણું મગજ કર્યું, પણ ત્રણેયમાંથી કોઈ આ કોયડો ઉકેલી શક્યું. નહીં. આખરે થાકી-હારીને તેમણે તેમના પિતાના મિત્ર તેનાલી રામનને મળવાનું નક્કી કર્યું. ત્રણેય ભાઈઓ તેનાલીના ઘરે ગયા. અને આખી વાત કહી સંભળાવી. વાત પૂરી થતાં તેનાલી રામન હસી પડ્યો અને બોલ્યો, “તમારા પિતા ઘણાં ચતુર હતા. તેમને કોયડાઓ ખૂબ ગમતા અને કદાચ તેથી જ મૃત્યુ પહેલાં તેઓ આ આખરી. કોયડો મૂકતા ગયા છે. આ સમસ્યાનો ઉકેલ સાવ સરળ છે. સૌથી ઉપરના ચરુમાં કાદવ છે. તેનો અર્થ એ કે તેઓ તેમના મોટા પુત્રને ખેતરો.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;સોંપવા ઇચ્છતા હતા. વચ્ચેના ચરુમાં સૂકું છાણ છે, એટલે કે બીજા પુત્રના ભાગે ઢોર-ઢાંખર આવે એમ તેઓ ઇચ્છતા હતા અને છેલ્લા ચરુમાં ઘાસ અને તણખલા. છે. ઘાસ અને તણખલાનો રંગ સોના જેવો પીળો છે, તેનો અર્થ એ કે સૌથી નાના પુત્રના ભાગમાં સોનું આવે તેવી તેમની ઇચ્છા હતી.”&lt;/p&gt;&lt;p&gt;પિતાએ પાડેલા સંપત્તિના ભાગલાથી ત્રણેય ભાઈઓ ખુશ થઈ ગયા. તેનાલીની બુદ્ધિ ઉપર તેમને માન ઊપસ્યું. સૌથી નાનો ભાઈ કંઈક વિચારીને બોલ્યો, પણ હજી કોયડો પૂરેપૂરી‌ ઉકેલાયો નથી. ત્રણેય ચરુની નીચેથી મળી આવેલા સોનામહોરના બટવાનું શું ?&quot; &quot;તમારા પિતાજી બુદ્ધિશાળી હતા. તેઓ સૌને ખુશ રાખતા હતા. તે જાણતા હતા. કે તમે આ કોયડો ઉકેલવા મારી પાસે આવશો અને તેથી જ. મારા ઇનામ પેટે એ સોનામહોરો મૂકતા ગયા છે.&quot; તેનાલી હસતાં-હસતાં સોનામહોરોનો બટવો. ખિસ્સામાં મૂકતાં બોલ્યો.&lt;/p&gt;&lt;p&gt;બોધ&lt;/p&gt;&lt;p&gt;‘તેનાલીએ ત્રણેય ભાઈ વચ્ચે મિલ્કત સરખા ભાગે વહેંચી દીધી, જેથી તેમની વચ્ચે વિખવાદ ન થાય. આવી વ્યવહારુ કુશળતામાં જ સોલોમન અને તેનાથી જેવા મહાન અને હાજરજવાબી વિચારકોનું શાણપણ રહેલું છે.&#39;&lt;/p&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='https://gujaration.blogspot.com/feeds/4245353868711894520/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_90.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/4245353868711894520'/><link rel='self' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/4245353868711894520'/><link rel='alternate' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_90.html' title=' આખરી કોયડો'/><author><name>VANANI</name><uri>http://www.blogger.com/profile/05825259728621299458</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='15' height='32' src='//1.bp.blogspot.com/-QaLe9cc9jEU/XtILY8hFudI/AAAAAAAAEq8/5NhETzJqHacg_oeiuKDoZ5_WlsPHDMl1ACK4BGAYYCw/s220/Dragon_ball_super-2a89a1a6-e6f4-4fe0-8a12-f537883dc644.