<?xml version='1.0' encoding='UTF-8'?><rss xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:openSearch="http://a9.com/-/spec/opensearchrss/1.0/" xmlns:blogger="http://schemas.google.com/blogger/2008" xmlns:georss="http://www.georss.org/georss" xmlns:gd="http://schemas.google.com/g/2005" xmlns:thr="http://purl.org/syndication/thread/1.0" version="2.0"><channel><atom:id>tag:blogger.com,1999:blog-9208235118610491429</atom:id><lastBuildDate>Tue, 25 Aug 2026 08:59:34 +0000</lastBuildDate><category>K.D.M.C.</category><category>Thane district</category><category>ક્રાઇમ</category><category>સકારાત્મક</category><category>રાજકારણ</category><category>Police Action</category><category>અપરાધ</category><category>કોરોના</category><category>ધર્મ</category><category>થાણા મહાનગર પાલિકા</category><category>election</category><category>ફ્રોડ</category><category>દુર્ઘટના</category><category>રાષ્ટ્રીય ન્યુઝ</category><category>Action</category><category>લોકડાઉન</category><category>લાંચ </category><category>લાંચ</category><category>sports</category><category>કટાક્ષ</category><title>કલ્યાણ પ્રજારાજ</title><description>Gujarati News Paper Blogger &amp;amp; E paper&#xa;area : Kalyan, Dombivali, Ulhasnagar, Ambarnath, Badlapur, Shahpur, Murbad, Bhiwandi, Thane, Mumbai, Navi mumbai, Khopoli, Panvel, Mira Bhayandar, Vasai, Virar, Palghar, Boisar, Vada, Jawar etc.&#xa;ગુજરાતી સમાચાર પેપર બ્લોગર અને ઇ પેપર&#xa;પ્રકાશન ક્ષેત્ર : કલ્યાણ, ડોમ્બીવલી, ઉલ્હાસનગર, અંબરનાથ, બદલાપુર, શાહપુર, મુરબાડ, ભિવંડી, થાણા, મુંબઇ, નવી મુંબાઈ, ખોપોલી, પનવેલ, મીરા ભાઈંદર, વસઈ, વિરાર, પાલઘર, બોઇસર, વડા, જાવર વગેરે.</description><link>https://www.kalyanprajaraj.com/</link><managingEditor>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</managingEditor><generator>Blogger</generator><openSearch:totalResults>900</openSearch:totalResults><openSearch:startIndex>1</openSearch:startIndex><openSearch:itemsPerPage>25</openSearch:itemsPerPage><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-728785893187920106</guid><pubDate>Tue, 25 Aug 2026 08:57:40 +0000</pubDate><atom:updated>2026-08-25T14:27:40.507+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">દુર્ઘટના</category><category domain="http://www.blogger.com/atom/ns#">ધર્મ</category><category domain="http://www.blogger.com/atom/ns#">રાજકારણ</category><title> ગણેશમૂર્તિની ઊંચાઈ પર મર્યાદા આવશે?</title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;span style=&quot;white-space: pre;&quot;&gt;	&lt;/span&gt;ગણેશમૂર્તિની ઊંચાઈ પર મર્યાદા હોવી જોઈએ, એવી ચર્ચા ગત શનિવારે રાત્રે ભુલેશ્વર ચા રાજાની બાવીસ ફૂટની મૂર્તિ તૂટી પડ્યાની દુર્ઘટના અને તેમાં બે આશાસ્પદ યુવાનોનાં અપમૃત્યુને પગલે ફરી શરૂ થઈ છે. ગણેશોત્સવ મહારાષ્ટની અને ખાસ તો મુંબઈની શાન છે, પણ આ વખતે વિધ્નહર્તાના આ ઉત્સવ પૂર્વે જ મોટું વિધ્ન આવ્યું છે. ગણપતિ બાપ્પાને રાજા,મહારાજા અને સમ્રાટ જેવાં ઉપનામો આપવા સાથે ગણેશમૂર્તિની ઊંચાઈ વધારવાની ચડસાચડસીને પગલે સ્થિતિ એવી છે કે, એકલા મુંબઈમાં જ ત્રીસ ફૂટથી વધુ ઊંચી પ્રતિમા પધરાવતાં મંડળોની સંખ્યા દસથી પંદર વચ્ચે પહોંચી ગઈ છે. અધધધ ગણાય એવી પંદર ફૂટ ઊંચી મૂર્તિઓ ૬૦ થી વધુ મંડળો લાવે છે, તો વીસ ફૂટની મૂર્તિઓની સ્થાપના કરનારા મંડળોની સંખ્યા દોઢસોની આસપાસ પહોંચી ગઈ છે. ૨૦૦૪માં ગણેશમૂર્તિની ઊંચાઈ ૧૮ ફૂટથી વધુ ન હોવી જોઈએ એવો નિર્ણય સાર્વજનિક ગણેશોત્સવ સમિતિએ લીધો ત્યારે ચારેક વર્ષ સૌ મંડળોએ તેની આમન્યા જાળવી. પણ એ પછી શરુ થયેલી ઊંચી મૂર્તિ બનાવવાની હોડને કારણે બધું જ નિયંત્રણ બહાર જઈ રહ્યું છે. ભુલેશ્વરમાં બનેલી કમનસીબ ઘટના ભલે એકમાત્ર છે, પણ આનું પુનરાવર્તન ન થાય એ જોવાની જવાબદારી સૌની છે.&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg5u5VbLIO6yRjcnYR-z1-HLiyLqMDw9rjUxC0Tc-1I5EDdbQvTOglgSSOQ9qIKxziHhLOCweH9D7hIcDLPKpRpqpR27WNOignQvON1EBjpm2xbEyyh2_1IG2blQhpbRbM-yjK_D9HFJ2l1j1VBlIruwZZzy9b5sv4Gyl4-UWudE_GZKCDwrNFw4H6aN74/s1200/FcOlxVRaUAEdZhL.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;1200&quot; data-original-width=&quot;960&quot; height=&quot;400&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg5u5VbLIO6yRjcnYR-z1-HLiyLqMDw9rjUxC0Tc-1I5EDdbQvTOglgSSOQ9qIKxziHhLOCweH9D7hIcDLPKpRpqpR27WNOignQvON1EBjpm2xbEyyh2_1IG2blQhpbRbM-yjK_D9HFJ2l1j1VBlIruwZZzy9b5sv4Gyl4-UWudE_GZKCDwrNFw4H6aN74/w320-h400/FcOlxVRaUAEdZhL.jpg&quot; width=&quot;320&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;span style=&quot;white-space: pre;&quot;&gt;	&lt;/span&gt;રસ્તા પરના ખાડા અને ચોમાસા પૂર્વે યોગ્ય રીતે ન થયેલાં સમારકામ કે તોતિંગ મૂર્તિને આધાર આપતા ભાગનું અયોગ્ય વૅલ્ડગ જેવા કારણો ભુલેશ્વરની ઘટના માટે આગળ કરાય છે. તપાસમાં જે કારણ નીકળે તે,પણ ગણેશભક્તો તારણ પર પહોંચ્યા છે, ગણેશમૂર્તિની ઊંચાઈ પર મર્યાદા હોવી જોઈએ. વિસર્જન સ્થળ નજીક હોવાથી ગિરગાંવ ચોપાટીની આસપાસનાં મંડળો જ વિશાળકાય મૂર્તિઓ લાવતા. છેલ્લા એકાદ દાયકામાં તો પરાંમાં અને ગુજરાત તથા દેશનાં અન્ય રાજ્યોમાં પણ મોટી મૂર્તિઓ ઉજવણીનો અવિભાજ્ય અંગ બની ગઈ છે. ગણેશોત્સવમાં નાણાંની રેલમછેલ અને સ્પર્ધા એટલી હદે વધી ગઈ છે કે, દરેક મંડળ મોટી મૂર્તિ લાવવા માગે છે. મૂર્તિકારો પણ સાહસિક બન્યા છે અને ટેકનૉલૉજીની મદદથી તેઓ જાત-ભાતની બૅલેન્સગ મૂર્તિઓ સાકારતા થયા છે. કોરોના કાળમાં બે વર્ષ ઓછી ઊંચાઈની મૂર્તિઓ ફરજિયાત બની ત્યારે નાની પ્રતિમાઓમાં પણ ગજબનું વૈવિધ્ય મળ્યું હતું.વળી, વિસર્જન બાદ સમુદ્ર, નદી, સરોવરો કે કૂવામાં પ્લાસ્ટર અૉફ પૅરિસ અને ખાસ તો ઝેરી રંગો ધરાવતી મૂર્તિઓનું વિસર્જન જલસ્ત્રોતોને તથા જીવસૃષ્ટિને નુકસાન કરે છે. રાજકારણીઓ આમ છતાં દર વર્ષે એવું કહે છે કે, આ વર્ષે તો પીઓપીની પ્રતિમા પર પ્રતિબંધ લાવવાનું શક્ય નથી. મોટી પ્રતિમાઓનું વિસર્જન પણ પૂર્ણપણે શક્ય નથી. એ બધા જ જાણે છે. સરકાર મૂર્તિની ઊંચાઈ બાબતે મર્યાદા લાદે એવી શક્યતા નહીંવત છે, આથી હવે મંડળો અને સમન્વય સમિતિએ જ કોઈ નિર્ણય લેવો પડશે, કેમ કે આ ઘટનાની નોંધ અદાલત જરૂર લેશે.&lt;/p&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2026/08/blog-post_254.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg5u5VbLIO6yRjcnYR-z1-HLiyLqMDw9rjUxC0Tc-1I5EDdbQvTOglgSSOQ9qIKxziHhLOCweH9D7hIcDLPKpRpqpR27WNOignQvON1EBjpm2xbEyyh2_1IG2blQhpbRbM-yjK_D9HFJ2l1j1VBlIruwZZzy9b5sv4Gyl4-UWudE_GZKCDwrNFw4H6aN74/s72-w320-h400-c/FcOlxVRaUAEdZhL.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-2802570761112642191</guid><pubDate>Tue, 25 Aug 2026 06:54:28 +0000</pubDate><atom:updated>2026-08-25T14:29:02.617+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">સકારાત્મક</category><title>વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ભવ્ય ઉજવણી : ભાષાસૃષ્ટિનો સુગંધિત ઉત્સવ -માતુશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલય કલ્યાણ.</title><description>&lt;p style=&quot;text-align: center;&quot;&gt;&lt;span style=&quot;text-align: center;&quot;&gt;“શબ્દે શબ્દે સંસ્કાર ઝળકે, અક્ષરે અક્ષર પ્રેમ;&lt;/span&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: center;&quot;&gt;ગુજરાતી ભાષા છે અમૃતવાણી, ગુજરાતની શાન અને બાન”&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ શ્રી બૃહદ્ ગુજરાતી એજ્યુકેશન સોસાયટી સંચાલિત માતુશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલયમાં &quot;વિશ્વ ગુજરાતી ભાષા દિવસ&quot;ની ભવ્ય અને ગૌરવમય ઉજવણી કરવામાં આવી. ગુજરાતી ભાષાના આદ્ય કવિ શ્રી નર્મદની જન્મજયંતિના પાવન અવસરે શાળાનું પ્રાંગણ શબ્દોના શણગારથી, સાહિત્યના સૌંદર્યથી અને માતૃભાષાના મમત્વથી મહેકી ઊઠ્યું હતું.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;કાર્યક્રમની શરૂઆત જ્ઞાનજ્યોતિના પ્રાગટ્ય અને માતા સરસ્વતીના વંદન સાથે થઈ. જાણે શબ્દોની સરસ્વતી આજે વિદ્યાલયના આંગણે અવતરી હોય તેવી અનુભૂતિ સૌને થઈ રહી હતી. વિદ્યાર્થિનીઓએ સ્વાગતગીત, કવિ શ્રી નર્મદની જીવનગાથા, ગુજરાતી ભાષાની વિશેષતા જેવી સાહિત્યિક રજૂઆતો સાથે ગુજરાતી ભાષાના મહિમાને વર્ણવતાં કાર્યક્રમો રજૂ&amp;nbsp; કર્યાં. વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રસ્તુત આ સર્વ કૃતિઓથી ઉપસ્થિત સૌએ હૃદયમાં ગુજરાતી હોવાની ગર્વની લાગણીની અદભુત અનુભૂતિ મેળવી.ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જકોના જીવન-કાર્યને ઉજાગર કરતી પ્રદર્શનીએ જ્ઞાનનો ઝરૂખો ખોલ્યો હતો .નર્મદ, કલાપી, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ અને અન્ય સાહિત્યકારોની કૃતિઓએ વિદ્યાર્થીનીઓને ગુજરાતી ભાષાના વૈભવ સાથે પરિચિત કરાવ્યા હતા.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;શાળાની વિદ્યાર્થીની બહેનોએ પ્રસ્તુત કરેલી ‘ચારણ કન્યા’ નાટ્યકૃતિએ સૌના હૃદયને સ્પર્શી લીધાં હતાં. ચારણ સંસ્કૃતિની શૌર્યગાથા, નારીશક્તિ, સ્વાભિમાન અને વીરતાના મૂલ્યોને જીવંત કરતી આ નાટ્યરજૂઆતમાં વિદ્યાર્થીનીઓએ પોતાના અભિનય, સંવાદ અને ભાવાભિવ્યક્તિ દ્વારા અદભુત છટા પાથરી હતી. તેમની કલાત્મક રજૂઆત જાણે ઇતિહાસના પાનાંને વર્તમાનના મંચ પર જીવંત કરી ગઈ હોય તેવી અનુભૂતિ કરાવતી હતી. પ્રેક્ષકો તાળીઓના ગડગડાટથી વિદ્યાર્થીનીઓના ઉત્કૃષ્ટ અભિનયને વધાવી રહ્યા હતા.આ સાથે જ બહેનોએ રજૂ કરેલી રાસ-ગરબાની રમઝટે સમગ્ર વાતાવરણને ગુજરાતી સંસ્કૃતિના રંગે રંગી દીધું હતું. તાલબદ્ધ પગલાં, મધુર સંગીત અને મનમોહક અદાઓ સાથે બાળાઓએ પરંપરાગત ગરબાની સુંદર ઝલક રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની ઉત્સાહભરી રજૂઆતથી સમગ્ર પ્રાંગણ ‘વાહ!’ના ઉદ્ગાર&amp;nbsp; ગુંજી ઉઠ્યા હતાં.&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi-r7qnOGvN1fyNXRrj5EwrgkDgeiZbGZTgo47N3S9NCPtEpy8W0dewb8OOEsGfRXWfFiHBqhhylZcp3SiIYVcu1inxW7zVI4YMISuyDFWTa0WQ1uQJsamvQuC0Z8wkBERN4aBMSrrkkTzTxtk5eYg_8h0hbNrHoMAAfdI3_Us_BhKKtBLuifYPr0j0yS8/s1507/WhatsApp%20Image%202026-08-25%20at%2012.11.10%20PM%20(2).jpeg&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;706&quot; data-original-width=&quot;1507&quot; height=&quot;300&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi-r7qnOGvN1fyNXRrj5EwrgkDgeiZbGZTgo47N3S9NCPtEpy8W0dewb8OOEsGfRXWfFiHBqhhylZcp3SiIYVcu1inxW7zVI4YMISuyDFWTa0WQ1uQJsamvQuC0Z8wkBERN4aBMSrrkkTzTxtk5eYg_8h0hbNrHoMAAfdI3_Us_BhKKtBLuifYPr0j0yS8/w640-h300/WhatsApp%20Image%202026-08-25%20at%2012.11.10%20PM%20(2).jpeg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;ભાષોત્સવના આ સુંદર સાહિત્યિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિનું સ્થાન સંસ્થા સંચાલિત આર.એસ.જી.કે.આર.વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નિષ્ણાત ડૉ. શ્રી નિમિષભાઈ જીતેશભાઈ લાખાણીએ&amp;nbsp; શોભાવ્યું હતું. આ શુભ પ્રસંગે સંસ્થા શ્રી બૃહદ્ ગુજરાતી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી મહેશભાઈ પાઠક, ઉપપ્રમુખ એડવોકેટ શ્રી દિપકભાઈ ભટ્ટ, સહમંત્રી શ્રી બીપીનભાઈ સૂચક, કો. ઑપ્ટ સભ્ય અને આર.એસ.જી. કે. આર.વિદ્યાલયના ભૂતપૂર્વ આચાર્યા શ્રીમતી અંજનાબેન જોશી, શ્રી તરુણ ગુજરાતી મંડળના પ્રમુખ શ્રી જયેશભાઈ કારિયા, શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રીમતી અરુણાબેન રાવલ, માતૃભાષા ગુજરાતી પ્રસાર મંચ મુલુંડના પ્રમુખ શ્રી લાલજી સર, રોટરી ક્લબ ઓફ અંબરનાથના પ્રમુખ અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્રીમતી ડિમ્પલબેન શાહ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને ભૂતપૂર્વ શિક્ષિકા શ્રીમતી આશાબેન અનારકટ , શ્રીમતી સ્મિતાબેન જેઠવા, શ્રીમતી સંગીતાબેન મજેઠીયા, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શાળાના ગરબાના કોરીયોગ્રાફ&amp;nbsp; CA કુ. ઈલાબેન પોપટ, ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને બીજેપીના સક્રિય કાર્યકર્તા અને શાળાના દાતા શ્રીમતી ભાવનાબેન મનરાજા, પ્રજારાજના તંત્રી શ્રી રવિ કુમાર ચૌધરી, શાળાના દાતા શ્રી સંજયભાઈ મોદી, દાતા શ્રીમતી ઉષાબેન પીઠડીયા, સંસ્થા સંચાલિત આર.બી. કારિયા ઇંગ્લિશ સ્કૂલના મુખ્યાધ્યાપિકા શ્રીમતી દિપાલીબેન રાજપૂત, એમ.કે.ગાંધી પ્રાથમિક શાળાના મુખ્યાધ્યાપિકા, શ્રીમતી દક્ષાબેન સૂચક, સોઢા બાલમંદિરના મુખ્યાધ્યાપિકા શ્રીમતી વંદનાબેન એકબોટે , સંસ્થાના ક્લાર્ક શ્રીમતી રીનાબેન ભટ્ટ અને વાલીગણ આ સર્વેની અમૂલ્ય ઉપસ્થિતિથી કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી ગયા.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;માતૃભાષાના જતન અને સંવર્ધન માટે સાથે સદૈવ પ્રયત્નશીલ રહેનાર ગુર્જરપ્રેમી શુભેચ્છકોએ પણ વિદ્યાર્થીની બહેનોને શુભાશીર્વાદ આપ્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીની બહેનોના સુંદર&amp;nbsp; પ્રસ્તુતિકરણને નિહાળી તેમને પ્રોત્સાહિત કરવા માનવંતા મહાનુભાવો દ્વારા રોકડ ઈનામોનો વર્ષાવ પણ કરવામાં&amp;nbsp; આવ્યો હતો.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રીએ જણાવ્યું કે માતૃભાષા એ માત્ર ભાષા નથી, પરંતુ આપણી ઓળખ, આપણી અસ્મિતા અને આપણી સંસ્કૃતિનો અખૂટ ભંડાર છે.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: right;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjHQ5vrNw7dGg4ctCkyOzfE0trSsUR_tS3_BBhrtYr9VtoVDp6jHoYnm61KASW34HcCaNHwkbTOI0nfrKwxJJfesuw5rzNt1ei3BIYngv5judYDKAPW4Ug4PGgigEUR-wO-t5Pqt-4t24iP3CEq5KjpYi5mFQJwlwfFclaYWcD15CFgCjcR0JStABcnb3I/s1048/WhatsApp%20Image%202026-08-25%20at%2012.11.10%20PM.jpeg&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em; text-align: center;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;564&quot; data-original-width=&quot;1048&quot; height=&quot;344&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjHQ5vrNw7dGg4ctCkyOzfE0trSsUR_tS3_BBhrtYr9VtoVDp6jHoYnm61KASW34HcCaNHwkbTOI0nfrKwxJJfesuw5rzNt1ei3BIYngv5judYDKAPW4Ug4PGgigEUR-wO-t5Pqt-4t24iP3CEq5KjpYi5mFQJwlwfFclaYWcD15CFgCjcR0JStABcnb3I/w640-h344/WhatsApp%20Image%202026-08-25%20at%2012.11.10%20PM.jpeg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;સંસ્થાના&amp;nbsp; પ્રમુખ શ્રી મહેશભાઈ પાઠક અને ઉપપ્રમુખ શ્રી દિપકભાઈ ભટ્ટએ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભેચ્છા આપતા પોતાના વક્તવ્યમાં શાળા પરિવારના પરિશ્રમ, વિદ્યાર્થીની બહેનોની સર્જનશીલતાને વખાણી હતી. તેમજ માતૃભાષાના આ વૈભવ શાળી વારસાનું જતન કરી, તેને આગળની&amp;nbsp; પેઢી સુધી પહોંચાડવાના&amp;nbsp; ઉમદા કાર્યમાં યોગદાન આપવાની ઉપસ્થિત સર્વેને હાંકલ કરી હતી.