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-7839863938146537397.post-3956605335017550317</id><published>2021-01-03T19:19:00.000-08:00</published><updated>2021-02-02T01:43:36.548-08:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="તેનાલી રામા"/><category scheme="http://www.blogger.com/atom/ns#" term="મહારાજા કૃષ્ણદેવ રાય સાથે મેળાપ"/><title type='text'> મહારાજા કૃષ્ણદેવ રાય સાથે મેળાપ</title><content type='html'>&lt;p&gt;ભારત દેશના દક્ષિણ ભાગમાં વિજયનગર રાજ્ય ઘણું મહત્ત્વ ધરાવતું હતું. મહારાજા કૃષ્ણદેવરાયના શાસનકાળને વિજયનગરના સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે.&lt;/p&gt;&lt;p&gt;તેનાલી નગર નજીકના તુમુલુરુ ગામનો સીધોસાદો બ્રાહ્મણ ગરલાપતિ તેનાલી રામકૃષ્ણ ઘણો વિદ્વાન હતો, પરંતુ તે ઘણો ગરીબ હતો. પરિવારને બે ટંકના ભોજનના પણ સાંસાં હતા. રાજા કૃષ્ણરાય ઘણાં ઉદાર અને કલાપારખું છે તથા પ્રતિભાસંપન્ન લોકોને આવકારે છે તેવી જાણ થતાં તેનાલી. ગમે તેમ કરીને હમ્પીના રાજદરબારમાં પહોંચવામાં સફળ થયો.&lt;/p&gt;&lt;p&gt;દરબારમાં તેનાલીએ રાજા સમક્ષ ઝૂકીને સલામ ભરી અને પોતાનાં કાવ્યો સંભળાવ્યાં. તેનાલીનાં કાવ્યો સાંભળીને રાજા ખુશ થઈ ગયા. તેને બક્ષિસમાં શું જોઈએ છે તેમ રાજાએ પૂછ્યું&lt;/p&gt;&lt;p&gt;તેનાલીએ રાજા સામે પડેલી શતરંજ તરફ આંગળી ચીંધતાં કહ્યું, &quot;મહારાજ શતરંજના પહેલાં ચોકઠામાં ચોખાનો એક દાણો મૂકીને પછી દરેક ચોકઠામાં તેને બમણો કરતાં. જઈને તમામ ચોકઠે પૂરાં થાય, ત્યારે ચોખાના જેટલા દાણા થાય,&lt;/p&gt;&lt;p&gt;તેટલા મારે જોઈએ છે.&quot;&lt;/p&gt;&lt;p&gt;&quot;તારે સોનું-ચાંદી નહીં અને ફક્ત ચોખાના દાણા જોઈએ છે ?” રાજાએ નવાઈ પામતાં.&lt;/p&gt;&lt;p&gt;&quot;હા, મહારાજ.” તેનાલીએ મક્કમ સ્વરે કહ્યું.&lt;/p&gt;&lt;p&gt;&quot;ભલે,” આમ કહીને મહારાજાએ દરબારીઓને તેનાલીની ઇચ્છા પૂરી કરવાની આજ્ઞા કરી. દરબારીઓ શતરંજના ચોકઠામાં ચોખાના દાણા મૂકવા માંડ્યા. પહેલા ચોકઠામાં એક દાણો, બીજા ચોકઠામાં બે, ત્રીજામાં ચાર, ચોથામાં આઠ દાણા, પાંચમામાં સોળ દાણા અને એવી રીતે ચોખાના બમણા દાણા મૂકવા માંડયા. દસમું ચોકઠું આવતાં સુધીમાં તો ૫૧૨ દાણા મૂક્યા અને વીસમું ચોકઠું આવતાં સુધીમાં તો દાણાની સંખ્યા ૫,૨૪,૨૮૮ થઈ ગઈ! જોતજોતામાં ૩૨માં ચોકઠામાં ચોખાના દાણાની સંખ્યા ૨૧૪ કરોડ કરતાં પણ વધી ગઈ અને થોડી જ વારમાં સંખ્યા વધતી વધતી લાખો કરોડો પર પહોંચી ગઈ !&lt;/p&gt;&lt;p&gt;દરબારમાં હાજર તમામ લોકો મોંમાં આંગળાં નાંખી ગયાં અને આખરે મહારાજા પાસે મહેલનો આખો રાજકોઠાર આ ચતુર કવિને સોંપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહીં&lt;/p&gt;&lt;p&gt;તે જ વખતે તેનાલીએ દાણાની ગણતરી અટકાવીને રાજા કૃષ્ણદેવ રાયને કહ્યું, &quot;મહારાજ, મારે આપની પાસેથી કે રાજ્ય પાસેથી કંઈ જોઈતું નથી. હું તો ફક્ત આપને નાનાં પગલાંનું મહત્વ સમજાવવા ઇચ્છતો હતો. નાનાં પગલાંઓ જ આગળ જઈને મોટી તેહનું કારણ બનતાં હોય છે. આપ પણ આવી જ પ્રગતિ સાધો તેવી મારી શુભકામની છે, મહારાજ.”&lt;/p&gt;&lt;p&gt;આ સાંભળીને કૃષ્ણદેવ રાય તેનાલી રામ પર ઘણાં ખુશ થઈ ગયા. આ ગરીબ બ્રાહ્મણે ચોખાના એક દાણાથી તેમને આજે નાનું અમથું કાર્ય પણ કેટલું મહત્વનું બની રહે છે તે સમજાવ્યું હતું. રાજાએ તેનાલીને તેમના દરબારના. અષ્ટદિગ્ગજોમાં સ્થાન આપ્યું એટલું જ નહીં, તેનાલીના જ્ઞાન, તીક્ષ્ણ બુદ્ધિચાતુર્ય, હાજરજવાબીપણાં અને વિનોદવૃત્તિનો લાભ પણ લીધો.&lt;/p&gt;&lt;p&gt;બોધ&lt;/p&gt;&lt;p&gt;&quot;ઘણી વખત આપણે કોઈ ચીજ તરફ નજર નાંખીએ છીએ, પણ ધ્યાનથી જોતાં નથી. સાંભળી લઈએ છીએ. પણ કાને ધરતાં નથી. નાની નાની ચીજો જ આગળ જતાં મોટી મુશ્કેલીઓનું કારણ બનતી હોય છે.&quot;&lt;/p&gt;&lt;p&gt;&lt;br /&gt;&lt;/p&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='https://gujaration.blogspot.com/feeds/3956605335017550317/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_14.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/3956605335017550317'/><link rel='self' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/3956605335017550317'/><link rel='alternate' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_14.html' title=' મહારાજા કૃષ્ણદેવ રાય સાથે મેળાપ'/><author><name>VANANI</name><uri>http://www.blogger.com/profile/05825259728621299458</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='15' height='32' src='//1.bp.blogspot.com/-QaLe9cc9jEU/XtILY8hFudI/AAAAAAAAEq8/5NhETzJqHacg_oeiuKDoZ5_WlsPHDMl1ACK4BGAYYCw/s220/Dragon_ball_super-2a89a1a6-e6f4-4fe0-8a12-f537883dc644.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-7839863938146537397.post-4903727428800291998</id><published>2021-01-02T19:18:00.000-08:00</published><updated>2021-02-16T00:18:09.442-08:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="તેનાલી રામા"/><category scheme="http://www.blogger.com/atom/ns#" term="નાનો પણ રાઈનો દાણો"/><title type='text'>નાનો પણ રાઈનો દાણો</title><content type='html'>&lt;div&gt;તેનાલી