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીનીઓને ગુજરાતી ભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: center;&quot;&gt;“ગુજરાતી ગૌરવની ગંગા, સંસ્કૃતિનું સરનામું;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: center;&quot;&gt;માતૃભાષાના મધુર સ્વરે ઝળહળ્યું શાળાનું આંગણું.”&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુજરાતી ભાષાનો મહિમા ગુંજી રહ્યો હતો. ક્યાંક કાવ્યના કલરવ સંભળાતા હતા તો ક્યાંક વક્તૃત્વના વજ્રસ્વર ગાજી રહ્યા હતા. અક્ષર અને અભિવ્યક્તિના આ અનોખા મહોત્સવે દરેકના હૃદયમાં માતૃભાષા પ્રત્યે ગૌરવની જ્યોત પ્રગટાવી.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: center;&quot;&gt;“ભાષા નહીં, ભાવ છે ગુજરાતી;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: center;&quot;&gt;અક્ષર નહીં, અસ્તિત્વ છે ગુજરાતી.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: center;&quot;&gt;માતૃભાષાના મીઠા મર્મથી,&lt;/p&gt;&lt;p style=&quot;text-align: center;&quot;&gt;જીવનનું સંગીત છે ગુજરાતી.”&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;અંતે મુખ્ય મહેમાન શ્રી નિમિષભાઈના મધુર કંઠે ગવાયેલા અદભુત સુંદર ગીતો અને શાયરીઓએ અને વિશેષ મહેમાન શ્રી સંજયભાઈ મોદી દ્વારા રજૂ થયેલ લોકગીતએ પણ ઉપસ્થિત શ્રોતાઓનું મન મોહી લીધું.&amp;nbsp; અંતે આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું. વિશ્વ ગુજરાતી ભાષા દિવસની આ ઉજવણી શબ્દોની સુવાસ, સંસ્કૃતિની સૌરભ અને માતૃભાષાના મમતામય સ્પર્શથી સભર એક અવિસ્મરણીય ઉત્સવ બની રહી.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: right;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj6IE5r8DWWLQbbaqIG-0SkKLBAdvIKAg4S3GmIj4-b0r5Tun64fldWm39-9av6xB0UBpsMEVzl6IFFqGJCOePM2RIcI1dVUMWhNiHaU5uBvoPgIdxUOWWvfrrVb2WHNIrHIkqJp9vIOfbmoIgypOYgwfYZrvtgM3Oov6Lr3HFwvj0bd3D0REzmBiaq4KM/s1357/WhatsApp%20Image%202026-08-25%20at%2012.11.10%20PM%20(1).jpeg&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em; text-align: center;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;558&quot; data-original-width=&quot;1357&quot; height=&quot;264&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj6IE5r8DWWLQbbaqIG-0SkKLBAdvIKAg4S3GmIj4-b0r5Tun64fldWm39-9av6xB0UBpsMEVzl6IFFqGJCOePM2RIcI1dVUMWhNiHaU5uBvoPgIdxUOWWvfrrVb2WHNIrHIkqJp9vIOfbmoIgypOYgwfYZrvtgM3Oov6Lr3HFwvj0bd3D0REzmBiaq4KM/w640-h264/WhatsApp%20Image%202026-08-25%20at%2012.11.10%20PM%20(1).jpeg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;“માતૃભાષા તો મમતા, સંસ્કાર અને સંસ્કૃતિની સુગંધથી મહેકતું હૃદય છે; તેને જીવંત રાખવું એ આપણી સૌની સહિયારી જવાબદારી છે.”&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; ટૂંકમાં શ્રી બૃહદ્ ગુજરાતી એજ્યુકેશન સોસાયટીના ૭૫ વર્ષથી ચાલી રહેલા માતૃભાષા સંવર્ધનના અથાગ&amp;nbsp; પ્રયત્નથી,સંસ્થા સંચાલિત એમ. જે. બી. કન્યા વિદ્યાલયમાં, દીર્ઘદૃષ્ટિપૂર્ણ નેતૃત્વ અને વિદ્યાર્થીનીઓ માટે પ્રેરણાના પથદર્શક એવા આચાર્યા શ્રીમતી સોનાબેન આચાર્યના કુશળ માર્ગદર્શન હેઠળ, સમગ્ર શાળા પરિવારના સમર્પિત સહયોગ, વાલીગણના સ્નેહસભર સાથ અને શુભેચ્છકોની હાર્દિક શુભકામનાઓથી વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી જ્ઞાન, ગૌરવ અને ગુજરાતી સંસ્કૃતિની સુગંધથી મહેકતી બની રહી. આ સમગ્ર આયોજન જાણે માતૃભાષાના મસ્તક પર મોરપીંછ સમાન ગૌરવનો તાજ બનીને શાળાની સ્મૃતિપટ પર અંકિત થઈ ગયું.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: center;&quot;&gt;“ગુજરાતી ગૌરવની ગાથા, હૈયે હૈયે ગુંજતી રહે;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: center;&quot;&gt;માતૃભાષાની મીઠી મહેક, પેઢી દર પેઢી વિસ્તરતી રહે.”&lt;/p&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2026/08/blog-post_25.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi-r7qnOGvN1fyNXRrj5EwrgkDgeiZbGZTgo47N3S9NCPtEpy8W0dewb8OOEsGfRXWfFiHBqhhylZcp3SiIYVcu1inxW7zVI4YMISuyDFWTa0WQ1uQJsamvQuC0Z8wkBERN4aBMSrrkkTzTxtk5eYg_8h0hbNrHoMAAfdI3_Us_BhKKtBLuifYPr0j0yS8/s72-w640-h300-c/WhatsApp%20Image%202026-08-25%20at%2012.11.10%20PM%20(2).jpeg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-2034130209899265114</guid><pubDate>Tue, 25 Aug 2026 06:39:53 +0000</pubDate><atom:updated>2026-08-25T14:29:34.965+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">Action</category><category domain="http://www.blogger.com/atom/ns#">Thane district</category><category domain="http://www.blogger.com/atom/ns#">અપરાધ</category><category domain="http://www.blogger.com/atom/ns#">ફ્રોડ</category><title>એમ.પી.કે. ડેરીમાં દૂધમાં ભેળસેળનું રેકેટનો પર્દાફાશ,  ૪૭૧૦ લિટર દૂધ અને લાખો રૂપિયાનો માલ જપ્ત.</title><description>&lt;p style=&quot;text-align: center;&quot;&gt;&lt;b&gt;નવી મુંબઈમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મોટી કાર્યવાહી&amp;nbsp;&lt;/b&gt;&lt;/p&gt;&lt;p&gt;થાણે, (જીમાકા): ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ નવી મુંબઈના મહાપે MIDC વિસ્તારમાં કાર્યરત એક મોટા દૂધમાં ભેળસેળના રેકેટનો પર્દાફાશ કર્યો છે.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ નવી મુંબઈના મહાપે MIDC વિસ્તારમાં કાર્યરત એક મોટા દૂધમાં ભેળસેળના રેકેટનો પર્દાફાશ કર્યો છે.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મહારાષ્ટ્ર રાજ્ય કમિશનર શ્રી તુકારામ મુંડે, વિજિલન્સ વિભાગના સંયુક્ત કમિશનર શ્રીમતી પ્રીતિ ટીપ્રે અને થાણેના સંયુક્ત કમિશનર શ્રી સચિન જાધવના માર્ગદર્શન અને આદેશ હેઠળ, શ્રી સચિન જાધવની સૂચના પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ મળેલી ગુપ્ત માહિતીના આધારે, થાણે FDA ની એક ટીમે મહાપેમાં એમ.પી.કે. ડેરી પર અચાનક દરોડો પાડ્યો.&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgLHOBa1ZIrKBoEqB_9eHw5MA_z5Pb4jYeUxrvMLcroYGu0NCUYVmScYzBVoOEWcvKlNNuET3ZsmDNZ0TeF0r_ahamizU6LBttkafP5dUiWwT9NIWWbyaFxoCebsZSBr76w5D1f2jXSoG6-HV-1894O-4RdefrxSmxvy9yJA7SzQSFGEs0lgk_nozfsndQ/s1280/WhatsApp%20Image%202026-08-25%20at%2011.50.10%20AM.jpeg&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;960&quot; data-original-width=&quot;1280&quot; height=&quot;480&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgLHOBa1ZIrKBoEqB_9eHw5MA_z5Pb4jYeUxrvMLcroYGu0NCUYVmScYzBVoOEWcvKlNNuET3ZsmDNZ0TeF0r_ahamizU6LBttkafP5dUiWwT9NIWWbyaFxoCebsZSBr76w5D1f2jXSoG6-HV-1894O-4RdefrxSmxvy9yJA7SzQSFGEs0lgk_nozfsndQ/w640-h480/WhatsApp%20Image%202026-08-25%20at%2011.50.10%20AM.jpeg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;p style=&quot;text-align: center;&quot;&gt;&lt;b&gt;ભેળસેળની ચોંકાવનારી પદ્ધતિ અને લાલ હાથે કાર્યવાહી&lt;/b&gt;&lt;/p&gt;&lt;p&gt;દરોડામાં, એમ. પી. કે. ડેરીના પરિસરમાં &#39;MH 04 KU 1634&#39; નંબરનું આઇશર દૂધનું ટેન્કર પાર્ક કરેલું મળી આવ્યું. ડેરીના માલિક પ્રદીપ કમલેશ યાદવ સાથે મળીને, શિવેન્દ્ર શ્યામલાલ જયસ્વાલ (ઉંમર 34 વર્ષ) દૂધના પેકેટ તોડીને ચિલરમાંથી સ્કિમ્ડ મિલ્ક પાવડર (SMP) અને ઠંડા પાણીનું મિશ્રણ ટેન્કરમાં રેડતા રંગે હાથે ઝડપાયો.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;તપાસમાં જાણવા મળ્યું કે 8 થી 10 લિટર ઠંડા પાણીમાં 1 કિલો સ્કિમ્ડ મિલ્ક પાવડર ભેળવીને પ્લન્જરની મદદથી ભેળવવામાં આવ્યું હતું. આ ભેળસેળયુક્ત દૂધ થાણે, ઐરોલી, કોપરી, દિઘા અને ઘનસોલી વિસ્તારની ઘણી ડેરીઓને શુદ્ધ ગાય અને ભેંસનું દૂધ હોવાનો ડોળ કરીને સપ્લાય કરવામાં આવી રહ્યું હતું.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: center;&quot;&gt;&lt;b&gt;લાખો રૂપિયાનો માલ જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો..&lt;/b&gt;&lt;/p&gt;&lt;p&gt;ખાદ્ય સલામતી લાઇસન્સ ન હોવાને કારણે, એમ. પી. કે. ડેરીનો વ્યવસાય તાત્કાલિક બંધ કરવામાં આવ્યો. આ સમગ્ર ઝુંબેશ દરમિયાન, વિવિધ ડેરીઓમાંથી કુલ 4,710 લિટર ભેળસેળયુક્ત અને શંકાસ્પદ દૂધ (₹1,85,780/- ની કિંમત) જપ્ત કરવામાં આવ્યું હતું અને જાહેર આરોગ્યની સલામતી માટે તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, લાખો રૂપિયાની કિંમતનું 129.5 કિલો પનીર (₹45,280/- ની કિંમત), 473 કિલો સ્કિમ્ડ મિલ્ક પાવડર (₹1,60,820/- ની કિંમત) અને 88.4 કિલો ક્રીમ (₹30,940/- ની કિંમત) જપ્ત કરવામાં આવ્યું હતું.&lt;/p&gt;&lt;p&gt;નિરીક્ષણ દરમિયાન, એમ. પી. કે. ડેરીમાંથી કુલ 761 લિટર દૂધ (₹40,558/- ની કિંમત)નો નાશ કરવામાં આવ્યો હતો જેમાં 393 લિટર ભેંસનું દૂધ અને 368 લિટર ગાયનું દૂધ શામેલ છે.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;સપ્લાયર એમ. ભાસ્કર ડેરી (મહાપે) પાસેથી 548 કિલો શંકાસ્પદ પાવડર અને પનીર (₹1,83,320/- ની કિંમત) જપ્ત કરવામાં આવ્યું હતું અને લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.&lt;/p&gt;&lt;p&gt;એમ. નારાયણ ડેરી (રબાલે) માંથી લેબોરેટરી રિપોર્ટ વિના 3,648 લિટર પેશ્ચરાઇઝ્ડ સ્કિમ્ડ દૂધ (₹1,24,032/- ની કિંમત) નો સ્ટોક નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે મેસર્સ ફત્તેસિંગરાવ નાઈક સહકારી દૂધ સંઘ પાસેથી 88.4 કિલો ક્રીમ જપ્ત કરવામાં આવી હતી.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: center;&quot;&gt;&lt;b&gt;15 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો...&lt;/b&gt;&lt;/p&gt;&lt;p&gt;આ કેસમાં 22 ઓગસ્ટ 2026 ના રોજ તુર્ભે પોલીસ સ્ટેશનમાં પ્રથમ માહિતી અહેવાલ (એફઆઈઆર નંબર 435/2026) દાખલ કરવામાં આવ્યો હતો અને સંબંધિત સંસ્થાઓના ફૂડ લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.&lt;/p&gt;&lt;p&gt;આ કિસ્સામાં, મેસર્સ મહારાજ ડેરી (એરોલી), મેસર્સ વિજય ડેરી (ઘણસોલી), મેસર્સ શિવકૈલાસ ડેરી (એરોલી), મેસર્સ રૂપસાગર ડેરી (એરોલી), મેસર્સ દિનેશ ડેરી (એરોલી), મેસર્સ બાલાજી ડેરી (એરોલી), મેસર્સ શુક્લમ ડેરી (દિઘા), મેસર્સ શ્રીરામ ડેરી (કોપરી, થાણે), મેસર્સ વાસુદેવ ડેરી (કોપરી, થાણે), મેસર્સ રાધાકૃષ્ણ ડેરી (કોપરી, થાણે), મેસર્સ જનમ ડેરી (સાકેત, થાણે) અને મેસર્સ દેવનારાયણ ડેરી (આઝાદ નગર, બ્રહ્માંડ, થાણે) એ 15 વ્યક્તિઓ અને ફાર્મ સામેલ છે.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;આ કામગીરી કોંકણ વિભાગના સંયુક્ત કમિશનર (ફૂડ) શ્રી અજિત મૈત્રે, ખાદ્ય સુરક્ષા અધિકારી શ્રી વિક્રમ નિકમ, શ્રી પ્રશાંત પવાર, શ્રી ઉત્તરેશ્વર બડે, શ્રી માણિક જાધવ અને ગુપ્તચર ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.&amp;nbsp;&lt;/p&gt;&lt;p&gt;સંયુક્ત કમિશનર ડૉ. સચિન જાધવે નાગરિકોને અપીલ કરી છે કે જો તેમને કોઈપણ ખાદ્ય પદાર્થમાં ભેળસેળની શંકા હોય તો તાત્કાલિક વહીવટીતંત્રના ટોલ-ફ્રી નંબર 1800 222 365 પર સંપર્ક કરો.&lt;/p&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2026/08/blog-post.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgLHOBa1ZIrKBoEqB_9eHw5MA_z5Pb4jYeUxrvMLcroYGu0NCUYVmScYzBVoOEWcvKlNNuET3ZsmDNZ0TeF0r_ahamizU6LBttkafP5dUiWwT9NIWWbyaFxoCebsZSBr76w5D1f2jXSoG6-HV-1894O-4RdefrxSmxvy9yJA7SzQSFGEs0lgk_nozfsndQ/s72-w640-h480-c/WhatsApp%20Image%202026-08-25%20at%2011.50.10%20AM.jpeg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-5241685458772696687</guid><pubDate>Tue, 25 Aug 2026 06:34:43 +0000</pubDate><atom:updated>2026-08-25T12:04:43.250+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">election</category><category domain="http://www.blogger.com/atom/ns#">Thane district</category><category domain="http://www.blogger.com/atom/ns#">સકારાત્મક</category><title>થાણામાં મકાન ખરીદનારાઓ માટે ખુશખબર: ચિતળસર-માનપાડા મ્હાડા (MHADA) ના મકાનોના ભાવ ઘટાડવા ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના નિર્દેશ</title><description>&lt;p&gt;&lt;span&gt;&lt;/span&gt;&lt;/p&gt;&lt;blockquote&gt;&lt;span&gt;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&lt;/span&gt;થાણેના ચિતળસર-માનપાડા વિસ્તારમાં મ્હાડા (MHADA) ના ગૃહપ્રકલ્પમાં ઘર ખરીદવાની ઇચ્છા ધરાવતા નાગરિકો માટે એક મોટી અને રાહતરૂપ જાહેરાત કરવામાં આવી છે. ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ પ્રોજેક્ટના મકાનોની કિંમતો વર્ષ ૨૦૨૦-૨૧ના રેડી રેકનર દર (Ready Reckoner Rates) મુજબ નક્કી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણયથી મકાનોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે.&lt;/blockquote&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;p&gt;&lt;b&gt;શું હતો સમગ્ર વિવાદ?&lt;/b&gt;&lt;/p&gt;&lt;p&gt;ચિતળસર-માનપાડા ખાતે મ્હાડા દ્વારા વિકસાવવામાં આવેલા ૧,૧૭૩ મકાનોમાંથી ૯૩૮ મકાનોની ડ્રો (લોટરી) ૧૪ જુલાઈ ૨૦૨૫ના રોજ યોજાઈ હતી. આ મકાનોને ૨૦૨૦-૨૧માં અંશતઃ ભોગવટો પ્રમાણપત્ર (Partial Occupancy Certificate) મળ્યું હોવાથી શરૂઆતમાં ૧૦ હજાર રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના હિસાબે મકાનની કિંમત લગભગ ૪૪ લાખ રૂપિયા નક્કી થઈ હતી.&lt;/p&gt;&lt;p&gt;પરંતુ ૨૦૨૫-૨૬માં પૂર્ણ ભોગવટો પ્રમાણપત્ર મળ્યા બાદ મ્હાડાએ નવા ૨૦૨૫-૨૬ના રેડી રેકનર દર લાગુ કરીને બાકીના મકાનોના ભાવ વધારીને ૫૧ થી ૫૨ લાખ રૂપિયા સુધી કરી દીધા હતા. એક જ ઇમારતમાં અને સરખા ક્ષેત્રફળ ધરાવતી સદનિકાઓ (ફ્લેટ) માટે અલગ-અલગ ભાવ આકારવામાં આવતાં નાગરિકોમાં અસંતોષ ઊભો થયો હતો અને તેમણે મ્હાડા કાર્યાલયમાં ફરિયાદો નોંધાવી હતી.&lt;/p&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiMMc0uLy9_XfOzwnkHb2aqZEvxh9iqgmCqqIowhtnSqgWNPPNfaQhe1WHieh4cKJYpy4oPfRdVsT63qlEh-r7zEMxK5_KVajcPEeQzdBa_OtT6LCOlCRcFGiLOYLnKZzl_Mf0AgTbDIhStckKrSiLTyeSM-Aqhyt-wSE0Si0FSuIMBA2YrQ8cN9Q2TY9g/s670/eknath-shinde-and-mhada-house.png&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;377&quot; data-original-width=&quot;670&quot; height=&quot;360&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiMMc0uLy9_XfOzwnkHb2aqZEvxh9iqgmCqqIowhtnSqgWNPPNfaQhe1WHieh4cKJYpy4oPfRdVsT63qlEh-r7zEMxK5_KVajcPEeQzdBa_OtT6LCOlCRcFGiLOYLnKZzl_Mf0AgTbDIhStckKrSiLTyeSM-Aqhyt-wSE0Si0FSuIMBA2YrQ8cN9Q2TY9g/w640-h360/eknath-shinde-and-mhada-house.png&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;p&gt;&lt;b&gt;ઉપમુખ્યમંત્રી શિંદેના મહત્વના આદેશો&lt;/b&gt;&lt;/p&gt;&lt;p&gt;આ ફરિયાદોના સંદર્ભમાં યોજાયેલી વિડીયો કોન્ફરન્સ બેઠકમાં ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું કે એક જ ઇમારતમાં સમાન ક્ષેત્રફળના ફ્લેટ માટે અલગ-અલગ કિંમતો વસૂલવાને બદલે સમગ્ર પ્રોજેક્ટ માટે સરસકટ ૨૦૨૦-૨૧ના રેડી રેકનર દરને જ ગ્રાહ્ય રાખવામાં આવે.