રામન બાળપણથી જ ઘણો બુદ્ધિશાળી અને તેજસ્વી હતો. એક વખતે તેના પાડોશી રાજમૌલિ બાળક તેનાલીને નગેન્દ્ર રાવ નામના ધનાઢ્ય જમીનદારના ઘરે લઈ ગયા. રાજમૌલિએ જમીનદારને કહ્યું, &quot;આ બાળક ઘણો જ ચતુર છે. તે નાનો&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;જરૂર છે, પણ રાઈનો દાણો છે. તેના જેવો હાજર જવાબી છોકરો મેં આજ સુધી જોયો નથી. કોઈ પણ સવાલ પૂછો, તેનાલી પાસે અચૂક તેનો જવાબ હોય જ !&quot; નગેન્દ્ર રાવ ઘણો જ તોછડો અને અભિમાની માણસ હતો. તેને પોતાની બુદ્ધિ પર ઘણો ગર્વ હતો. તેનાલીના વખાણ તેનાથી સહન થયા નહીં, તેથી તેનાલી તરફ નજર ફેંકીને રાજમૌલિને તેણે કહ્યું, &quot;તું આ બાળકના આટલા વખાણ કરે છે, પણ કંઈ તે એટલો બુદ્ધિશાળી લાગતો નથી. આમ પણ, બાળક નાનું હોય ત્યારે ભલે ગમે તેટલું ચતુર હોય, મોટું થયા પછી એટલું જ મૂર્ણ થઈ જતું હોય છે.&quot;&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;જમીનદારની વાત સાંભળીને તેનાલીએ નિર્દોષભાવે કહ્યું, &quot;ખરેખર? તો તો પછી શેઠ, તમે નાનપણમાં મારા કરતાં પણ વધારે બુદ્ધિશાળી હશો, ખરુંને !&quot; તેનાલીનો જવાબ સાંભળીને જમીનદાર અવાચક થઈને આ હાજર જવાબી બાળકને જોઈ રહ્યા.&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;બોધ&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;div&gt;&quot;સાચા મહાન માણસો વિનયી હોય છે. પોતાનું જ્ઞાન હજી કેટલું નજીવું છે તેનાથી તેઓ વાકેફ હોય છે. જોકે, જોશ બિલિંઝ કહે છે તેમ, ‘મોટા ભાગના માણસો ઇંડાં જેવા હોય છે. કોચલાની અંદર તેમણે પોતાની જાતને કેદ કરી લીધી હોય છે. તેમણે પોતાનામાં જ એટલું બધું સમાવી લીધું હોય છે કે વધુ કશું તેઓ પોતાનામાં સમાવી નથી શકતા.&#39;&quot;&lt;/div&gt;&lt;div&gt;&lt;br /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='https://gujaration.blogspot.com/feeds/4903727428800291998/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_70.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/4903727428800291998'/><link rel='self' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/4903727428800291998'/><link rel='alternate' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_70.html' title='નાનો પણ રાઈનો દાણો'/><author><name>VANANI</name><uri>http://www.blogger.com/profile/05825259728621299458</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='15' height='32' src='//1.bp.blogspot.com/-QaLe9cc9jEU/XtILY8hFudI/AAAAAAAAEq8/5NhETzJqHacg_oeiuKDoZ5_WlsPHDMl1ACK4BGAYYCw/s220/Dragon_ball_super-2a89a1a6-e6f4-4fe0-8a12-f537883dc644.