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: center;&quot;&gt;&lt;b&gt;આ ઉપરાંત શિંદેએ નીચે મુજબના મહત્વના નિર્દેશો આપ્યા:&lt;/b&gt;&lt;/p&gt;&lt;p&gt;&lt;b&gt;જૂના વિજેતાઓને રાહત:&lt;/b&gt;આ અગાઉ યોજાયેલી લોટરીના જે ૪૩૪ વિજેતા લાભાર્થીઓએ પોતાના સ્વીકૃતિ પત્રો (Acceptance Letters) મ્હાડાને જમા કરાવી દીધા છે, તેમને આ નિર્ણય હેઠળ જાળવી રાખીને રાહત આપવામાં આવશે.&lt;/p&gt;&lt;p&gt;&lt;b&gt;નવી લોટરી:&lt;/b&gt; બાકી રહેલા મકાનો માટે હવે નવા સુધારેલા દરો (૨૦૨૦-૨૧ના દરો) મુજબ ફરીથી નવી લોટરી બહાર પાડવામાં આવશે.&lt;/p&gt;&lt;p&gt;&lt;b&gt;મકાનો કેટલા સસ્તા થશે?&lt;/b&gt;&lt;/p&gt;&lt;p&gt;આ નિર્ણય બાદ હવે આ ગૃહપ્રકલ્પના મકાનો નાગરિકોને ૨૦૨૦-૨૧ના દરો મુજબ અંદાજે **૪૪ થી ૪૬ લાખ રૂપિયા**માં ઉપલબ્ધ થશે, જેનાથી મકાન ખરીદનારાઓને લગભગ ૬ થી ૮ લાખ રૂપિયા સુધીની સીધી આર્થિક રાહત મળશે.&lt;/p&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2026/08/mhada.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiMMc0uLy9_XfOzwnkHb2aqZEvxh9iqgmCqqIowhtnSqgWNPPNfaQhe1WHieh4cKJYpy4oPfRdVsT63qlEh-r7zEMxK5_KVajcPEeQzdBa_OtT6LCOlCRcFGiLOYLnKZzl_Mf0AgTbDIhStckKrSiLTyeSM-Aqhyt-wSE0Si0FSuIMBA2YrQ8cN9Q2TY9g/s72-w640-h360-c/eknath-shinde-and-mhada-house.png" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-285628263104202224</guid><pubDate>Tue, 25 Aug 2026 06:31:29 +0000</pubDate><atom:updated>2026-08-25T12:01:29.772+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">Thane district</category><category domain="http://www.blogger.com/atom/ns#">રાજકારણ</category><title>કલ્યાણમાં અજિત પવાર જૂથને મોટો ફટકો: અનેક કાર્યકરો અને પદાધિકારીઓ શરદ પવાર જૂથ (NCP SP) માં જોડાયા</title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ વિસ્તારમાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP - અજિત પવાર જૂથ)ને મોટો રાજકીય ફટકો પડ્યો છે. સ્થાનિક સ્તરે પક્ષમાં ચાલતા અસંતોષ અને મતભેદો વચ્ચે NCPના અનેક અગ્રણી કાર્યકરો અને પદાધિકારીઓએ પાર્ટી છોડીને શરદ પવારની આગેવાની હેઠળની NCP (શરદચંદ્ર પવાર) પાર્ટીમાં પ્રવેશ કર્યો છે.&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjdD8FJXcQ5zCy0AAAFEsDd8Af12-qilGWHCO6OGXtri_0bhmCIKvsVaj5Xf0k3bdqHNpgLc3FJcYYg2-4edmobMRr1oGfdXKjqZTOoCH5249gR3d7RfJTxCOqf90d61wivpMWEFdmEFgPBpg8vSVB7YwDT0gyQGW-vyk1nw-Ccp2TKrwcQlXAj3AyhxIw/s978/kalyan%20apmc.png&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;549&quot; data-original-width=&quot;978&quot; height=&quot;360&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjdD8FJXcQ5zCy0AAAFEsDd8Af12-qilGWHCO6OGXtri_0bhmCIKvsVaj5Xf0k3bdqHNpgLc3FJcYYg2-4edmobMRr1oGfdXKjqZTOoCH5249gR3d7RfJTxCOqf90d61wivpMWEFdmEFgPBpg8vSVB7YwDT0gyQGW-vyk1nw-Ccp2TKrwcQlXAj3AyhxIw/w640-h360/kalyan%20apmc.png&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;br /&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;પક્ષપલટાનું મુખ્ય કારણ&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;સ્થાનિક નેતાગીરી પ્રત્યેની નારાજગી અને સંગઠનાત્મક નિર્ણયોથી અસંતુષ્ટ થઈને આ કાર્યકરોએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. શરદ પવાર જૂથમાં જોડાયેલા નેતાઓનું કહેવું છે કે પક્ષના મૂળ સિદ્ધાંતો અને શરદ પવારના નેતૃત્વ પર તેમનો વિશ્વાસ અકબંધ છે, જેના કારણે તેમણે આ પગલું ભર્યું છે.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;શરદ પવાર જૂથનું શક્તિપ્રદર્શન&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;કલ્યાણમાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં શરદ પવાર જૂથના સીનિયર નેતાઓ અને સ્થાનિક પદાધિકારીઓની હાજરીમાં આ કાર્યકરોનું વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું. શરદ પવાર જૂથના નેતાઓએ દાવો કર્યો છે કે આ જોડાણથી કલ્યાણ અને થાણે વિસ્તારમાં NCP (SP) ની સ્થિતિ વધુ મજબૂત થશે અને આગામી ચૂંટણીઓમાં પક્ષને મોટો ફાયદો મળશે.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;સ્થાનિક રાજકારણમાં ગરમાવો&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિસ્તારના રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને આ પક્ષપલટો અજિત પવાર જૂથ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ વિસ્તારમાં શરદ પવાર જૂથનું વર્ચસ્વ વધારવા માટે સ્થાનિક નેતાઓ હવે સંગઠન વિસ્તરણ પર ધ્યાન આપી રહ્યા છે.&lt;/p&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2026/08/ncp-sp.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjdD8FJXcQ5zCy0AAAFEsDd8Af12-qilGWHCO6OGXtri_0bhmCIKvsVaj5Xf0k3bdqHNpgLc3FJcYYg2-4edmobMRr1oGfdXKjqZTOoCH5249gR3d7RfJTxCOqf90d61wivpMWEFdmEFgPBpg8vSVB7YwDT0gyQGW-vyk1nw-Ccp2TKrwcQlXAj3AyhxIw/s72-w640-h360-c/kalyan%20apmc.png" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-2042425648617532553</guid><pubDate>Wed, 25 Mar 2026 05:20:00 +0000</pubDate><atom:updated>2026-03-25T10:50:59.130+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">Thane district</category><category domain="http://www.blogger.com/atom/ns#">રાજકારણ</category><category domain="http://www.blogger.com/atom/ns#">રાષ્ટ્રીય ન્યુઝ</category><category domain="http://www.blogger.com/atom/ns#">સકારાત્મક</category><title>મહારાષ્ટ્ર અને મોરેશિયસ વચ્ચેની મિત્રતા પેઢીઓથી ચાલી આવી છે મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ</title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&amp;nbsp;મહારાષ્ટ્ર અને મોરેશિયસ વચ્ચેની મિત્રતા પેઢીઓથી ચાલી આવી છે અને સમુદ્ર પાર રહેતા હોવા છતાં, અહીંના મરાઠી સમુદાયે ખૂબ જ ગર્વથી પોતાનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે, એમ મોરેશિયસમાં ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે જણાવ્યું હતું. મોરેશિયસના મોકા ખાતે મહારાષ્ટ્ર ભવનના વિસ્તૃત મકાનનો શિલાન્યાસ સમારોહ તાજેતરમાં ચવ્હાણની હાજરીમાં યોજાયો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પહેલ પર મહારાષ્ટ્ર ભવનના વિસ્તરણ માટે મળેલા 8 કરોડ રૂપિયાના ભંડોળ માટે ઉપસ્થિતોએ આભાર વ્યક્ત કર્યો હતો.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે મોરેશિયસની મુલાકાત દરમિયાન ઉચ્ચ સ્તરીય મહાનુભાવોને મળીને ભારત-મોરેશિયસ સંબંધોને વધુ મજબૂત બનાવ્યા. આ મુલાકાત દરમિયાન, ચવ્હાણે મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમવીર ગોકુલના સત્તાવાર નિવાસસ્થાનની શુભેચ્છા મુલાકાત લીધી. બેઠકમાં ભારત-મોરેશિયસ મિત્રતા, વાદળી અર્થતંત્ર, પ્રવાસન, કૃત્રિમ બુદ્ધિ અને સાયબર સુરક્ષા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ. &quot;મોરેશિયસ ભારતનો નાનો ભાઈ છે&quot; એમ કહીને રાષ્ટ્રપતિએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાર્યની પ્રશંસા કરી. તેમણે ભારત દ્વારા આપવામાં આવેલા સહયોગ બદલ પણ આભાર વ્યક્ત કર્યો.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiKL0PPHCloojl6SRzuPjmrfWsCbl6YySeMjdrYBYqR5SChTre0GAT6s21Oz6CqGkgCPaXVfWw3kqo6561DJAb7Nnr_NGcF1pWbKpf6yM-6sr_S6Mw8NeBemx7tNPis4nu8MMYlV3V5hE0SXN8Cv1mVgF1jCfG-Gvdi9WumMGHo9OBMbHZ4YJIgoyT6lZ4/s1360/WhatsApp%20Image%202026-03-25%20at%2010.09.43%20AM.jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;904&quot; data-original-width=&quot;1360&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiKL0PPHCloojl6SRzuPjmrfWsCbl6YySeMjdrYBYqR5SChTre0GAT6s21Oz6CqGkgCPaXVfWw3kqo6561DJAb7Nnr_NGcF1pWbKpf6yM-6sr_S6Mw8NeBemx7tNPis4nu8MMYlV3V5hE0SXN8Cv1mVgF1jCfG-Gvdi9WumMGHo9OBMbHZ4YJIgoyT6lZ4/w640-h426/WhatsApp%20Image%202026-03-25%20at%2010.09.43%20AM.jpeg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;તે જ સમયે, મોરેશિયસના વિદેશ મંત્રી ધનંજય રામફુલ, આઇટી અને નવીનતા મંત્રી ડૉ. અવિનાશ રામતોહુલ અને કલા અને સંસ્કૃતિ મંત્રી મહેન્દ્ર ગોંડિયા સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ. ફર્ગ્યુસન કોલેજમાં તેમના શિક્ષણને યાદ કરતા ડૉ. રામતોહુલે કૃત્રિમ બુદ્ધિમત્તા પર લખેલું પુસ્તક રજૂ કર્યું. તેમણે મહારાષ્ટ્રમાં રેશનિંગ સિસ્ટમમાં GPS ટેકનોલોજી દ્વારા પારદર્શિતા લાવવાના નિર્ણયોની ખાસ પ્રશંસા કરી. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે મોરેશિયસને આફ્રિકા માટે AI ક્ષેત્રનું &#39;પ્રવેશદ્વાર&#39; બનાવવા માટે ભારતનો સહયોગ જરૂરી છે. આ સાથે, સાંસ્કૃતિક વિનિમય, પુસ્તકાલય, જાગરી નૃત્યનું યુનેસ્કો નામાંકન જેવા મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચાઓ થઈ.&amp;nbsp;&lt;p&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આ મુલાકાતની એક ખાસ વાત મોકા ખાતે &quot;મહારાષ્ટ્ર ભવન&quot; વિસ્તરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ સમારોહ હતો. દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં 8 કરોડ રૂપિયાના ભંડોળથી બનેલો આ પ્રોજેક્ટ વૈશ્વિક સ્તરે મરાઠી ઓળખને વધુ મજબૂત બનાવશે. આ પ્રોજેક્ટમાં હોલનું નામકરણ સ્વાતંત્ર્યવીર સાવરકરના નામ પર કરવા માટે સ્થાનિક સમુદાયે સ્વયંભૂ પ્રતિભાવ આપ્યો. ઉપરાંત, મોરેશિયસ મરાઠી મંડળી ફેડરેશન દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ, “મહા ગણેશોત્સવ 2025” નિમિત્તે ગ્રાન્ટનું વિતરણ અને મોરેશિયસમાં ભારતના હાઈ કમિશનર અનુરાગ શ્રીવાસ્તવ સાથે ‘બિહાર ફેસ્ટિવલ’ ની મુલાકાતે સમુદ્ર પાર ભારતીય સંસ્કૃતિની જાગૃતિને વધુ મજબૂત બનાવી. આ બધા વિકાસ સાથે, એવું નિશ્ચિતપણે માનવામાં આવતું હતું કે મહારાષ્ટ્ર-મોરેશિયસ બંધનમાં એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;રવિન્દ્ર ચવ્હાણે તેમની મુલાકાત દરમિયાન ઘણા ઉચ્ચ કક્ષાના મરાઠી મંડળો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં મોરેશિયસના સાંસદ અરવિન બાબાજી, મોરેશિયસ મરાઠી મંડળી ફેડરેશનના મુખ્ય ધાર્મિક નેતા ગુરુજી સંતરામ રાજુ, મોરેશિયસ મરાઠી મંડળી ફેડરેશનના પ્રમુખ બલરાજ નારુ, મોરેશિયસ મરાઠી કલ્ચરલ સેન્ટર ટ્રસ્ટના પ્રમુખ ધનીરાવ ભીવાજી, મોરેશિયસમાં મરાઠી સ્પીકિંગ યુનિયનના પ્રમુખ ભાલચંદ્ર ગોવિંદનો સમાવેશ થાય છે. ચવ્હાણે મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક વિભાગ વતી મેલરોઝ શ્રી ગજાનન સરસ્વતી મંદિર, મોન્ટ રોચેસ મરાઠી મિત્ર મંડળી, વિઠોબા રઘુમાઈ મરાઠા મંદિર, ડાગોટીયર મરાઠી શિવ મંદિર, લેસ્પરન્સ મરાઠી ગણોબા મંદિર, પ્રોવિડન્સ મરાઠી મિત્ર મંડળ અને પાલમા મરાઠી સભાને અનુદાનના ચેક પણ આ&lt;/p&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2026/03/blog-post.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiKL0PPHCloojl6SRzuPjmrfWsCbl6YySeMjdrYBYqR5SChTre0GAT6s21Oz6CqGkgCPaXVfWw3kqo6561DJAb7Nnr_NGcF1pWbKpf6yM-6sr_S6Mw8NeBemx7tNPis4nu8MMYlV3V5hE0SXN8Cv1mVgF1jCfG-Gvdi9WumMGHo9OBMbHZ4YJIgoyT6lZ4/s72-w640-h426-c/WhatsApp%20Image%202026-03-25%20at%2010.09.43%20AM.jpeg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-2673127597329464222</guid><pubDate>Fri, 27 Feb 2026 05:51:00 +0000</pubDate><atom:updated>2026-02-27T11:21:31.922+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">ધર્મ</category><category domain="http://www.blogger.com/atom/ns#">સકારાત્મક</category><title> શ્રી રામકૃષ્ણ સેવાટ્રસ્ટ, કલ્યાણ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજ કરિયાણાનુ વિતરણ</title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ, કલ્યાણ દ્વારા ગુરૂવાર તા. ૨૬/૦૨/૨૦૨૬ ના રોજ&amp;nbsp; સવારે ૧૧.૩૦ વાગે જરૂરિયાતમંદ લોકોને દર મહિનાની માફક આ મહિને પણ અનાજ તથા કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું. કલ્યાણ શહેરમાં છેલ્લા ૩૫ વર્ષથી જરૂરિયાતમંદ લોકોને શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ કલ્યાણ ના અન્નક્ષેત્ર દ્વારા અનાજ તથા કરિયાણાની વસ્તુઓની કીટ વિતરણ કરવામાં આવે છે સાથે સાથે માનવ સેવા એજ પ્રભુ સેવા આ પૂ.ડોગરે મહારાજએ આપેલા સુત્ર પ્રમાણે દરરોજ ગરીબ ગરજુ લોકોને ભોજન આપી તેમનો જઠરાગ્નિ ઠારવામાં આવે છે.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકામાં નવા ચૂંટાયેલા નગર સેવીકા હેમલતા નરેન્દ્ર પવાર&amp;nbsp; ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓનુ ટ્રસ્ટ દ્વારા શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું અને તેઓના હસ્તે જરૂરિયાત મંદ લોકોને અનાજ તથા કરીયાણાની કીટનુ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં દાતા નિતેશ કારીયા , તથા ડૉ.અવધૂત શેટ્યે, સંસ્થાના સંચાલક શ્રી જશુભાઈ ચંદારાણા, છબિલભાઈ કારીયા, તુષારભાઈ દાણી, નટુભાઈ ખીમાણી,રશ્મિનભાઈ ચંદારાણા,રાજીવભાઈ ચંદારાણા, વિષ્ણુકુમાર ચૌધરી, મોનીશભાઈ ચંદારાણા, રવિભાઈ ચૌધરી વિગેરે ઉપસ્થિત રહી આ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે નગર સેવિકા હેમલતા પવારે તેમના ભાષણમાં&amp;nbsp; શ્રી રામ કૃષ્ણ સેવા ટ્રસ્ટ ના સેવા કાર્યો ને બિરદાવી કહ્યું કે આપના આ કાર્યોમાં અમારો સાથ સહકાર આપીશુ એવી ખાત્રી આ પ્રસંગે આપી. આ પ્રસંગે સંસ્થાએ દાતા જતિન ભાઈ ઠક્કર (પાનેરી) જલારામ ટ્રસ્ટ દ્વારા સંસ્થાને પંખા,ટ્યુબ લાઈટ ભેટ આપવા બદલ ખાસ આભાર માન્યો હતો.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આ પ્રસંગે સંસ્થાના સંચાલક જસુભાઈ ચંદારાણા (મો. 9320301501) તથા છબિલભાઈ કારીયા (મો. 9322403819) એ આ અન્નક્ષેત્રમાં દાન અથવા અનાજ કરિયાણાની વસ્તુઓ આપવા માગતા વેપારીઓ&amp;nbsp; ઉદ્યોગપતિઓ અને દાતાઓએ તેમના જન્મ દિવસ અથવા પિતૃઓની પૂણ્યતિથિ તેમજ અન્ય સારા વાર તહેવાર પ્રસંગે ઉપરોક્ત સંચાલકના મોબાઈલ નંબર પર સંપર્ક કરવો એવુ આવાહન કરવામાં આવ્યું છે.&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg_TTC-Pd06m-288xs3GT_rWYrN1f2JuOV2fthfyYPGSvz_Utbc4UEwTZY4cGeQq94OwqW5nPlL5lZPPomdnvaGVfBJD6pcWIP9-RbDMTOX5Qm1lYb8wf3uybPmz5Djk4U4bmXKGBf-DowP01dloJ-LsGIu0_WkbLKXnIIr-uMgK77iu5W_SwjEJmE1zVY/s1600/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.48%20PM%20(1).jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;718&quot; data-original-width=&quot;1600&quot; height=&quot;288&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg_TTC-Pd06m-288xs3GT_rWYrN1f2JuOV2fthfyYPGSvz_Utbc4UEwTZY4cGeQq94OwqW5nPlL5lZPPomdnvaGVfBJD6pcWIP9-RbDMTOX5Qm1lYb8wf3uybPmz5Djk4U4bmXKGBf-DowP01dloJ-LsGIu0_WkbLKXnIIr-uMgK77iu5W_SwjEJmE1zVY/w640-h288/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.48%20PM%20(1).jpeg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgJG6xOmoPgTvIj9Z63HkxpGFzm8iTgysnEnq8tXBaXkhxzHB0xfmkFbNDx57x-Qh1R-1KFTBWd7T63-q2nYV-2rxC5vSzbgATyMTSw3QGf33XlxJi9kb83l4lIjXAhS9m-QVpvSBImJG5UUwU5Dmd6DEeOrYHf76GttfZyolxWBLQxmn7-dFstpVX3qME/s1188/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.48%20PM.jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;1188&quot; data-original-width=&quot;676&quot; height=&quot;640&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgJG6xOmoPgTvIj9Z63HkxpGFzm8iTgysnEnq8tXBaXkhxzHB0xfmkFbNDx57x-Qh1R-1KFTBWd7T63-q2nYV-2rxC5vSzbgATyMTSw3QGf33XlxJi9kb83l4lIjXAhS9m-QVpvSBImJG5UUwU5Dmd6DEeOrYHf76GttfZyolxWBLQxmn7-dFstpVX3qME/w364-h640/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.48%20PM.jpeg&quot; width=&quot;364&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjMRQ-EuFVTDDSl8qr3UIcHM3fM9rI5gJGDXPwE7Auoyr7tXonASBaT7MeyJKDX_-wcsBIQOIcHFcvEPZlVH6OTYTwV_cZJOGLNXR65IJ1OL2VDfCjpVmfRhyphenhyphenhV2AYul_xJA6kWZ9A1lTj13QdRf3ex1EBxSpZWOKj8C-BUykRWGRjwN9OiNagaUUVMy9w/s1124/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.49%20PM%20(1).jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;1124&quot; data-original-width=&quot;676&quot; height=&quot;640&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjMRQ-EuFVTDDSl8qr3UIcHM3fM9rI5gJGDXPwE7Auoyr7tXonASBaT7MeyJKDX_-wcsBIQOIcHFcvEPZlVH6OTYTwV_cZJOGLNXR65IJ1OL2VDfCjpVmfRhyphenhyphenhV2AYul_xJA6kWZ9A1lTj13QdRf3ex1EBxSpZWOKj8C-BUykRWGRjwN9OiNagaUUVMy9w/w384-h640/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.49%20PM%20(1).jpeg&quot; width=&quot;384&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjRtdhyAudlLXaiTrJ3ayMzjqYkDjwdiETafe8WcVJdb9uIeF78lBSQZsf_f70vPLehfP9p6ldZ7af8p3StV6k0IOTZvAkGzIEH6Gt9UYJoEJHjtMGRddwl_fjf85mP6RqUIWZ74O3on921fvOgeWCC5ASZKKuCDyPhGvNRbAMsS1J4e4ihoRBLBgzOFwk/s740/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.49%20PM%20(2).jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;740&quot; data-original-width=&quot;676&quot; height=&quot;320&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjRtdhyAudlLXaiTrJ3ayMzjqYkDjwdiETafe8WcVJdb9uIeF78lBSQZsf_f70vPLehfP9p6ldZ7af8p3StV6k0IOTZvAkGzIEH6Gt9UYJoEJHjtMGRddwl_fjf85mP6RqUIWZ74O3on921fvOgeWCC5ASZKKuCDyPhGvNRbAMsS1J4e4ihoRBLBgzOFwk/s320/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.49%20PM%20(2).jpeg&quot; width=&quot;292&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhCfCLmjPJDMNofRsG6LMDVJBAfIEOJSwsHnW9v21jqcx_uWTLF7qKIF_yN5JihWIXQFvvqIy2uMwf1Y0M1Uzv9J9YTbdkKiZNaB4FjXDL72df9ugfIqGD_KafOsceUgtSVulruo1HD-TB-E9kNQjwe-6ADAnR8-DI586Y0yvvHM6e_KKimvF3ooif6CKA/s1180/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.49%20PM.jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;1180&quot; data-original-width=&quot;676&quot; height=&quot;640&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhCfCLmjPJDMNofRsG6LMDVJBAfIEOJSwsHnW9v21jqcx_uWTLF7qKIF_yN5JihWIXQFvvqIy2uMwf1Y0M1Uzv9J9YTbdkKiZNaB4FjXDL72df9ugfIqGD_KafOsceUgtSVulruo1HD-TB-E9kNQjwe-6ADAnR8-DI586Y0yvvHM6e_KKimvF3ooif6CKA/w366-h640/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.49%20PM.jpeg&quot; width=&quot;366&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgq6foANRGVWSdv3Zro9rcfnRxeIFUEajPUCJniehnQ9-DlqzSQh2O3psD4metFIKf5XRoPQyx8baz9uMPhOuYvYJxMNeHj1F8ZGg9hAWUM0Jf8jCjXlb_Bc_diOm9xPxCRsH1nrZLS-oHE_Tlb6-TjVonWt1nRiOXJZqNIcVJnx8dji984cg9BFbO3SKs/s1080/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.45%20PM.jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;1080&quot; data-original-width=&quot;676&quot; height=&quot;640&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgq6foANRGVWSdv3Zro9rcfnRxeIFUEajPUCJniehnQ9-DlqzSQh2O3psD4metFIKf5XRoPQyx8baz9uMPhOuYvYJxMNeHj1F8ZGg9hAWUM0Jf8jCjXlb_Bc_diOm9xPxCRsH1nrZLS-oHE_Tlb6-TjVonWt1nRiOXJZqNIcVJnx8dji984cg9BFbO3SKs/w400-h640/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.45%20PM.jpeg&quot; width=&quot;400&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgNyH409ksp7sb6vM5-Bh-w72LCV3ekke5oMyaiD4kL4HsRtll2-iyJREtCAP4FmaYOzmM1Ht7SmjxIWbJzdxLb-I8xGsDwkvNwa-RWHM2l-dcaUS0kdVcNfkG6faffLxRoxWUC1F4wlEpLag-DrS029vKBs84xuYHulBIHVt12hrLFYz1T3VRwkIzZY0o/s1044/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.46%20PM.jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;1044&quot; data-original-width=&quot;676&quot; height=&quot;640&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgNyH409ksp7sb6vM5-Bh-w72LCV3ekke5oMyaiD4kL4HsRtll2-iyJREtCAP4FmaYOzmM1Ht7SmjxIWbJzdxLb-I8xGsDwkvNwa-RWHM2l-dcaUS0kdVcNfkG6faffLxRoxWUC1F4wlEpLag-DrS029vKBs84xuYHulBIHVt12hrLFYz1T3VRwkIzZY0o/w414-h640/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.46%20PM.jpeg&quot; width=&quot;414&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi-Cryg1Yso2dktXQds8SEOhUDoCQXEuV8WIhyCjF5-b1Way4Qu5Tzf87uO0SSAc9uk_4uxnjSlnYbPvkdU37bZCuPFyJF9XCuSZWvgKTd4lm8nL9RWBQbwGvYgNWkC60tmFUC3qNsueEHxYnjH1kq7beVIWpt62xMEtPpJNjxnnGfhJ0weOOou8kmVyI4/s1600/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.44%20PM%20(1).jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;717&quot; data-original-width=&quot;1600&quot; height=&quot;179&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi-Cryg1Yso2dktXQds8SEOhUDoCQXEuV8WIhyCjF5-b1Way4Qu5Tzf87uO0SSAc9uk_4uxnjSlnYbPvkdU37bZCuPFyJF9XCuSZWvgKTd4lm8nL9RWBQbwGvYgNWkC60tmFUC3qNsueEHxYnjH1kq7beVIWpt62xMEtPpJNjxnnGfhJ0weOOou8kmVyI4/w400-h179/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.44%20PM%20(1).jpeg&quot; width=&quot;400&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjEEsKsVbdya6W1wTwsSsBRDySwTtOGx5FoMsfWiolapY9smhX96tyg9PvRpGB3klnUvWNjjD4GhYXQyAmcsKYhmsM9i23fmNo6ZkvyQzohq574jasBwKOYmGKbQjRn55GiG_fbQyicXSsu39RyliOIl-ohI-wTh13Kxo_2tjFDDDb_Po5U1tgQRtUXNCE/s1600/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.45%20PM%20(1).jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;721&quot; data-original-width=&quot;1600&quot; height=&quot;288&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjEEsKsVbdya6W1wTwsSsBRDySwTtOGx5FoMsfWiolapY9smhX96tyg9PvRpGB3klnUvWNjjD4GhYXQyAmcsKYhmsM9i23fmNo6ZkvyQzohq574jasBwKOYmGKbQjRn55GiG_fbQyicXSsu39RyliOIl-ohI-wTh13Kxo_2tjFDDDb_Po5U1tgQRtUXNCE/w640-h288/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.45%20PM%20(1).jpeg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhyOX-KLxqBdyE5tOnap-_5H86OU7BYUaUBqZgT26fgjTkhKDeulPfn4pZNCxYjQ3qr_ZtzzA7oXtSvUY1H_v4UyRkGyMsv5nLZ6o9dIA5Z6KFqjk7yzX-aPFkO-YOzt2DUq5bRhMwbSY4l-WCJffCIkqk_8BFynVPbbSXR9izIx6AEyPjR4QF_OAhO57g/s1600/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.46%20PM%20(1).jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;721&quot; data-original-width=&quot;1600&quot; height=&quot;288&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhyOX-KLxqBdyE5tOnap-_5H86OU7BYUaUBqZgT26fgjTkhKDeulPfn4pZNCxYjQ3qr_ZtzzA7oXtSvUY1H_v4UyRkGyMsv5nLZ6o9dIA5Z6KFqjk7yzX-aPFkO-YOzt2DUq5bRhMwbSY4l-WCJffCIkqk_8BFynVPbbSXR9izIx6AEyPjR4QF_OAhO57g/w640-h288/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.46%20PM%20(1).jpeg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEihJuypyBMjVWrI7YnZ1Ujd-h6c98_3vQ56l8lsG9KOfX8K940Rl4nfD4RbUKDEayxEjL9bTddyetiXZzCEWZ_KcwrFdnpXozKzLJ-BQCKm870SPujPxroNlszPcWANeZK23fbHbAuZzb0sDW9FYTWePDX0eg8jHHgXh3OTcrb751HQfUSmQbE49fx41n0/s1600/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.46%20PM%20(2).jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;721&quot; data-original-width=&quot;1600&quot; height=&quot;288&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEihJuypyBMjVWrI7YnZ1Ujd-h6c98_3vQ56l8lsG9KOfX8K940Rl4nfD4RbUKDEayxEjL9bTddyetiXZzCEWZ_KcwrFdnpXozKzLJ-BQCKm870SPujPxroNlszPcWANeZK23fbHbAuZzb0sDW9FYTWePDX0eg8jHHgXh3OTcrb751HQfUSmQbE49fx41n0/w640-h288/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.46%20PM%20(2).jpeg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjUQVSIlsqRHTLLf8UDWjLWD4TbwIidvDL_UsGl74aUklnzRlZan84FUsQ4R07-UrkR9jh9Y4tso60XSh7zdJyoCi8rwTEldziRVJ6mdF_180LBqdcMk_j_u90Z4Cll0ayKzoMvbwy6kSLST5wZ25iHBQu7M0_CHNH62aulMGqMp3WL8MzJWG86EfyhA-o/s1600/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.47%20PM%20(2).jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;721&quot; data-original-width=&quot;1600&quot; height=&quot;288&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjUQVSIlsqRHTLLf8UDWjLWD4TbwIidvDL_UsGl74aUklnzRlZan84FUsQ4R07-UrkR9jh9Y4tso60XSh7zdJyoCi8rwTEldziRVJ6mdF_180LBqdcMk_j_u90Z4Cll0ayKzoMvbwy6kSLST5wZ25iHBQu7M0_CHNH62aulMGqMp3WL8MzJWG86EfyhA-o/w640-h288/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.47%20PM%20(2).jpeg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj7g-LBH2EkNzKVOTE8ipEHgfCITalAsqLdQx-1s26yNwmx7Ey4RG4w_e__NZu_JpTNRpwiAHbIZ_iNiIXjxxa4JeFy-KP1sjXc1P2JHKGXuJGfv3qtmgy3KtrOiyznum9kFmjr98Sv-wOAHMEtYJjct7L-DI-vdn9Cc0FnAtCXcsxLr28WrtQxVOSf67g/s1600/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.47%20PM.jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;718&quot; data-original-width=&quot;1600&quot; height=&quot;288&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj7g-LBH2EkNzKVOTE8ipEHgfCITalAsqLdQx-1s26yNwmx7Ey4RG4w_e__NZu_JpTNRpwiAHbIZ_iNiIXjxxa4JeFy-KP1sjXc1P2JHKGXuJGfv3qtmgy3KtrOiyznum9kFmjr98Sv-wOAHMEtYJjct7L-DI-vdn9Cc0FnAtCXcsxLr28WrtQxVOSf67g/w640-h288/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.47%20PM.jpeg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;iframe allowfullscreen=&#39;allowfullscreen&#39; webkitallowfullscreen=&#39;webkitallowfullscreen&#39; mozallowfullscreen=&#39;mozallowfullscreen&#39; width=&#39;320&#39; height=&#39;266&#39; src=&#39;https://www.blogger.com/video.g?token=AD6v5dxcP3rWY4Wn-hyvBvOMTU8E7BQs0xfkzFNmoxbvUdwI-VBErIOtAJW_E8OM0NqoG6Ub_iFIEqFV2jrD4Lx6AQ&#39; class=&#39;b-hbp-video b-uploaded&#39; frameborder=&#39;0&#39;&gt;&lt;/iframe&gt;&lt;/div&gt;&lt;br /&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2026/02/blog-post_27.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg_TTC-Pd06m-288xs3GT_rWYrN1f2JuOV2fthfyYPGSvz_Utbc4UEwTZY4cGeQq94OwqW5nPlL5lZPPomdnvaGVfBJD6pcWIP9-RbDMTOX5Qm1lYb8wf3uybPmz5Djk4U4bmXKGBf-DowP01dloJ-LsGIu0_WkbLKXnIIr-uMgK77iu5W_SwjEJmE1zVY/s72-w640-h288-c/WhatsApp%20Image%202026-02-26%20at%205.25.48%20PM%20(1).jpeg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-2424104434712910752</guid><pubDate>Wed, 04 Feb 2026 04:38:00 +0000</pubDate><atom:updated>2026-02-04T10:08:00.729+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">Action</category><category domain="http://www.blogger.com/atom/ns#">election</category><category domain="http://www.blogger.com/atom/ns#">K.D.M.C.</category><category domain="http://www.blogger.com/atom/ns#">રાજકારણ</category><title> કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ!</title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;blockquote&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;નાગરિકોએ બતાવેલો વિશ્વાસ તૂટશે નહીં!&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;હષૉલી ચૌધરી મેયર જ્યારે રાહુલ દામલે ડેપ્યુટી મેયર&amp;nbsp;&lt;/p&gt;&lt;/blockquote&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;નવનિર્વાચિત મેયર હર્ષાલી વિજય ચૌધરીએ આજે ​​ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકોએ બતાવેલો વિશ્વાસ તૂટશે નહીં. મેયર અને ડેપ્યુટી મેયર પદ માટેની ચૂંટણી પ્રક્રિયા મ્યુનિસિપલ હોલમાં પ્રિસાઇડિંગ ઓફિસર આંચલ ગોયલ ( જિલ્લા કલેક્ટર, મુંબઈ શહેર) ની અધ્યક્ષતામાં પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે દાખલ કરાયેલા માન્ય ઉમેદવારી પત્રો અનુસાર, પ્રિસાઇડિંગ ઓફિસરે હર્ષાલી વિજય ચૌધરીને મેયર અને રાહુલ વસંત દામલેને ડેપ્યુટી મેયર તરીકે જાહેર કર્યા.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjtxQyS-Mf7ause9nO8JOIq1Iitsm-IQiYSLWuZrwOPJe677N0IAnmkEyjIwzxo2BtHWNNWDmAc2uO5if5OFsNvodnOrB9a9-7OFxTlMtdPfaIEKEzexGwIxkT3S2PmgdGNYQ2Cd9ty0zy1dEo4cxkFcgWgGj-dN0T6wscmh-78FXTi2WuFfXn_uVCmpIU/s1280/WhatsApp%20Image%202026-02-03%20at%207.16.23%20PM.jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;852&quot; data-original-width=&quot;1280&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjtxQyS-Mf7ause9nO8JOIq1Iitsm-IQiYSLWuZrwOPJe677N0IAnmkEyjIwzxo2BtHWNNWDmAc2uO5if5OFsNvodnOrB9a9-7OFxTlMtdPfaIEKEzexGwIxkT3S2PmgdGNYQ2Cd9ty0zy1dEo4cxkFcgWgGj-dN0T6wscmh-78FXTi2WuFfXn_uVCmpIU/w640-h426/WhatsApp%20Image%202026-02-03%20at%207.16.23%20PM.jpeg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEicD-CuYVllnnoY0aR3s8gVxpZKTf9UdVAAlKb43W5gQOw5io3EOM_CdrcqpPqrpo3unP2SIxCclBIg23LyKzZlVi6J78kwHTnooynsntKDaoy_kMLRQ6WuY4SIDQkglRMTe1gI98KZW5yf74X71w1OPDRatawi6DRY19iukcmcFc8JDgOHlbBApjlBYNY/s1280/WhatsApp%20Image%202026-02-03%20at%207.16.22%20PM.jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;852&quot; data-original-width=&quot;1280&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEicD-CuYVllnnoY0aR3s8gVxpZKTf9UdVAAlKb43W5gQOw5io3EOM_CdrcqpPqrpo3unP2SIxCclBIg23LyKzZlVi6J78kwHTnooynsntKDaoy_kMLRQ6WuY4SIDQkglRMTe1gI98KZW5yf74X71w1OPDRatawi6DRY19iukcmcFc8JDgOHlbBApjlBYNY/w640-h426/WhatsApp%20Image%202026-02-03%20at%207.16.22%20PM.jpeg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;જાહેર કાર્યો યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે, આ માટે દરેકે સમર્થન આપવું જોઈએ, પરંતુ નાગરિકોએ બતાવેલા વિશ્વાસને તૂટવા નહીં દઈએ, હું મારી જવાબદારી નિભાવીશ, એમ ઉપસ્થિતોને ખાતરી આપતા મેયર હર્ષાલી ચૌધરી.