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-7839863938146537397.post-4743525069290731150</id><published>2021-01-01T19:13:00.000-08:00</published><updated>2021-02-02T01:42:59.161-08:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="તેનાલી રામા"/><category scheme="http://www.blogger.com/atom/ns#" term="તેનાલી રામા સ્ટોરી"/><title type='text'>તેનાલી રામા સ્ટોરી ૨</title><content type='html'>&lt;p&gt;&amp;nbsp;(હરિહર) અને બુક્ત રાયે દક્ષિણમાં મુસ્લિમ શાસનનો વ્યાપ વધતો અટકાવવા ઈ.સ. ૧૩૩૬માં કૃષ્ણા અને તુંગભદ્રા નદીઓની વચ્ચેના પ્રદેશમાં વિજયનગરનું સામ્રાજ્ય સ્થાપ્યું. હક્ક અને બુક્કા હોયસલા શાસકના દરબારના અગ્રણી મંત્રી સંગમાના પુત્રો હતા.&lt;/p&gt;&lt;p&gt;હક્કા વિજયનગર રાજ્યનો પ્રથમ રાજા બન્યો અને તેના મૃત્યુ પછી તેનો ભાઈ બુક્કા રાય ગાદી પર આવ્યો. ત્યાર પછીના અનુગામી રાજાઓના શાસનકાળમાં ચઢાઈઓ અને આંતરિક વિગ્રહોને કારણે રાજ્યની સ્થિતિ કથળવા માંડી. ૧૫મી સદી સુધી આમ ચાલ્યું. ઈ.સ. ૧૪૮૫માં સેનાપતિ સલુવે નરસિંહ દેવરાય અને ઈ.સ. ૧૪૯૧માં સેનાપતિ તુલુવ નરસા નાયકે રાજ્યને સુગઠિત કરવા માટે ભગીરથ પ્રયાસો આદર્યા. બળવાખોરો સાથે સતત બે ઘયકાના સંઘર્ષ બાદ સમાજ્યનું સુકાન સેનાપતિ તુલવ નરસા નાયક અને નાગલા દેવીના પુત્ર તુલવ શ્રી કૃષ્ણદેવ રાયે સંભાળ્યું.&lt;/p&gt;&lt;p&gt;કૃષ્ણદેવ રાયના શાસનના દાયકાઓમાં દક્ષિપ્ત ભારત પર વિજયનગર સામ્રાજ્યનું વર્ચસ્વ રહ્યું અને સતત ફતેહ મેળવીને રાજ્યનું શાસન સોળે કળાએ ખીલ્યું. વિજયનગરે કલિંગ સહિતના પૂર્વીય દક્ષિણના પ્રાંતો તથા મુસ્લિમ સુલ્તાનોના શાસન હેઠળના પ્રદેશો અને પ્રાંતો જીત્યા. કૃષ્ણદેવ રાયના કાળમાં ઓરિસ્સાના ગજપતિ, બહામની સુલ્તાનો, ઉમ્માતુરના શાસકો, કોન્ડાવિહુના રેડી, ભુવનગિરિના વેલમા જેવા શાસકોના આક્રમણોનું સતત જોખમ રહેતું હતું તથા ગોલકોન્ડા, ગુલબર્ગા, કોવિલકોન્ડા, બિજાપુર અને બિદર તરફથી પણ અવારનવાર ચઢાઈ થતી.&lt;/p&gt;&lt;p&gt;કૃષ્ણદેવ રાય (૧૫૦૯-૧૫૨૯) ભારતના મહાન સમ્રાટો પૈકીના એક હતા. તેમને કન્નડ રાજ્ય રામ રમના, મૂરુ રાયગંડ (ત્રણ ભુવનના સ્વામી) અને આંધ ભોજ જેવાં બિરુદોથી પણ નવાજવામાં આવ્યા હતા. રાજા કૃષ્ણદેવ રાય કુશળ વહીવટકર્તા હોવા ઉપરાંત બાહોશ સેનાપતિ પણ હતા, જેઓ રાજ્યને સફળતાના શિખર સુધી દોરી ગયા. ભારતની પ્રજા, ખાસ કરીને તુલુવ, કન્નડ અને તેલુગુ લોકો તેમને પ્રતાપી રાજા માને છે.