&amp;nbsp;&lt;p&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;ચાલો આપણે હાથ મિલાવીને કલ્યાણ ડોંબિવલીને સંકલનમાં આગળ વધારીએ, એમ નવનિયુક્ત ડેપ્યુટી મેયર રાહુલ દામલેએ આ પ્રસંગે બોલતા કહ્યું.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;માનનીય સાંસદ ડૉ. શ્રીકાંત શિંદે અને હોલમાં હાજર મ્યુનિસિપલ સભ્યોએ નવનિયુક્ત મેયર અને ડેપ્યુટી મેયરને અભિનંદન પાઠવ્યા.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;માનનીય ધારાસભ્ય સુલાભાતાઈ ગાયકવાડ, માનનીય ધારાસભ્ય રાજેશ મોરે, માનનીય ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ પાટિલ, શિવસેના જિલ્લા પ્રમુખ ગોપાલ લાંડગે અને અન્ય મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા હતા.&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;iframe class=&quot;b-iframe-ws lTgB3 BLOG_object_iframe&quot; frameborder=&quot;0&quot; height=&quot;198px&quot; jsaction=&quot;load:lzUY8e&quot; src=&quot;/share-widget?w=poi&amp;amp;u=https%3A%2F%2Fwww.google.com%2Fsearch%3Fq%3D%25E0%25AA%25B9%25E0%25AA%25B7%25E0%25AB%2589%25E0%25AA%25B2%25E0%25AB%2580%2520%25E0%25AA%259A%25E0%25AB%258C%25E0%25AA%25A7%25E0%25AA%25B0%25E0%25AB%2580%2520%25E0%25AA%25AE%25E0%25AB%2587%25E0%25AA%25AF%25E0%25AA%25B0%252C%25E0%25AA%25B0%25E0%25AA%25BE%25E0%25AA%25B9%25E0%25AB%2581%25E0%25AA%25B2%2520%25E0%25AA%25A6%25E0%25AA%25BE%25E0%25AA%25AE%25E0%25AA%25B2%25E0%25AB%2587%2520%25E0%25AA%25A1%25E0%25AB%2587%25E0%25AA%25AA%25E0%25AB%258D%25E0%25AA%25AF%25E0%25AB%2581%25E0%25AA%259F%25E0%25AB%2580%2520%25E0%25AA%25AE%25E0%25AB%2587%25E0%25AA%25AF%25E0%25AA%25B0%2520%2523KDMC&amp;amp;ved=1t%3A269313&amp;amp;bbid=9208235118610491429&amp;amp;bpid=2424104434712910752&quot; width=&quot;200px&quot;&gt;&lt;/iframe&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;br /&gt;&lt;/p&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2026/02/blog-post.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjtxQyS-Mf7ause9nO8JOIq1Iitsm-IQiYSLWuZrwOPJe677N0IAnmkEyjIwzxo2BtHWNNWDmAc2uO5if5OFsNvodnOrB9a9-7OFxTlMtdPfaIEKEzexGwIxkT3S2PmgdGNYQ2Cd9ty0zy1dEo4cxkFcgWgGj-dN0T6wscmh-78FXTi2WuFfXn_uVCmpIU/s72-w640-h426-c/WhatsApp%20Image%202026-02-03%20at%207.16.23%20PM.jpeg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-8018186693971257538</guid><pubDate>Fri, 30 Jan 2026 12:38:00 +0000</pubDate><atom:updated>2026-01-30T18:08:48.951+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">election</category><category domain="http://www.blogger.com/atom/ns#">K.D.M.C.</category><category domain="http://www.blogger.com/atom/ns#">રાજકારણ</category><title>કડોમપાના મેયર, ડેપ્યુટી મેયર પદ માટે ઉમેદવારી બંન્ને ઉમેદવાર બિનહરીફ ચૂંટાઇ આવેશે </title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;span&gt;&amp;nbsp;&amp;nbsp; &amp;nbsp;&lt;/span&gt;કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકાના મેયર તેમજ ડેપ્યુટી મેયર પદ માટે આજે શિવસેના, ભાજપ, મનસે મહાયુતીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. સોમવાર ના રોજ મહાનગરપાલિકા ની મહાસભા આયોજીત કરવામાં આવી છે.આ સભામાં મેયર તથા ડેપ્યુટી મેયર ની ચૂંટણીઓ થવાની છે. મેયર પદ માટે મહાયુતીના શિવસેના નાં ઉમેદવાર હષૉલી વિજય ચૌધરી (અટાળી- આંબીવલી) ઉમેદવારી નોંધાવી છે જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે મહાયુતીના ભાજપના ઉમેદવાર રાહુલ દામલેએ ઉમેદવારી નોંધાવી છે. આ સમયે શિવસેનાના કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે, કલ્યાણ ગ્રામીણના આમદાર રાજેશ મોરે સહિત અનેક આગેવાનો તેમજ ભાજપના જીલ્લા અધ્યક્ષ નંદુ પરબ,નગર સેવક શશિકાંત કાબળે,અમિત ધાક્રસ,જતિન પ્રજાપતિ, સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાજના સાડા પાંચ વાગ્યા સુધીનો ઉમેદવારી નોંધાવવા નો સમય હતો પરંતુ આ શિવાય કોઈએ ઉમેદવારી નોંધાવી નથી તેથી શિવસેના,ભાજપ,મનસે મહાયુતીના મેયર, ડેપ્યુટી મેયર ના ઉમેદવારોની સોમવાર ના રોજ આયોજીત મહા સભામાં ફક્ત ઔપચારિક જાહેરાત થશે.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhyemIhyJAtLr7XwRLMQqIO6MGeoZKjhSGkKGOS1hIqlXomNZdcZ6HgW2CyWy-6ll3L2PeA0fAtdCYcUdtq66OeUHoIuZqt4xiRJBuqMsWwRClubBchRloQVd0Xi-b7JIRo9T9Zfc-g1V86psBYogMaBU0irCKfJz3yNbLtyIZNTzsKCnTW_ap2mNnmxEs/s1479/WhatsApp%20Image%202026-01-30%20at%205.50.26%20PM%20(1).jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;997&quot; data-original-width=&quot;1479&quot; height=&quot;432&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhyemIhyJAtLr7XwRLMQqIO6MGeoZKjhSGkKGOS1hIqlXomNZdcZ6HgW2CyWy-6ll3L2PeA0fAtdCYcUdtq66OeUHoIuZqt4xiRJBuqMsWwRClubBchRloQVd0Xi-b7JIRo9T9Zfc-g1V86psBYogMaBU0irCKfJz3yNbLtyIZNTzsKCnTW_ap2mNnmxEs/w640-h432/WhatsApp%20Image%202026-01-30%20at%205.50.26%20PM%20(1).jpeg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgaZ1U3zHR_8_VLvAcsj_eIgbH8xMto40Klza4nlfdO9Rqvr1uIFKY76CkStxVwiTYjeJxTZFqk1ZQzRJ5W6uhWYigR07OLYYDN2azY_glUOWIUvIJ8ywXbFBgQSmMv-IPPLmQgbErMg0v5aCURNmzQBJ6KyGtOXHtHNtaWGIyqoSQVXtfnqx_oonpxgZo/s1561/WhatsApp%20Image%202026-01-30%20at%205.50.26%20PM.jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;835&quot; data-original-width=&quot;1561&quot; height=&quot;342&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgaZ1U3zHR_8_VLvAcsj_eIgbH8xMto40Klza4nlfdO9Rqvr1uIFKY76CkStxVwiTYjeJxTZFqk1ZQzRJ5W6uhWYigR07OLYYDN2azY_glUOWIUvIJ8ywXbFBgQSmMv-IPPLmQgbErMg0v5aCURNmzQBJ6KyGtOXHtHNtaWGIyqoSQVXtfnqx_oonpxgZo/w640-h342/WhatsApp%20Image%202026-01-30%20at%205.50.26%20PM.jpeg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;મેયર પદની ઉમેદવાર હષૉલી ચૌધરી અગાઉ એક ટમૅ કડોમપાના નગર સેવક તેમજ વકીલાતનો અનુભવ ધરાવે છે. જ્યારે ડેપ્યુટી મેયર ના ભાજપના ઉમેદવાર રાહુલ દામલે શિક્ષીત છે. અને અગાઉ કડોમપા માં ડેપ્યુટી મેયર પદ નો અનુભવ ધરાવે છે તેમનો લાભ કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકાના વિકાસ કામકાજ માટે થશે.&lt;p&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;iframe class=&quot;b-iframe-ws lTgB3 BLOG_object_iframe&quot; frameborder=&quot;0&quot; height=&quot;198px&quot; jsaction=&quot;load:lzUY8e&quot; src=&quot;/share-widget?w=poi&amp;amp;u=https%3A%2F%2Fwww.google.com%2Fsearch%3Fq%3DKDMC%2520Mayour%2520%252F%2520Mahapaur%2520%2523BJP%2520%2523shivsena%2520%2523Shinde%2520Shivsena&amp;amp;ved=1t%3A269313&amp;amp;bbid=9208235118610491429&amp;amp;bpid=8018186693971257538&quot; width=&quot;200px&quot;&gt;&lt;/iframe&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;br /&gt;&lt;/p&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2026/01/blog-post.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhyemIhyJAtLr7XwRLMQqIO6MGeoZKjhSGkKGOS1hIqlXomNZdcZ6HgW2CyWy-6ll3L2PeA0fAtdCYcUdtq66OeUHoIuZqt4xiRJBuqMsWwRClubBchRloQVd0Xi-b7JIRo9T9Zfc-g1V86psBYogMaBU0irCKfJz3yNbLtyIZNTzsKCnTW_ap2mNnmxEs/s72-w640-h432-c/WhatsApp%20Image%202026-01-30%20at%205.50.26%20PM%20(1).jpeg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-2875535705564673227</guid><pubDate>Fri, 19 Sep 2025 06:37:00 +0000</pubDate><atom:updated>2025-09-19T12:07:00.961+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">Action</category><category domain="http://www.blogger.com/atom/ns#">K.D.M.C.</category><category domain="http://www.blogger.com/atom/ns#">Thane district</category><category domain="http://www.blogger.com/atom/ns#">ક્રાઇમ</category><category domain="http://www.blogger.com/atom/ns#">ફ્રોડ</category><title>કલ્યાણ નાટ્યગૃહ ની કેન્ટીનમાં એક્સપાયર્ડ ડેટ ના કોલ્ડ્રીંક, કારવાઈ કરવા માંગણી</title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEieaAlzFWfAMHdGpit6JvNL-5JJ8s_YO1TR7irU_zVf7IAJdT9BBgTK6HWhw_3SCl4o6QgYkM8lkRcGlJf4REuNUsfVciONDhS3NlOiV_rbgixFxIGJsBTnSECxtk_k3lJmTuqgL1FtC3AdTSyHdTOCBgNv6t9bmXvjw9CQ77TnyPZKqcwqWE3f6TK3LXo/s1200/WhatsApp%20Image%202025-09-19%20at%2011.50.34_dafa82b0.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;868&quot; data-original-width=&quot;1200&quot; height=&quot;462&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEieaAlzFWfAMHdGpit6JvNL-5JJ8s_YO1TR7irU_zVf7IAJdT9BBgTK6HWhw_3SCl4o6QgYkM8lkRcGlJf4REuNUsfVciONDhS3NlOiV_rbgixFxIGJsBTnSECxtk_k3lJmTuqgL1FtC3AdTSyHdTOCBgNv6t9bmXvjw9CQ77TnyPZKqcwqWE3f6TK3LXo/w640-h462/WhatsApp%20Image%202025-09-19%20at%2011.50.34_dafa82b0.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;કલ્યાણના આચાર્ય અત્રે રંગ મંદિર ખાતેની કેન્ટીનમાં એક્સપાયર્ડ ડેટ ના કોલ્ડ્રીંક વેચવામાં આવી રહ્યા છે આ બાબતે તા. ૧૮/૦૯/૨૦૨૫ ના રોજ રાત્રે સાડા અગિયાર ના સુમારે રંગ મંદિરમાં આવેલા પ્રેક્ષકોએ મધ્યાંતર દરમિયાન&amp;nbsp; ખરીદી કરવા જતા કેન્ટીનના માલિકે એક્સપાયર ડેટ વાળા કોલ્ડ્રીંક આપતાં હોબાળો મચી ગયો હતો. આ બાબતે પ્રેક્ષકોએ સંબંધિત માલિક નો કોલ્ડ્રીંકની બોટલો સાથે તેની એક્સપાયરી ડેટ બતાવતો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો. કેન્ટીન માલિક એ ભૂલ કબુલ કરી બોટલ પરની એક્સપાયર્ડ ડેટ ચેક કરવી રહી ગઈ હોવાનું કહ્યું હતું. આ બાબતે આરોગ્ય ખાતાએ સંબંધિત કેન્ટીન માલિક વિરોધ કારવાઈ કરવાની માંગણી કરી છે સાથે સાથે કલ્યાણ ડોમ્બીવલી મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાએ આ બાબતે સંપૂર્ણ શહેરભરમાં એક્સપાયર ડેટ ના કોલ્ડ્રીંક વેચનારાઓના વિરોધમાં કડક કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે.&lt;p&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;iframe allowfullscreen=&#39;allowfullscreen&#39; webkitallowfullscreen=&#39;webkitallowfullscreen&#39; mozallowfullscreen=&#39;mozallowfullscreen&#39; width=&#39;320&#39; height=&#39;266&#39; src=&#39;https://www.blogger.com/video.g?token=AD6v5dzd3WwFpLgj3Qc7Qd1iWgkSjB8_ieXfmuXQ4L5y9Q2pR2clm-_URtMD5wmPUMcNHET2VHDmzC8hnTC31ow2vA&#39; class=&#39;b-hbp-video b-uploaded&#39; frameborder=&#39;0&#39;&gt;&lt;/iframe&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;br /&gt;&lt;/p&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2025/09/blog-post.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEieaAlzFWfAMHdGpit6JvNL-5JJ8s_YO1TR7irU_zVf7IAJdT9BBgTK6HWhw_3SCl4o6QgYkM8lkRcGlJf4REuNUsfVciONDhS3NlOiV_rbgixFxIGJsBTnSECxtk_k3lJmTuqgL1FtC3AdTSyHdTOCBgNv6t9bmXvjw9CQ77TnyPZKqcwqWE3f6TK3LXo/s72-w640-h462-c/WhatsApp%20Image%202025-09-19%20at%2011.50.34_dafa82b0.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-8903835595067040654</guid><pubDate>Wed, 13 Aug 2025 15:25:00 +0000</pubDate><atom:updated>2025-08-13T21:09:10.022+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">Action</category><category domain="http://www.blogger.com/atom/ns#">K.D.M.C.</category><category domain="http://www.blogger.com/atom/ns#">Thane district</category><title>કતલખાનાઓ બંધ રહેવાનો નિર્ણય કાયમ : કમિશનર</title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;blockquote&gt;&amp;nbsp;૧૫ મી ઑગસ્ટ ના રોજ નાના મોટા કતલખાનાઓ બંધ રહેવાનો નિર્ણય કાયમ, માંસ મટન ખાવા કે કંજુમ કરવા પર બંધી નથી : કમિશનર અભિનવ ગોહેલ&amp;nbsp;&lt;/blockquote&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhBHpa_FlXQ_W6VzSZ-lDWcpM2SgsmF3stxI7JgEzYp6TaQ15IPB0VyHDJwYNgn9wjSClKYU2itwj_BtY_0bvPvR4mJHBa-3xg68vXa5lQsD1zSsPvw7xNsfERF0gkiOwAz7OYmn9EEEC86w1TrF9hMo6yTm3du6AjyzvBlXdn27UgQyFYahKVUyICg9ZQ/s1027/WhatsApp%20Image%202025-08-13%20at%2021.04.26_639d9144.jpg&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;764&quot; data-original-width=&quot;1027&quot; height=&quot;238&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhBHpa_FlXQ_W6VzSZ-lDWcpM2SgsmF3stxI7JgEzYp6TaQ15IPB0VyHDJwYNgn9wjSClKYU2itwj_BtY_0bvPvR4mJHBa-3xg68vXa5lQsD1zSsPvw7xNsfERF0gkiOwAz7OYmn9EEEC86w1TrF9hMo6yTm3du6AjyzvBlXdn27UgQyFYahKVUyICg9ZQ/w320-h238/WhatsApp%20Image%202025-08-13%20at%2021.04.26_639d9144.jpg&quot; width=&quot;320&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div style=&quot;text-align: justify;&quot;&gt;કલ્યાણ ડોમ્બીવલી મહાનગરપાલિકાએ મહાપાલિકા વિસ્તારના નાના-મોટા કતલખાનાઓ ૧૫ મી ઑગસ્ટ ના રોજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે તેનો કેટલાક માધ્યમોમાં ઉલટા સમાચારો દ્વારા વિરોધ થઈ રહ્યો છે તે અંગે ખુલાસો કરવા આજની પત્રકાર પરિષદ લીધી છે આ નિર્ણય આ વખતે લીધો એવું નથી પરંતુ ૧૯૮૮ મહાપાલિકા અહીં આ પ્રકારનો નિર્ણય લેવાય છે અને ક્યારે કોઈ વિરોધ થયો નથી તેથી અમોએ ફક્ત દર વર્ષે નિકળતા પરીપત્ર માફક એ નિર્ણય અંગેનું પરિપત્રક કાઢેલ છે. પત્રકારોએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા કમિશનર અભિનવ ગોહેલે જણાવ્યું કે આ નિર્ણયમાં ક્યાંય ખાવાનો વિરોધ નથી કે&amp;nbsp; મટન કે માંસ કંજૂમ કરવાનો પણ વિરોધ નથી ફક્ત નાના મોટા કતલખાનાઓ 15મી ઓગસ્ટે&amp;nbsp; બંધ રહેશે એ બાબતનું પરિપત્ર છે કેટલાક રાજકીય પક્ષોના નેતાઓએ આ સંબંધી નિવેદનો આપેલ છે. તે બાબતે પણ અમો શું નિર્ણય લઈએ તે પત્રકાર પરિષદ લઈ જણાવીશું પરંતુ આજે આજ નિર્ણય કાયમ રહે છે એવું કડોમાપાના કમિશનર અભિનવ ગોહેલે જણાવ્યું હતું&lt;/div&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;iframe allowfullscreen=&#39;allowfullscreen&#39; webkitallowfullscreen=&#39;webkitallowfullscreen&#39; mozallowfullscreen=&#39;mozallowfullscreen&#39; width=&#39;320&#39; height=&#39;266&#39; src=&#39;https://www.blogger.com/video.g?token=AD6v5dzEHHgAmPSmSo__2HA74ZB3rCjxI2Zr-3jnYJNFmRLs05aSlJ1aEMFpd1I9o848hfLwuta7l5J6Q6PCr_yd2w&#39; class=&#39;b-hbp-video b-uploaded&#39; frameborder=&#39;0&#39;&gt;&lt;/iframe&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;br /&gt;&lt;/p&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2025/08/blog-post_13.