&lt;/p&gt;&lt;p&gt;જોકે, તેમના દેહાંત પછી વિજયનગરની પ્રગતિ ધીમી પડી ગઈ. કૃષ્ણદેવ રાયના શાસનની ગાથા વિજયનગરના ઇતિહાસનાં પાનાંઓમાં સુવર્ણાક્ષરે કોતરાયેલી છે. વિજયનગરનો તે સુવર્ણયુગ હતો. નીડરતા, અડગ આત્મવિશ્વાસ, દૃઢસંકલ્પ અને કાબેલ વહીવટને કારણે રાજા કૃપમદેવ રાયને સમ્રાટ અશોક, સમુદ્ર ગુપ્ત અને હર્ષવર્ધનની હરોળમાં મૂકવામાં આવે છે. તાજેતરમાં ૨૭થી ૨૯ જાન્યુઆરી, ૨૦૧૦ દરમિયાન કર્ણાટક સરકારે તેમના મહાન રાજા કૃષ્ણદેવ રાયના રાજ્યાભિષેકના પચ્છમાં વર્ષની ઉજવણી&lt;/p&gt;&lt;p&gt;ડોમિંગો પેસ, ફનઓ નુનીઝ અને નિકોલો કે કોન્ટિ જેવા યુરોપિયન પ્રવાસીઓના લખાણ તથા સ્થાનિક સાહિત્ય તથા ઉત્નનનના આધારે કૃષ્ણદેવ રાયની સત્તા અને સંપત્તિ પર પ્રકાશ પથરાયો. કળા અને સાહિત્ય પ્રત્યે રાજાના વિશેષ પ્રેમને કારણે કૃષણદેવ રાયના સમયમાં વિજયનગર સામાન્ચે દક્ષિણ ભારતમાં કળાના એક નવા યુગની શરૂઆત કરી. અનેક તેલુગુ, સંસ્કૃત, કરાડ અને તમિળ કવિઓએ વિજયનગરમાં રાજ્યાશ્રય મેળવ્યો. અદિગ્ગજ તરીકે ઓળખાતા આઠ ધૂરંધર કવિઓ કૃષ્ણદેવ રાયના દરબાર ભુવન વિજયને શોભાવતા હતા. વૈષ્ણવ સંપ્રદાયની માન્યતા પ્રમાણે, આઠ હાથીઓએ આઠ ખૂણે ઊભા રહીને પૃથ્વીને તેની જગ્યાએ ઊભી રાખી છે. આ જ રીતે આ આઠ કવિઓ રાજાના દરબારના આઠ સ્થંભ હતા. આ અદિગ્ગજોમાં અલ્લાસની પેડવા (જેમને તેલુગુ કાવ્યોના પિતા તરીકેનું બિરુદ મળ્યું છે), નંદિ હિમ્મત્રા, મદયગિરિ મલ્લના, ધૂર્જટિ, ઐયલ્લારાજૂ - રામ ભાવૂડુ, પિંગળી સુરન, રામ રાજ ભુષનુડું અને તેનાલી રામકિખ. આ આઠેય અષ્ટદિગ્ગજોનું ભુવન વિજયમાં ઘણું મહત્ત્વનું સ્થાને હતું.&lt;/p&gt;&lt;p&gt;તેમ છતાં તેમાંથી તેનાલી સૌથી જાણીતો અને સૌથી લોકપ્રિય રહ્યો છે.&lt;/p&gt;&lt;p&gt;ગરલાપતિ તેનાલી રામકિશ્ર બ્રાહ્મણ હતો જે તેનાલી રામન અને તેનાલી રામલિંગાના નામે પણ જાણીતો છે, તે તુમુલુરૂનો રહેવાસી હતો. મહાકાળીનો પરમભક્ત તેનાલી પોતાના બુદ્ધિચાતુર્ય અને વિનોદવૃત્તિના જોરે રાજા કૃષ્ણદેવ રાયના દરબારનો અષ્ટદિગ્ગજ બન્યો. રાજા કૃષ્ણદેવ રાયની પ્રતિધ્ધના તાજમાં તેનાલી રામને અનેક યશકલગીઓ ઉમેરી છે. વિકટ પરિસ્થિતિ આવી પડે, ત્યારે ઘણી વખત તેનાલીએ રાજાને તેમાંથી ઉગાર્યા હતા.&lt;/p&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='https://gujaration.blogspot.com/feeds/4743525069290731150/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_1.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/4743525069290731150'/><link rel='self' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/4743525069290731150'/><link rel='alternate' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post_1.html' title='તેનાલી રામા સ્ટોરી ૨'/><author><name>VANANI</name><uri>http://www.blogger.com/profile/05825259728621299458</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='15' height='32' src='//1.bp.blogspot.com/-QaLe9cc9jEU/XtILY8hFudI/AAAAAAAAEq8/5NhETzJqHacg_oeiuKDoZ5_WlsPHDMl1ACK4BGAYYCw/s220/Dragon_ball_super-2a89a1a6-e6f4-4fe0-8a12-f537883dc644.