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhBHpa_FlXQ_W6VzSZ-lDWcpM2SgsmF3stxI7JgEzYp6TaQ15IPB0VyHDJwYNgn9wjSClKYU2itwj_BtY_0bvPvR4mJHBa-3xg68vXa5lQsD1zSsPvw7xNsfERF0gkiOwAz7OYmn9EEEC86w1TrF9hMo6yTm3du6AjyzvBlXdn27UgQyFYahKVUyICg9ZQ/s72-w320-h238-c/WhatsApp%20Image%202025-08-13%20at%2021.04.26_639d9144.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-5835382185190137218</guid><pubDate>Fri, 08 Aug 2025 16:31:00 +0000</pubDate><atom:updated>2025-08-08T22:02:51.003+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">Action</category><category domain="http://www.blogger.com/atom/ns#">K.D.M.C.</category><category domain="http://www.blogger.com/atom/ns#">Thane district</category><category domain="http://www.blogger.com/atom/ns#">સકારાત્મક</category><title>&quot;હરિત બાપ્પા-ફલીત બાપ્પા&quot; ની સંકલ્પના સાથે વિદ્યાર્થીઓ માટે ભવ્ય વર્કશોપનું આયોજન ! </title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આગામી ગણેશોત્સવ સમયગાળા દરમિયાન પર્યાવરણને અનુકૂળ શ્રી ગણેશોત્સવ વિશે વધુ જાગૃતિ લાવવા અને લોકો શાડુ માટીની ગણેશ મૂર્તિઓ સ્થાપિત કરે તે હેતુથી, મ્યુનિસિપલ કોર્પોરેશન &quot;હરિત બાપ્પા/ફલીત બાપ્પા&quot; ની સંકલ્પના ને અમલમાં મૂકી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને એજ્યુકેશન ટુડે ફાઉન્ડેશનના સહયોગથી, મંગળવાર, 12 ઓગસ્ટ, 2025 ના રોજ ડોંબિવલી પૂર્વમાં આવેલા સંત સાવલારામ મહારાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્ર વાજપેયી ઓડિટોરિયમમાં એક ભવ્ય વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્કશોપ બે સત્રમાં યોજાશે અને એવું આયોજન કરવામાં આવ્યું છે કે મ્યુનિસિપલ વિસ્તારના લગભગ 4,000 વિદ્યાર્થીઓ આ વર્કશોપમાં હાજરી આપશે. આ વર્કશોપ વિદ્યાર્થીઓ માટે એક સમૃદ્ધ અનુભવ બની રહેશે. આ દ્વારા, વિદ્યાર્થીઓ પર્યાવરણને અનુકૂળ રીતે શાડુ માટી અને કુદરતી રંગોનો ઉપયોગ કરીને પરંપરાગત કલા, સાંસ્કૃતિક મૂલ્યો અને પ્રકૃતિ સંરક્ષણ જાગૃતિને આત્મસાત કરશે, આ વર્કશોપના પ્રોજેક્ટ હેડ અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર રોહિણી લોકરેએ આજે&amp;nbsp; કમિશનર ના ચેમ્બર માં આયોજિત પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgdxxI2YGti1SSHfgfrKKqCAV40cdweiXLdALAZzl546UYru55PF5WBPzFI_qI-ExApyi9qNGv3g4pxSR9GTsYOdbLhLrGF7LMInPXPnX6qgoahhND3_Rg8_V5O-tKNxfQv4zjt__vR88bmppw2WrciGZRtSL_J2lmajFaPyFr7ixAsV75dgNFQs2uq9Ag/s4160/WhatsApp%20Image%202025-08-08%20at%2017.30.00_504d692e.jpg&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;2773&quot; data-original-width=&quot;4160&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgdxxI2YGti1SSHfgfrKKqCAV40cdweiXLdALAZzl546UYru55PF5WBPzFI_qI-ExApyi9qNGv3g4pxSR9GTsYOdbLhLrGF7LMInPXPnX6qgoahhND3_Rg8_V5O-tKNxfQv4zjt__vR88bmppw2WrciGZRtSL_J2lmajFaPyFr7ixAsV75dgNFQs2uq9Ag/w640-h426/WhatsApp%20Image%202025-08-08%20at%2017.30.00_504d692e.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div style=&quot;text-align: justify;&quot;&gt;શાળાના વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને તેમના શિક્ષકો દ્વારા પર્યાવરણને અનુકૂળ ગણેશોત્સવનો સંદેશ ફેલાવવા માટે, આ શાળાના વિદ્યાર્થીઓ પોતે શ્રી ગણેશની શાડુ મૂર્તિ બનાવશે. આ માટે જરૂરી માટી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવશે, શ્રી ગણેશ મંડળોએ શક્ય હોય તો 6 ફૂટથી ઓછી ઊંચી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ, વિસર્જન માટે કૃત્રિમ તળાવમાં 6 ફૂટથી ઓછી ઊંચી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવું જોઈએ અને શક્ય તેટલો વધુ પર્યાવરણને અનુકૂળ ગણેશોત્સવ ઉજવવો જોઈએ, એમ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અભિનવ ગોયલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું.&amp;nbsp;&lt;/div&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;સરકારની &quot;ઘેર ઘેર તિરંગો&quot; પહેલ હેઠળ, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી દોરવા, રાખડી બનાવવા, સૈનિકોને પત્રો લખવા જેવી ઘણી પ્રવૃત્તિઓ અમલમાં મૂકવામાં આવી રહી છે અને આ પહેલ હેઠળ રવિવારે, એટલે કે ૧૦ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ સવારે ૬.૩૦ વાગ્યે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અભિનવ ગોયલે પણ વધુ નાગરિકોને &quot;ઘેરઘેર તિરંગા&quot; અભિયાનમાં ભાગ લઈને પહેલ કરવા અપીલ કરી હતી.&lt;/p&gt;&lt;div style=&quot;text-align: justify;&quot;&gt;&lt;br /&gt;&lt;/div&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2025/08/blog-post_8.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgdxxI2YGti1SSHfgfrKKqCAV40cdweiXLdALAZzl546UYru55PF5WBPzFI_qI-ExApyi9qNGv3g4pxSR9GTsYOdbLhLrGF7LMInPXPnX6qgoahhND3_Rg8_V5O-tKNxfQv4zjt__vR88bmppw2WrciGZRtSL_J2lmajFaPyFr7ixAsV75dgNFQs2uq9Ag/s72-w640-h426-c/WhatsApp%20Image%202025-08-08%20at%2017.30.00_504d692e.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-4270765403507793590</guid><pubDate>Sun, 03 Aug 2025 09:10:00 +0000</pubDate><atom:updated>2025-08-03T14:40:54.016+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">Action</category><category domain="http://www.blogger.com/atom/ns#">K.D.M.C.</category><category domain="http://www.blogger.com/atom/ns#">Thane district</category><category domain="http://www.blogger.com/atom/ns#">સકારાત્મક</category><title>વિદેશી શક્તિઓ ભારતને મહાસત્તા બનતા અટકાવવા માટે યુવાનોને ડ્રગ્સના વ્યસની બનાવવાનું કાવતરું ઘડી રહી છે - IRS સમીર વાનખેડે</title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;blockquote&gt;&lt;b&gt;કલ્યાણ વિકાસ ફાઉન્ડેશન, યંગ ઇન્ડિયા કલ્યાણ સંયુક્ત રીતે &quot;મિશન ડ્રગ-મુક્ત કલ્યાણ&quot; કાર્યક્રમનું આયોજન કરેલ.&lt;/b&gt;&lt;/blockquote&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આપણો દેશ ભારત ખૂબ જ આત્મવિશ્વાસ અને ગતિ સાથે મહાસત્તા બનવા તરફ પગલાં લઈ રહ્યો છે. જોકે, આપણને મહાસત્તા બનતા અટકાવવા માટે, કેટલીક વિદેશી શક્તિઓ યુવા પેઢી, જે દેશનું ભવિષ્ય છે, તેમને ડ્રગ્સનું વ્યસની બનાવવાનું કાવતરું ઘડી રહી છે. જોકે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો મુંબઈના ભૂતપૂર્વ ડિરેક્ટર, IRS સમીર વાનખેડેએ કલ્યાણમાં અપીલ કરી હતી કે યુવાનોએ કોઈપણ ડ્રગ્સના વ્યસની બન્યા વિના આપણા દેશને મહાસત્તા બનાવવામાં મૂલ્યવાન ભૂમિકા ભજવવી જોઈએ. તેઓ ભૂતપૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર પવાર અને હેમલતા પવારના ઉપક્રમે કલ્યાણ વિકાસ ફાઉન્ડેશન અને એડવોકેટ શિવાની કાંબલેની યંગ ઇન્ડિયા કલ્યાણ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે આયોજિત મિશન ડ્રગ-મુક્ત કલ્યાણ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;કોઈપણ પ્રકારનો માદક દ્રવ્યો કે ડ્રગ્સ આપણને ફક્ત શારીરિક અને માનસિક રીતે નુકસાન પહોંચાડતું નથી. પરંતુ જો આપણે મોટા દ્રષ્ટિકોણથી વિચારીએ તો, આપણે જોઈ શકીશું કે તેની આપણા દેશ અને દેશની અર્થવ્યવસ્થા પર પણ નકારાત્મક અસર પડી રહી છે. આપણા દેશની કુલ વસ્તીના 20 ટકા લોકો યુવાનો છે. ફક્ત યુવાનો જ નહીં, પરંતુ આ યુવા પેઢીમાં દેશને મહાસત્તા બનાવવા માટે જરૂરી અદમ્ય ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ પણ છે. એટલા માટે સમીર વાનખેડેએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે કેટલીક વિદેશી શક્તિઓ આ યુવા પેઢીને તેમના લક્ષ્યોથી દૂર કરવા માટે ડ્રગ્સના વ્યસનમાં ધકેલી રહી છે. અહીંના કે. સી. ગાંધી સ્કૂલના ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં કલ્યાણની 30-35 શાળાઓ અને કોલેજોના 9મા થી 3જા વર્ષના વિદ્યાર્થીઓની મોટી ભીડ હાજર રહી હતી.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhLpNwmRowTLGUegC-XsiOvMWsrl5EyBKQL_Qf-QNWuF0JrKeUiEOm9HRIboouSfCfle1PQLq6stO0eGcu0ytCyF9a_sYYm2kjAfSk9hVMDfZyw_b-rtC96bn7oOp4XFuHXKlG1dFr9Fg3CIeZAc3pUUiuOxQTp28llv7ykSNWGuqd-CAxmb_YTrXTNV-0/s1040/WhatsApp%20Image%202025-08-03%20at%2014.30.00_ed3604a8.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;694&quot; data-original-width=&quot;1040&quot; height=&quot;428&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhLpNwmRowTLGUegC-XsiOvMWsrl5EyBKQL_Qf-QNWuF0JrKeUiEOm9HRIboouSfCfle1PQLq6stO0eGcu0ytCyF9a_sYYm2kjAfSk9hVMDfZyw_b-rtC96bn7oOp4XFuHXKlG1dFr9Fg3CIeZAc3pUUiuOxQTp28llv7ykSNWGuqd-CAxmb_YTrXTNV-0/w640-h428/WhatsApp%20Image%202025-08-03%20at%2014.30.00_ed3604a8.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi96LjZ7kKcVYmNiSBvTYDnToB7jNR7VQUvMbUCPddvBB55GdEp8L66dTXbLWMkzFfJXE61IriLKWrejzvng_i6-FBBZiGU50kW7vY4fVSI9eLYbZZcT_-FhPZHPtf01vjA1ZquWVJalN74xLvF4YV-tg_owZFmBvfYxB6tq_qFnGSV-w9H_NBf8-81I7k/s1040/WhatsApp%20Image%202025-08-03%20at%2014.29.59_a8b8373a.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;694&quot; data-original-width=&quot;1040&quot; height=&quot;428&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi96LjZ7kKcVYmNiSBvTYDnToB7jNR7VQUvMbUCPddvBB55GdEp8L66dTXbLWMkzFfJXE61IriLKWrejzvng_i6-FBBZiGU50kW7vY4fVSI9eLYbZZcT_-FhPZHPtf01vjA1ZquWVJalN74xLvF4YV-tg_owZFmBvfYxB6tq_qFnGSV-w9H_NBf8-81I7k/w640-h428/WhatsApp%20Image%202025-08-03%20at%2014.29.59_a8b8373a.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiLjQqEiH6DxfqwvqRThBsL_cm0I4_tQqdhdK5z2JE6yFCVs7n-EaUZD4iD0WayTkh9fnfzabvBCixvb9gErZylnHSULuZtGqjEtjGKJFflza-Cav0MtVIF9ggTiI6-NzmIYEzaKkADjzsNocO-Cvves4rnHynsdP3m8fUDCqkuw5bJgTbAkVZQa8e-Fdg/s1040/WhatsApp%20Image%202025-08-03%20at%2014.29.59_bb34cb85.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;694&quot; data-original-width=&quot;1040&quot; height=&quot;428&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiLjQqEiH6DxfqwvqRThBsL_cm0I4_tQqdhdK5z2JE6yFCVs7n-EaUZD4iD0WayTkh9fnfzabvBCixvb9gErZylnHSULuZtGqjEtjGKJFflza-Cav0MtVIF9ggTiI6-NzmIYEzaKkADjzsNocO-Cvves4rnHynsdP3m8fUDCqkuw5bJgTbAkVZQa8e-Fdg/w640-h428/WhatsApp%20Image%202025-08-03%20at%2014.29.59_bb34cb85.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;દરમિયાન, સરકાર અને પોલીસ રાજ્યભરમાં ડ્રગ ડીલરો સામે કડક કાર્યવાહી કરી રહી છે. એટલું જ નહીં, સરકારે ડ્રગ્સ સામેની કાર્યવાહીને વધુ અસરકારક બનાવવા માટે 1933 નંબર પર હેલ્પલાઇન શરૂ કરી છે. વાનખેડેએ ઉપસ્થિતોને એ પણ માહિતી આપી હતી કે જો નાગરિકો આ નંબર પર ડ્રગ્સ વિશે માહિતી આપશે, તો તેમની માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને સંબંધિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.&amp;nbsp;&lt;p&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આ કાર્યક્રમમાં સમીર વાનખેડેએ આપણા બજારમાં કયા પ્રકારના ડ્રગ્સ વેચાય છે, તેમની સામે કયા પ્રકારની કાનૂની કાર્યવાહી થાય છે, જો કોઈ તેમની સાથે મળી આવે તો કાયદા દ્વારા શું સજા થઈ શકે છે જેવા મુખ્ય મુદ્દાઓ પર જાગૃતિ પણ ફેલાવી હતી. ઉપરાંત, વિદ્યાર્થીઓએ તેમને ડ્રગ્સ સંબંધિત વિવિધ પ્રશ્નો પૂછ્યા. જેના જવાબમાં સમીર વાનખેડેએ પણ કાયદાકીય જોગવાઈઓ દ્વારા વિદ્યાર્થીઓના આ પ્રશ્નોના જવાબ આપ્યા.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;દરમિયાન, અગાઉ, ભૂતપૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર પવારે કલ્યાણ વિકાસ ફાઉન્ડેશન વિશે માહિતી આપી હતી અને એડવોકેટ શિવાની કાંબલેએ યંગ ઇન્ડિયા કલ્યાણ સંસ્થા વિશે માહિતી આપી હતી.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આ કાર્યક્રમમાં KDMC કમિશનર અભિનવ ગોયલ, ભૂતપૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર પવાર, કલ્યાણ વિકાસ ફાઉન્ડેશનના પ્રમુખ હેમલતા પવાર, યંગ ઇન્ડિયા કલ્યાણના એડવોકેટ શિવાની કાંબલે, શ્રી સભ્ય યતીન ચાફેકર, કે. સી ગાંધી સ્કૂલના ટ્રસ્ટી મનોહર પાલન સર સહિત કલ્યાણના મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો, શાળા અને કોલેજના શિક્ષકો અને વાલીઓ હાજર રહ્યા હતા.&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;iframe allowfullscreen=&#39;allowfullscreen&#39; webkitallowfullscreen=&#39;webkitallowfullscreen&#39; mozallowfullscreen=&#39;mozallowfullscreen&#39; width=&#39;320&#39; height=&#39;266&#39; src=&#39;https://www.blogger.com/video.g?token=AD6v5dwGkPfBiV7aLXBdZvqLyZ7NMjqKR-T3hMLhBI-kMkvyNcamdeh7e74Q9EZlhjiES-1PnFeQdTNAgHEyccdWOQ&#39; class=&#39;b-hbp-video b-uploaded&#39; frameborder=&#39;0&#39;&gt;&lt;/iframe&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;br /&gt;&lt;/p&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2025/08/irs.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhLpNwmRowTLGUegC-XsiOvMWsrl5EyBKQL_Qf-QNWuF0JrKeUiEOm9HRIboouSfCfle1PQLq6stO0eGcu0ytCyF9a_sYYm2kjAfSk9hVMDfZyw_b-rtC96bn7oOp4XFuHXKlG1dFr9Fg3CIeZAc3pUUiuOxQTp28llv7ykSNWGuqd-CAxmb_YTrXTNV-0/s72-w640-h428-c/WhatsApp%20Image%202025-08-03%20at%2014.30.00_ed3604a8.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-744854926091648275</guid><pubDate>Sun, 03 Aug 2025 08:58:00 +0000</pubDate><atom:updated>2025-08-03T14:30:31.626+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">Action</category><category domain="http://www.blogger.com/atom/ns#">election</category><category domain="http://www.blogger.com/atom/ns#">K.D.M.C.</category><category domain="http://www.blogger.com/atom/ns#">Thane district</category><category domain="http://www.blogger.com/atom/ns#">રાજકારણ</category><title>કલ્યાણ ડોમ્બિવલીના વિકાસ ગ્રહણને દૂર કરવા માટે ભાજપના મેયરની જરૂર - ભાજપ પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણના ઉદગાર</title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;blockquote&gt;કલ્યાણ પશ્ચિમના નેતા સામાજિક કાર્યકર જતીન પ્રજાપતિ સેંકડો સમર્થકો સાથે ભાજપમાં જોડાયા&lt;/blockquote&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;ભાજપ પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ કલ્યાણમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસ ગ્રહણને દૂર કરવા માટે અહી ભાજપ મેયર જરૂરી છે. તેઓ કલ્યાણ અને અન્ય ઘણા પક્ષોના પીઢ સામાજિક કાર્યકરો સાથે જતીન પ્રજાપતિના ભાજપમાં પ્રવેશ નિમિત્તે આયોજિત એક સમારોહમાં બોલી રહ્યા હતા.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiZN7F3xEC7LQxqBn-tbbo5QDBc6yY1sO9wnVBIlUOC4CqlJH-4K5Ya5r0sn-e92ja_L5aPaQA-U-EavLu1PHc-gv3aN50oG0XMeYIjr8uc9tDoW6t4JN5qL1pz1jaH6QcSu6kLI3FsDEkk4Uit7n5oA_75hEVBp0sLrEkYbTv-0BCl7FKf9Z7aRpAhcWM/s1280/WhatsApp%20Image%202025-08-03%20at%2014.21.11_4783ae2c.jpg&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;720&quot; data-original-width=&quot;1280&quot; height=&quot;360&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiZN7F3xEC7LQxqBn-tbbo5QDBc6yY1sO9wnVBIlUOC4CqlJH-4K5Ya5r0sn-e92ja_L5aPaQA-U-EavLu1PHc-gv3aN50oG0XMeYIjr8uc9tDoW6t4JN5qL1pz1jaH6QcSu6kLI3FsDEkk4Uit7n5oA_75hEVBp0sLrEkYbTv-0BCl7FKf9Z7aRpAhcWM/w640-h360/WhatsApp%20Image%202025-08-03%20at%2014.21.11_4783ae2c.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div style=&quot;text-align: justify;&quot;&gt;મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં, સમગ્ર મહારાષ્ટ્રમાં વિકાસની લહેર ચાલી રહી છે અને ઘણા પક્ષોના પદાધિકારીઓ અને સામાજિક કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેથી, અમે કલ્યાણના આ સમગ્ર વિસ્તારને ભાજપમાં લાવવા માંગીએ છીએ અને આ માટે, પ્રદેશ પ્રમુખ ચવ્હાણે પણ આપણા બધાને સંગઠનાત્મક રીતે સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી.&amp;nbsp;&lt;/div&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આ દરમિયાન, સામાજિક કાર્યકર જતીન પ્રજાપતિ આજે તેમના સેંકડો સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. કલ્યાણ પશ્ચિમના મહાજનવાડી હોલ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ, ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી કપિલ પાટિલ, જિલ્લા પ્રમુખ નંદુ પરબ, જયેષ્ઠ નેતા જગન્નાથ પાટીલ, વરુણ પાટીલ, અને અન્ય વરિષ્ઠ ભાજપ નેતાઓની હાજરીમાં પાર્ટી પ્રવેશ સમારોહ યોજાયો હતો.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;જતીન પ્રજાપતિ કલ્યાણના સામાજિક અને રાજકીય વર્તુળોમાં એક મોટું નામ છે અને છેલ્લા બે દાયકાથી તેમણે પોતાના કાર્ય દ્વારા એક અલગ ઓળખ બનાવી છે. પ્રજાપતિએ 2010 અને 2015માં અપક્ષ ઉમેદવાર તરીકે કલ્યાણ ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ લડી હતી. જોકે, તેમને માત્ર થોડા મતોના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;જોકે, તે પછી પણ તેમણે નિરાશ થયા વિના અસ્તિત્વ પ્રતિષ્ઠાન દ્વારા પોતાનું સામાજિક કાર્ય ચાલુ રાખ્યું. પરિણામે, તેમના સામાજિક કાર્ય, તેમની પાછળ યુવાનોની મોટી સેના અને શહેરમાં પ્રચંડ જનસંપર્કને ધ્યાનમાં રાખીને, ભાજપ દ્વારા તેમને પક્ષમાં લેવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે રવિન્દ્ર ચવ્હાણની નિમણૂક પછી, આ પ્રક્રિયાને વેગ મળ્યો અને આખરે આજે જતીન પ્રજાપતિનો ભાજપમાં પ્રવેશ થયો.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણ, વરિષ્ઠ નેતા જગન્નાથ પાટીલ, પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી કપિલ પાટીલ, ધારાસભ્ય સુલભા ગાયકવાડ, રાજ્ય મહિલા ગઠબંધન સચિવ પ્રિયા શર્મા, જિલ્લા પ્રમુખ નંદુ પરબ, પૂર્વ શહેર પ્રમુખ વરુણ પાટીલ, પ્રેમનાથ મ્હાત્રે, મંડલ પ્રમુખ રિતેશ ફડકે, સ્વપ્નિલ કાઠે, અમિત ધાક્રસ, સહિત અનેક મહાનુભાવો, વેપારી સંસ્થાઓ, ગુજરાતી, મારવાડી, તથા મરાઠા સમુદાયના આગેવાનો, અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.&lt;/p&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2025/08/blog-post.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiZN7F3xEC7LQxqBn-tbbo5QDBc6yY1sO9wnVBIlUOC4CqlJH-4K5Ya5r0sn-e92ja_L5aPaQA-U-EavLu1PHc-gv3aN50oG0XMeYIjr8uc9tDoW6t4JN5qL1pz1jaH6QcSu6kLI3FsDEkk4Uit7n5oA_75hEVBp0sLrEkYbTv-0BCl7FKf9Z7aRpAhcWM/s72-w640-h360-c/WhatsApp%20Image%202025-08-03%20at%2014.21.11_4783ae2c.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-2311185552746427031</guid><pubDate>Fri, 11 Jul 2025 11:16:00 +0000</pubDate><atom:updated>2025-07-11T16:46:52.547+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">ધર્મ</category><category domain="http://www.blogger.com/atom/ns#">સકારાત્મક</category><title>ગુરુના આશીર્વાદ મેળવવા માટે ધર્મની બાજુએ ઊભા રહો !- સનાતન સંસ્થા વતી આવાહન</title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;b&gt;સનાતન સંસ્થા વતી દાદર, કોપરખૈરણે અને થાણે સહિત સમગ્ર દેશમાં ૭૭ ઠેકાણે ભાવપૂર્ણ વાતાવરણમાં ‘ગુરુપૂર્ણિમા મહોત્સવ’ સંપન્ન !&lt;/b&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;મુંબઈ - ધર્મ, રાષ્ટ્ર અને ન્યાયના રક્ષણ માટે પ્રત્યેકે પોતાને સમર્પિત કરવા, એ જ ખરું ગુરુપૂજન ઠરશે. પ્રાચીન કાળથી પ્રત્યેક સમયે ધર્મની બાજુમાં ઊભા રહેનારાઓ કરતાં અધર્મી અને અન્યાય કરનારાઓની સંખ્યા અને શસ્‍ત્રબળ વધુ હતા; પરંતુ અંતિમ વિજય ધર્મનો જ થયો છે; કારણ કે ભગવાન અને ગુરુતત્ત્વના આશીર્વાદ ધર્મના રક્ષણ માટે કાર્યરત રહેલાઓ પર જ હોય છે. આજે પણ ગુરુતત્ત્વ સનાતન ધર્મના રક્ષણ માટે અને ભારતના ઉત્કર્ષ માટે કાર્યરત છે. તેથી પ્રત્યેકે રાષ્ટ્ર અને ધર્મના કાર્ય માટે પોતાને સમર્પિત કરવા આવશ્યક છે. ગુરુના આશીર્વાદ મેળવવા ધર્મની પડખે ઊભા રહો, એવું આવાહન સનાતન સંસ્થાના સૌ. ધનશ્રી કેળશીકરએ કર્યું. તેઓ ‘રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે સાધના અને યુદ્ધકાળમાંના કર્તવ્યો’ આ વિષય પર ગુરુવાર, ૧૦ જુલાઈ ૨૦૨૫ ના દિવસે કોપરખૈરણે ખાતે સંપન્ન થયેલા ગુરુપૂર્ણિમા મહોત્સવના પ્રસંગે માર્ગદર્શન કરી રહ્યા હતા. આ ઠેકાણે મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના ધારાશાસ્‍ત્રી સિદ્ધવિદ્યાએ પણ ઉપસ્થિતોને માર્ગદર્શન કર્યું. આ વર્ષે ગુરુપૂર્ણિમા મહોત્સવ દાદર, કોપરખૈરણે, થાણે, ડોંબીવલી, બદલાપુર, પનવેલ અને ઉરણ સહિત સમગ્ર દેશના ૭૭ ઠેકાણે ભાવપૂર્ણ વાતાવરણમાં ઊજવવામાં આવ્યો.&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEioxwTJ_A5FOR40KiDrhy6c32DygkLt53uvEROBYE2o7qVB4HtfqeWKDHrkqprIl66kPy3ZHbvEbdCOeUsou0dkO8XeM7j0xNOve-Xgm33hE5393wTTCkfjAEKUzBoAVxB9AmMFK3Sshwvaf_5IZw-28DSETo3oHbHy5H0pjgRWhpZT-bf-yCoEHFGpJog/s886/IMG-20250711-WA0007%20(2).jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;617&quot; data-original-width=&quot;886&quot; height=&quot;446&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEioxwTJ_A5FOR40KiDrhy6c32DygkLt53uvEROBYE2o7qVB4HtfqeWKDHrkqprIl66kPy3ZHbvEbdCOeUsou0dkO8XeM7j0xNOve-Xgm33hE5393wTTCkfjAEKUzBoAVxB9AmMFK3Sshwvaf_5IZw-28DSETo3oHbHy5H0pjgRWhpZT-bf-yCoEHFGpJog/w640-h446/IMG-20250711-WA0007%20(2).jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;દાદર ખાતે યોજાયેલા ગુરુપૂર્ણિમા મહોત્સવમાં લેફ્ટનંટ કર્નલ મનોજ કુમાર સિન્હા (સેવાનિવૃત્ત)એ જણાવ્યું કે, ‘બધા દેવતાઓના હાથમાં શસ્‍ત્ર છે. આપણે ધર્મયોદ્ધા બનવું જોઈએ. આવનારી પેઢી ‘અભિમન્યુ’ છે. અભિમન્યુની જેમ ધર્મરક્ષણ માટે લડનારા હિંદુઓની ભાવિ પેઢીને પાલકરૂપી પાંડવોએ ધર્મનું પૂર્ણ જ્ઞાન આપવું જોઈએ. જેથી હિંદુઓની ભાવિ પેઢી અભિમન્યુની જેમ ધર્મલડાઈમાં બલિ ન ચઢે. આપણી ભાવિ પેઢીને યોગ્ય સંદેશ આપવાનો છે. હિંદુઓની શક્તિ, બુદ્ધિ અને વિદ્યાનો સંગઠિત સમૂહ બનાવવો જોઈએ, તેને રણનીતિ અને ભક્તિનો સાથ આપવો જોઈએ.’ આ સમયે પિતાંબરી ઉદ્યોગ સમૂહના વ્યવસ્થાપકીય સંચાલક શ્રી. રવીંદ્ર પ્રભુદેસાઈએ પણ માર્ગદર્શન કર્યું.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;થાણે ખાતેના મહોત્સવમાં હિંદુ વિધિજ્ઞ પરિષદના રાષ્ટ્રીય સચિવ ધારાશાસ્‍ત્રી સંજીવ પુનાળેકરે માર્ગદર્શન કરતી સમયે જણાવ્યું કે, ‘જગદ્દગુરુ ભગવાન શ્રીકૃષ્ણની જેમ આજના સમયમાં સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ સદ્દગુરુ ડો. જયંત આઠવલેજીએ સાધકોને ગુરુકૃપાયોગ સાધનાનો માર્ગ બતાવીને માનવજન્મનો ઉદ્ધાર કરવાનો માર્ગ દર્શાવ્યો છે. સનાતન સંસ્થા સંસ્કાર ઘડનારું સંગઠન છે અને વધુમાં વધુ હિંદુઓએ આ માધ્યમ દ્વારા સાધના કરીને પોતાનો ઉદ્ધાર કરી લેવો જોઈએ.’&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;પનવેલ ખાતેના મહોત્સવમાં હિંદુ જનજાગૃતિ સમિતિના શ્રી. સુનિલ કદમે સંબોધિત કરતી સમયે જણાવ્યું કે, ‘આજે સમગ્ર વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધની તલવાર ટંગાઈ રહી છે. દેશ અંતર્ગત પણ પહેલગામની જેમ જ રમખાણો, ‘ફેક નેરેટિવ્ઝ’, લવ જેહાદ, લેંડ જેહાદ કરીને હિંદુઓને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે. હિંદુઓએ સાધના કરીને પોતાની આધ્યાત્મિક શક્તિ વધારવી જોઈએ અને અધર્મ વિરુદ્ધ સક્રિય થવું જોઈએ.’&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;વિવિધ સ્થળોએ યોજાયેલા મહોત્સવોનો પ્રારંભ શ્રી વ્યાસપૂજન અને પ.પૂ. ભક્તરાજ મહારાજજીની પ્રતિમાપૂજનથી થયો. સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડો. જયંત આઠવલેજીના સંદેશનું વાંચન કરવામાં આવ્યું. ‘સનાતન રાષ્ટ્ર શંખનાદ’ આ વિષય પર પ્રેરણાદાયી વિડિઓ પ્રસારિત કરવામાં આવ્યો. રામરાજ્યની સ્થાપના માટે સંકલ્પ અને સામૂહિક નામજપયજ્ઞ કરવામાં આવ્યો. આ સમયે સ્વરક્ષાના પ્રત્યક્ષ નિદર્શન દર્શાવવામાં આવ્યા. ધર્મ, અધ્યાત્મ, સાધના, બાળસંસ્કાર, આચારધર્મ, આયુર્વેદ, પ્રાથમિક સારવાર, સ્વરક્ષણ, રણરાગિણી, હિંદુ રાષ્ટ્ર ઇત્યાદિ વિષયો પર ગ્રંથપ્રદર્શન અને ફલક પ્રદર્શન લગાવવામાં આવ્યા હતા. દાદર ખાતેના મહોત્સવમાં માન્યવર વક્તાઓના હસ્તે સનાતન સંસ્થા દ્વારા પ્રકાશિત ‘ભગવાન શિવ કી ઉપાસના કા અધ્યાત્મશાસ્ત્ર’ આ ઇ-બુકનું પ્રકાશન કરવામાં આવ્યું.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;શિવકાલીન શસ્‍ત્રપ્રદર્શન : દાદર અને થાણે ખાતેના ગુરુપૂર્ણિમા મહોત્સવોમાં શિવકાલીન શસ્ત્રોનું દુર્લભ પ્રદર્શન લગાવવામાં આવ્યું. આ ઐતિહાસિક અને પ્રેરણાદાયી પ્રદર્શનનો મુંબઈની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સહિત સેંકડો હિંદુઓએ લાભ લીધો.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;ઓનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્સવ : સનાતન સંસ્થા વતી ગુજરાતી, હિન્દી, મરાઠી, તમિલ અને મલયાલમ ભાષાઓમાં ઑેનલાઈન ગુરુપૂર્ણિમા મહોત્સવોનું આયોજન કરવામાં આવ્યું. દેશ-વિદેશના હજારો દર્શક અને હિંદુ ભાવિકોએ તેનો લાભ લીધો.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આપનો નમ્ર,&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;શ્રી. અભય વર્તક&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;પ્રવક્તા, સનાતન સંસ્‍થા&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;સંપર્ક ક્રમાંક : 9987922222&lt;/p&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2025/07/blog-post.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEioxwTJ_A5FOR40KiDrhy6c32DygkLt53uvEROBYE2o7qVB4HtfqeWKDHrkqprIl66kPy3ZHbvEbdCOeUsou0dkO8XeM7j0xNOve-Xgm33hE5393wTTCkfjAEKUzBoAVxB9AmMFK3Sshwvaf_5IZw-28DSETo3oHbHy5H0pjgRWhpZT-bf-yCoEHFGpJog/s72-w640-h446-c/IMG-20250711-WA0007%20(2).jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-8515047742040117829</guid><pubDate>Wed, 11 Jun 2025 11:51:00 +0000</pubDate><atom:updated>2025-06-11T17:40:48.624+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">Action</category><category domain="http://www.blogger.com/atom/ns#">K.D.M.C.</category><title> ચોમાસાની આપત્તિ સામે લડવા કડોમપા તૈયાર</title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;blockquote&gt;કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા આયુક્ત અભિનવ ગોયલની પત્રકાર પરિષદમાં ખાત્રી&amp;nbsp;&lt;/blockquote&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આવનારા ચોમાસા સમયે કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા વિસ્તારમાં આવનારી આપત્તિ સામે લડવા મહાનગરપાલિકાએ તમામ પ્રકારની વ્યવસ્થા કરી તૈયાર હોવાનું મહાનગરપાલિકા&amp;nbsp;&lt;span style=&quot;text-align: left;&quot;&gt;આયુક્ત&lt;/span&gt;&amp;nbsp;અભિનવ ગોયલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. મહાનગરપાલિકા એ તમામ વોર્ડમાં સ્વતંત્ર અધિકારી નિમી આપત્તિ વ્યવસ્થાપનની વ્યવસ્થા કરી છે. શહેરમાં ચોમાસા દરમિયાન ક્યાય પાણી ભરાશે, વૃક્ષ, ઈમારત પડશે તેમજ અન્ય કોઈ આપત્તિ કે બનાવ બને&amp;nbsp; તેને પહોંચી વળવા માટે વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું હતું કે આ સમયે વિજળી વિભાગ, પોલીસ તેમજ મહાનગરપાલિકાના આરોગ્ય અને સફાઈ વિભાગના કામદારોને તૈયાર રાખવામાં આવશે, આ શિવાય કોઈ અઘટીત બનાવ બને તો તેને પહોંચી વળવા વોર્ડમાં સંક્રમણ શિબિર, તેમજ અસરગ્રસ્ત નાગરિકોને રહેવા તથા જમવાની વ્યવસ્થા મહાનગરપાલિકા કરી આપશે અને આ કામોમાં કેટલાક એન.જી.ઓ.નો સહકાર લેવામાં આવશે એવું ગોયલે આ પ્રસંગે કહ્યું હતું.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg-hPC21AKN9iC4tsDtdvd2t-f84PyZysZR5NkqI4WA-XX2IQtDOm8fSOQibdJaA1_AVVHzmjQsA_qzewmX58vsKETKrSwhRr6h_AJRvzWIbDlbnALKSfp79r-afbsR3Cz3zWgAuVw2ZWf5mAArl9FSl5-4fl_xUe4ovFS37dVC0ADcHxgW5-RCAS8KqaQ/s1280/WhatsApp%20Image%202025-06-11%20at%2017.20.09_65869b25.jpg&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;960&quot; data-original-width=&quot;1280&quot; height=&quot;480&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg-hPC21AKN9iC4tsDtdvd2t-f84PyZysZR5NkqI4WA-XX2IQtDOm8fSOQibdJaA1_AVVHzmjQsA_qzewmX58vsKETKrSwhRr6h_AJRvzWIbDlbnALKSfp79r-afbsR3Cz3zWgAuVw2ZWf5mAArl9FSl5-4fl_xUe4ovFS37dVC0ADcHxgW5-RCAS8KqaQ/w640-h480/WhatsApp%20Image%202025-06-11%20at%2017.20.09_65869b25.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div style=&quot;text-align: justify;&quot;&gt;આ શિવાય મહાનગરપાલિકા કમિશનર અભિનવ ગોયલે કહ્યું કે ચોમાસા પહેલા મહાનગરપાલિકા ક્ષેત્રમાં ધોખાદાયક,અતિ ધોખાદાયક ઈમારતોને નોટિસો આપવામાં આવી છે અને કેટલીક જજૅરીત ઈમારતો ખાલી કરવામાં આવી છે જેથી કરીને ચોમાસામાં કોઈ હોનારત ન બને તેની કાળજી લેવામાં આવી છે.&lt;/div&gt;&lt;p&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;વધુમાં કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા મુખ્યાલયમાં ચોવીસે કલાક આપત્તિ વ્યવસ્થાપન પર દેખરેખ રાખવા માટે અધિકારી નિમી વ્યવસ્થા કરવામાં આવી છે.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આ સમયે શ્રી ગોયલે જણાવ્યું કે આ વખતે કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા માટે એક એન. ડી. આર. એફ ની ટીમ આવી છે તે ચોમાસા દરમિયાન મહાનગરપાલિકાના વિસ્તારમાં કાર્યરત રહેશે.