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-7839863938146537397.post-6821169222072287666</id><published>2020-12-31T19:12:00.000-08:00</published><updated>2021-02-02T01:42:37.053-08:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="તેનાલી રામા સ્ટોરી"/><title type='text'>તેનાલી રામા સ્ટોરી </title><content type='html'>&lt;p&gt;વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ભારતમાં પાંગરી હતી. ભારતની સભ્યતા, સંસ્કૃતિ અને તેનો વિસ્તાર એટલો મોટો છે કે બીજા દેશો તેના મુકાબલે તેનો 100મો ભાગ પણ નથી. સુતરાઉ કપડાં, દશાંશ પદ્ધતિ, ચેસ, કેરી, હાથી, મનની શાંતિ માટે કરાતા પ્રાણાયામ અને યોગ, ધ્યાન - એ બધું ભારતની દેન છે.&lt;/p&gt;&lt;p&gt;પ્રાચીન શાણપણ અને જ્ઞાનનો વેદો, ઉપનિષદો, સ્મૃતિઓ, ધર્મશાસ્ત્રોમાં તેનો સંગ્રહુ થયો છે. આ ઉપરાંત પ્રતાપી રાજાઓના શાસનકાળમાં રચાયેલી ચતુરાઈભરી લોકકથાઓ તથા તે સમયે બનેલા પ્રસંગોની નોંધોમાં પણ તેનો સંગ્રહ થયો છે. આ વિચારો નવા જન્મેલા વિચારોનો મૂળ સ્રોત બનતા આવ્યા છે.&lt;/p&gt;&lt;p&gt;આધુનિક ભારતમાં અત્યારે જે અવર્ણનીય શક્તિહીનતા જોવા મળે છે, તે દાયકાઓ સુધીના સહઅસ્તિત્વને લીધે ઊભી થયેલી જટિલતાનું પરિણામ છે. પશ્ચિમવાસીઓએ ભારતની તમામ વાતો, તમામ બાબતોને ગૂઢ, અવૈજ્ઞાનિક, પરંપરાગત, જૂથ-કેન્દ્રી, બીજા લોકનું તેમજ નિરંકુશ ગણાવી સ્વયંને ચઢિયાતા ગણાવ્યા. ભારતીય ગુણ, પરંપરા અને ધર્મ તરફનો આ પૂર્વગ્રહ વ્યાપક છે અને તેના કારણે તાજેતરના સૈકાઓમાં પશ્ચિમી વિચારસરણીનો પ્રભાવ વધ્યો. જેના કારણે ભારતીય રાજાઓના દરબારની શોભા બની રહેનારા બીરબલ, ચાણક્ય, તેનાલી રામન અને આવા બીજા ઘણાં વિચક્ષણ ધૂરંધરો ઇતિહાસની ગર્તામાં ધકેલાઈ ગયા.&lt;/p&gt;&lt;p&gt;જોકે, તેનાથી નિરાશ થઈને આંધળા આધુનિકીકરણને સ્વીકારીને ભારતના ભવ્ય વારસાને મનમાં ધરબી દેવો કે લોકોને તેનાથી અજ્ઞાત રાખવા તે મૂર્ખતા છે. ૧૬મી સદીમાં દક્ષિણ ભારતના વિજયનગર રાજ્યમાં થઈ ગયેલા આવા જ એક વિરલ વિદ્વાનની વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે.&lt;/p&gt;&lt;p&gt;વિજયનગર દક્ષિણ ભારતનું એક રાજ્ય હતું. પોર્ટુગિઝો તેને બિસ્નેગા રાજ્ય તરીકે પણ ઓળખતા. હમ્પીના મૂળ વિરુપક્ષ મંદિરની આસપાસ નગર વિકસાવવામાં આવ્યું હતું. હાલ વિજયનગરના નષ્ટ થયેલા નગરના અવશેષો ઉત્તર કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં આવેલા છે. પોતાના સમયમાં ભારતનું સૌથી શક્તિશાળી અને વિશાળ રાજ્ય રહ્યું હોવાને કારણે વિજયનગર આજે પણ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. હાલનું નષ્ટ થયેલું નગર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે આરક્ષિત છે, તેને ‘રુઇન્ઝ ઑફ હમ્પી&#39; તરીકે ઓળખવામાં આવે છે. હમ્પી નજીક ભારે ટ્રાફિક અને પુલોના બાંધકામ આ ઐતિહાસિક નગર માટે જોખમી બની રહ્યા હોવાની ચિંતા પણ તાજેતરનાં વર્ષોમાં વ્યક્ત કરાઈ છે. હવે હમ્પીને નષ્ટ થવાને આરે આવીને ઊભેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાઈ છે અને યુનેસ્કોએ ૧૯૯૯માં બહાર પાડેલી જોખમમાં મુકાયેલી વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં હમ્પીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.&lt;/p&gt;&lt;p&gt;એવું માનવામાં આવે છે કે ૧૫મી સદીના અંત દરમિયાન વિજયનગર ભારતનું સૌથી મોટું નગર અને વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું નગર હતું. ૫0,000 લોકો આ નગરમાં વસતા હતા. ૧૪મી અને ૧૬મી સદી દરમિયાન વિજયનગરનું સામ્રાજ્ય તેની સર્વોચ્ચ કળાએ ખીલ્યું હતું. આ સમય દરમિયાન દક્ષિણના ઉત્તરીય પ્રાંતોમાં સ્થપાયેલા મુસ્લિમ રાજ્યો સાથે વિજયનગરને વારંવાર લડાઈઓ થતી હતી.&lt;/p&gt;&lt;p&gt;ચૌદમી સદી દરમિયાન દિલ્હીના સુલ્તાનો અલ્લાઉદ્દીન ખિલજી અને મુહમ્મદ તુઘલખ દક્ષિણનાં હિંદુ રાજ્યો પર વારંવાર ચઢાઈ કરવા માંડ્યા, ત્યારે સંગમાબંધુઓ તરીકે ઓળખાતા હક્ક&lt;/p&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='https://gujaration.blogspot.com/feeds/6821169222072287666/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/6821169222072287666'/><link rel='self' type='application/atom+xml' href='https://www.blogger.com/feeds/7839863938146537397/posts/default/6821169222072287666'/><link rel='alternate' type='text/html' href='https://gujaration.blogspot.com/2021/02/blog-post.html' title='તેનાલી રામા સ્ટોરી '/><author><name>VANANI</name><uri>http://www.blogger.com/profile/05825259728621299458</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='15' height='32' src='//1.bp.blogspot.com/-QaLe9cc9jEU/XtILY8hFudI/AAAAAAAAEq8/5NhETzJqHacg_oeiuKDoZ5_WlsPHDMl1ACK4BGAYYCw/s220/Dragon_ball_super-2a89a1a6-e6f4-4fe0-8a12-f537883dc644.jpg'/></author><thr:total>0</thr:total></entry></feed>