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આ સમયે મનપા કમિશનર ગોયલે કહ્યું કે મહાનગરપાલિકા વિસ્તારમાં શૈક્ષણીક દરજ્જો સુધારવા સ્પર્ધાઓ તેમજ મહાનગરપાલિકા દ્વારા પાંચ સેમી અંગ્રેજી શાળા શરૂ કરવામાં આવનાર છે.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&amp;nbsp;આ સિવાય તેમને કહ્યું કે મહાનગરપાલિકાના સામાન્ય પ્રશાસન વિભાગ દ્વારા ૪૯૦ પદો ભરવામાં આવનાર છે તે માટે મહાનગરપાલિકાની વેબસાઈટ પર આ પદોની મર્યાદા, તેનું સિલેક્શન તેમજ તેના માટેની શૈક્ષણિક લાયકાત વિગેરે ની વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ તમામ ઓનલાઈન ફોર્મ દ્વારા ભરવાનું રહેશે. આ બાબતે કોઈપણ જાતની લોભામણી લાલચ માં ન આવતાં આ બાબતે મહાનગરપાલિકા નોજ સંપર્ક કરવો એવું આવાહન કમિશનર એ આ પ્રસંગે કર્યું હતું.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આ સમયે પત્રકારોએ પુછેલા પ્રશ્ર્નો ના ઉત્તરો કમિશનરે આપ્યા હતા. આ સમયે એડી.કમિશ્નર હષૅલ ગાયકવાડ, શિક્ષણ વિભાગના અધિકારી પ્રસાદ બોરકર, સિટી ઈજનેર અનિતા પરદેશી, વંદના ગુળવે, અજય જાધવ વિગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;iframe allowfullscreen=&#39;allowfullscreen&#39; webkitallowfullscreen=&#39;webkitallowfullscreen&#39; mozallowfullscreen=&#39;mozallowfullscreen&#39; width=&#39;320&#39; height=&#39;266&#39; src=&#39;https://www.blogger.com/video.g?token=AD6v5dy8KPfNhbM4eW2wMIkap7NjIdVM-_aRqeOrpMvtwyOQpczpuyX_qHwCGq6GlkZc31GZ5jftX4XVVcJ9AX3xoQ&#39; class=&#39;b-hbp-video b-uploaded&#39; frameborder=&#39;0&#39;&gt;&lt;/iframe&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div style=&quot;text-align: justify;&quot;&gt;&lt;br /&gt;&lt;/div&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2025/06/blog-post_11.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg-hPC21AKN9iC4tsDtdvd2t-f84PyZysZR5NkqI4WA-XX2IQtDOm8fSOQibdJaA1_AVVHzmjQsA_qzewmX58vsKETKrSwhRr6h_AJRvzWIbDlbnALKSfp79r-afbsR3Cz3zWgAuVw2ZWf5mAArl9FSl5-4fl_xUe4ovFS37dVC0ADcHxgW5-RCAS8KqaQ/s72-w640-h480-c/WhatsApp%20Image%202025-06-11%20at%2017.20.09_65869b25.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-3084649038472714535</guid><pubDate>Sun, 08 Jun 2025 05:47:00 +0000</pubDate><atom:updated>2025-06-08T11:17:36.787+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">K.D.M.C.</category><category domain="http://www.blogger.com/atom/ns#">સકારાત્મક</category><title> ભાજપના પ્રદેશ કાર્યકારી પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ દ્વારા રાજનંદિની સાવંતનું સન્માન</title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;ડોમ્બિવલી શહેરની રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની કુમારી રાજનંદિની સાવંતે CBSE પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 ની પરીક્ષામાં 500 માંથી 499 ગુણ મેળવીને મહારાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંક મેળવવાનું સન્માન મેળવ્યું છે. ભાજપના પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને ડોમ્બિવલી વિધાનસભાના સ્થાનિક ભાજપ ધારાસભ્ય રવિન્દ્ર ચવ્હાણે રાજનંદિની સાવંતની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ પ્રશંસા કરી અને તેમની શૈક્ષણિક સફરને સફળ બનાવવા માટે શુભેચ્છા પાઠવી.&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEinIgaYA8VGyJCY5NOgzKgMbJ7zx8QX3V9gj-1jDvoj5p4EHQgxYJo8v89U3LwBtn3cZsNoGH4JQim-q19QZN2ux1plfnNORM7dYrcTY3usZv98AAepp0g0q0PE7fOxnEvr4s87IvlbuCFTuNXk_2xxM2IvNCC0IGcuHVKkX6QVqowje-gM9enX0AWHOYc/s1040/WhatsApp%20Image%202025-06-08%20at%2007.13.48_b4c905da.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;725&quot; data-original-width=&quot;1040&quot; height=&quot;446&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEinIgaYA8VGyJCY5NOgzKgMbJ7zx8QX3V9gj-1jDvoj5p4EHQgxYJo8v89U3LwBtn3cZsNoGH4JQim-q19QZN2ux1plfnNORM7dYrcTY3usZv98AAepp0g0q0PE7fOxnEvr4s87IvlbuCFTuNXk_2xxM2IvNCC0IGcuHVKkX6QVqowje-gM9enX0AWHOYc/w640-h446/WhatsApp%20Image%202025-06-08%20at%2007.13.48_b4c905da.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh1evKEBUhknaMzOqk5M-GKRZ9Abvn91teaG2Y2s6fT3HnH7pawzeJ8YDI5lR1SUXG4UTNI9jMHwKVP1WIdfiP2ybUBy7qVl5zUkOZStdNnqfDsSwR_UFCs3g4wmQjLaGM-kE-01P9g7g1TrfdxgYVRqYjnIZGvcqJUfjIOQc4HkPVAN8OceP8a83DoHL0/s1280/WhatsApp%20Image%202025-06-08%20at%2007.13.46_5b6b297f.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;853&quot; data-original-width=&quot;1280&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh1evKEBUhknaMzOqk5M-GKRZ9Abvn91teaG2Y2s6fT3HnH7pawzeJ8YDI5lR1SUXG4UTNI9jMHwKVP1WIdfiP2ybUBy7qVl5zUkOZStdNnqfDsSwR_UFCs3g4wmQjLaGM-kE-01P9g7g1TrfdxgYVRqYjnIZGvcqJUfjIOQc4HkPVAN8OceP8a83DoHL0/w640-h426/WhatsApp%20Image%202025-06-08%20at%2007.13.46_5b6b297f.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;રાજનંદિનીની સફળતામાં તેમના માતાપિતાએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાથી, કાર્યકારી પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે પણ તેમની પ્રશંસા કરી. આ ઉપરાંત, કાર્યકારી પ્રમુખ ચવ્હાણે રાજનંદિનીને માર્ગદર્શન આપનારા શિક્ષકોનું પણ પ્રશંસાના શબ્દોથી સન્માન કર્યું કારણ કે તેઓએ પણ આ સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&#39;ડોમ્બિવલી એક સાહિત્યિક અને સાંસ્કૃતિક શહેર છે. તે શિક્ષણનું શહેર પણ છે. ડોમ્બિવલી શહેરની ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓની મેરિટ યાદીમાં આવવાની જૂની પરંપરા છે. આ જ પરંપરા રાજનંદિની જેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ દ્વારા આ શહેરના માતા-પિતા, શિક્ષકો અને શાળા સંચાલકોના સહયોગથી ચાલુ રાખવામાં આવી રહી છે. આ અખંડ પરંપરા ચાલુ રાખવી ખૂબ જ પ્રશંસનીય છે. રાજનંદિનીની સફળતાએ ડોમ્બિવલી શહેરના તાજ પર સન્માનનો તાજ પહેરાવ્યો છે. મને વિશ્વાસ છે કે ભવિષ્યના શાળાના બાળકો રાજનંદિનીની સફળતા અને પ્રતિભાના વારસાને આગળ ધપાવશે અને ડોમ્બિવલી શહેરનું નામ રોશન કરશે, એમ કાર્યકારી અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણે આ સફળતા પર પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;રાજનંદિની સાવંતે ઊંડા અભ્યાસ, સખત મહેનત, નિશ્ચય, દ્રઢતા, ધ્યેય અને સુસંગતતાના આધારે આ સફળતા પ્રાપ્ત કરી છે. ચવ્હાણે અન્ય વિદ્યાર્થીઓને પણ સમાન ગુણો પ્રાપ્ત કરવા અને તેમના શૈક્ષણિક માર્ગને આગળ વધારવા અપીલ કરી.&lt;/p&gt;&lt;div style=&quot;text-align: justify;&quot;&gt;&lt;br /&gt;&lt;/div&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2025/06/blog-post.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEinIgaYA8VGyJCY5NOgzKgMbJ7zx8QX3V9gj-1jDvoj5p4EHQgxYJo8v89U3LwBtn3cZsNoGH4JQim-q19QZN2ux1plfnNORM7dYrcTY3usZv98AAepp0g0q0PE7fOxnEvr4s87IvlbuCFTuNXk_2xxM2IvNCC0IGcuHVKkX6QVqowje-gM9enX0AWHOYc/s72-w640-h446-c/WhatsApp%20Image%202025-06-08%20at%2007.13.48_b4c905da.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-7673707167565950609</guid><pubDate>Wed, 28 May 2025 12:58:00 +0000</pubDate><atom:updated>2025-05-28T18:29:18.844+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">K.D.M.C.</category><category domain="http://www.blogger.com/atom/ns#">Thane district</category><title>સાવરકર એક હિન્દુ દેશભક્ત નેતા : અજય જોગ</title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;સાવરકર એક બહુપક્ષીય વ્યક્તિત્વ હતા. તેઓ માત્ર લેખક, કવિ, નાટ્યકાર અને દાર્શનિક જ નહોતા, પરંતુ તેઓ મજબૂત હિન્દુત્વ વિચારો ધરાવતા પ્રગતિશીલ સ્વપ્નદ્રષ્ટા નેતા પણ હતા. આપણે છેલ્લા સદીમાં ભારત વિશે જે ઘણી વાતો કહી હતી તે આજે પણ બની રહી છે. આંતરરાષ્ટ્રીય અખબારોમાં જ્યારે સાવરકરનો ઉલ્લેખ થતો હતો ત્યારે તેઓ હિન્દુ દેશભક્ત તરીકે જાણીતા હતા. તેમના વિઝનને કારણે જ તેમણે એક સદી પહેલા જાતિ વિના હિન્દુઓના સંગઠનની જરૂરિયાત ઉભી કરી હતી, એમ સાવરકરના વિદ્વાન અને લેખક અક્ષય જોગે ડોમ્બિવલીમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. સ્વતંત્રવીર સાવરકરની ૧૪૨મી જન્મજયંતિ નિમિત્તે ડોમ્બિવલીના સાવરકર પાર્કમાં આયોજિત એક કાર્યક્રમમાં અક્ષય જોગ બોલી રહ્યા હતા.&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhWj-K3MntOigQ6MYzjV6AIcCDZcZAWTcNBUkwAKWl6ik7mo5vVaN_BC0mAl3vBUE4_PXAch6hv8nT0DaAsOzbomC_F1RNESA4GJxlimJI5JcrVgKn4gBMLtn3GJbDCHP-kEjA527PmoRFsmfGKzyN6-VLflJP_OrBwmeEoAj-CPUEct7trMG2JzBE1u3U/s1040/b12b75fa-eaf9-4114-9895-4d483eb21f95.jpeg&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;694&quot; data-original-width=&quot;1040&quot; height=&quot;428&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhWj-K3MntOigQ6MYzjV6AIcCDZcZAWTcNBUkwAKWl6ik7mo5vVaN_BC0mAl3vBUE4_PXAch6hv8nT0DaAsOzbomC_F1RNESA4GJxlimJI5JcrVgKn4gBMLtn3GJbDCHP-kEjA527PmoRFsmfGKzyN6-VLflJP_OrBwmeEoAj-CPUEct7trMG2JzBE1u3U/w640-h428/b12b75fa-eaf9-4114-9895-4d483eb21f95.jpeg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjAklXb8IXxlEY-bj6lBlZSN9LYZvm13SHk1tegQk1VrTOs26Hoq4spbfYHxKztdD0aQvkDJKdoQt0OCmlwW1gdYUva10RUlgNzCRWIHwHvY8riH60syZa6z2-O_kEvcMnLdo-i0U17KGtr0tuyxh3_-h1LTofJr9jWRUIblQkZ-18WrviB-pvw-x2w0aI/s1040/3b6630c9-d7ee-4bef-a534-fd193a80a64f.jpeg&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;694&quot; data-original-width=&quot;1040&quot; height=&quot;428&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjAklXb8IXxlEY-bj6lBlZSN9LYZvm13SHk1tegQk1VrTOs26Hoq4spbfYHxKztdD0aQvkDJKdoQt0OCmlwW1gdYUva10RUlgNzCRWIHwHvY8riH60syZa6z2-O_kEvcMnLdo-i0U17KGtr0tuyxh3_-h1LTofJr9jWRUIblQkZ-18WrviB-pvw-x2w0aI/w640-h428/3b6630c9-d7ee-4bef-a534-fd193a80a64f.jpeg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&quot;સ્વતંત્રવીર સાવરકરના અજાણ્યા પાસાઓ અને આજના ભારત&quot; વિષય પર જોગનું ભાષણ સાંભળવા માટે મોટી સંખ્યામાં ડોમ્બિવલીવાસીઓ એકઠા થયા હતા.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&amp;nbsp;આ સંદર્ભમાં ભારત અને વિદેશમાં બનેલી ઘણી ઘટનાઓનું વિગતવાર વર્ણન કર્યું, જેમાં સાવરકરથી અંગ્રેજો ડરતા હતા તેનુ વણૅન કર્યું હતું.જેનો ડોમ્બિવલીના લોકોએ ઉત્સાહપૂર્વક પ્રતિભાવ આપ્યો. અક્ષય જોગે એ ઈતિહાસ સંભળાવ્યો કે કેવી રીતે સાવરકરના માર્સેલસના દરિયામાં કૂદ્યા પછી ફ્રાંસની સરકારે સાવરકરને અંગ્રેજોને સોંપી દીધા, જેના કારણે તેમના દેશમાં ભારે રોષ ફેલાયો. આનાથી સરકાર સામે અસંતોષ ફેલાયો અને ફ્રાન્સમાં તત્કાલીન શાસક પક્ષની હાર થઈ. આ સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;સાવરકર પાર્કમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ મહારાષ્ટ્ર પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણ, ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ મહામંત્રી શશિકાંત કાંબલે, ભાજપ જિલ્લા પ્રમુખ નંદુ પરબ, ભાજપ ડોમ્બિવલી ગ્રામીણ મંડળના પ્રમુખ મનીષા રાણે, ભાજપ ડોમ્બિવલી પશ્ચિમ મંડળના પ્રમુખ પ્રિયાતાઈ જોશી, ડોમ્બિવલી પૂર્વ મંડળના વરિષ્ઠ પ્રમુખ રાહુલ પાટીલ, મિતેશ પાટીલ, પશ્ચિમી મંડળના પ્રમુખ રાહુલ પટેલ હાજર રહ્યા હતા. દામલે, પપ્પુ મ્હાત્રે, નિલેશ મ્હાત્રે, વિનોદ કલાન, ભૂતપૂર્વ કોર્પોરેટરો ખુશ્બુ તાઈ ચૌધરી, રેખા તાઈ ચૌધરી અને ડોમ્બિવલીના તમામ સાવરકર પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.&lt;/p&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2025/05/blog-post_28.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhWj-K3MntOigQ6MYzjV6AIcCDZcZAWTcNBUkwAKWl6ik7mo5vVaN_BC0mAl3vBUE4_PXAch6hv8nT0DaAsOzbomC_F1RNESA4GJxlimJI5JcrVgKn4gBMLtn3GJbDCHP-kEjA527PmoRFsmfGKzyN6-VLflJP_OrBwmeEoAj-CPUEct7trMG2JzBE1u3U/s72-w640-h428-c/b12b75fa-eaf9-4114-9895-4d483eb21f95.jpeg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-2001302119560162409</guid><pubDate>Tue, 20 May 2025 15:19:00 +0000</pubDate><atom:updated>2025-05-20T21:00:47.367+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">Action</category><category domain="http://www.blogger.com/atom/ns#">K.D.M.C.</category><category domain="http://www.blogger.com/atom/ns#">Thane district</category><category domain="http://www.blogger.com/atom/ns#">દુર્ઘટના</category><title>કલ્યાણ ઈસ્ટના બિલ્ડિંગનો સ્લેબ ધરાશયી, ૬ નાં મૃત્યુ, ૬ ઘાયલ</title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;મંગળવાર તા.૨૦મે, ૨૦૨૫ ના રોજ, કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના 4/J વોર્ડમાં સપ્તશ્રૃંગી કો-ઓપ. હાઉસિંગ સોસાયટીની ઇમારતનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં ઈમારતમાં રહેતા કુલ ૬ વ્યક્તીઓના મોત નિપજ્યાં છે જ્યારે ૬ વ્યક્તીઓ ઘાયલ થયા છે.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આજે બપોરે અચાનક ચાર માળની ઈમારત નો સ્લેબ તૂટી પડ્યો, જેના કારણે જોરદાર અવાજ થયો અને આ વિસ્તારમાં હોબાળો મચી ગયો.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi4yv8fwLSYPYZx1tVX1I2jrDUg0jY5iukoPjSXJ0BMt4z25RwisFI0iTsi_mwkwxjNfCTIQxAZm8AXH36rMEnANbBreATl-TFG_Su2Gdk7UrMhLBUekMFvcG_eJ0zO5l8k4GslGmRpBPgqx8ciORdIQw-W1JOI-bYQZj_4iyLECU8vcwtl0lyuQIDDIFA/s1600/IMG-20250520-WA0013.jpg&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;900&quot; data-original-width=&quot;1600&quot; height=&quot;360&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi4yv8fwLSYPYZx1tVX1I2jrDUg0jY5iukoPjSXJ0BMt4z25RwisFI0iTsi_mwkwxjNfCTIQxAZm8AXH36rMEnANbBreATl-TFG_Su2Gdk7UrMhLBUekMFvcG_eJ0zO5l8k4GslGmRpBPgqx8ciORdIQw-W1JOI-bYQZj_4iyLECU8vcwtl0lyuQIDDIFA/w640-h360/IMG-20250520-WA0013.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgvwvv-G2XpdrAuB4VQhfj8adOKkoChDXJkVanytHa7IBTnHxTP9gB36JFd-8o4bgBWeZufCAs5stk29r_d-hHWx5BuCsSKHXkAxTLz_EYypIcJLg5OAGzG3-IY0sxwd3_y25eDOfcegq3ZDDsHQkL2AWjGqlLcFZ2ewHzdjPx8vuq2RSszy-JwtjurqaY/s1600/IMG-20250520-WA0014.jpg&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;900&quot; data-original-width=&quot;1600&quot; height=&quot;360&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgvwvv-G2XpdrAuB4VQhfj8adOKkoChDXJkVanytHa7IBTnHxTP9gB36JFd-8o4bgBWeZufCAs5stk29r_d-hHWx5BuCsSKHXkAxTLz_EYypIcJLg5OAGzG3-IY0sxwd3_y25eDOfcegq3ZDDsHQkL2AWjGqlLcFZ2ewHzdjPx8vuq2RSszy-JwtjurqaY/w640-h360/IMG-20250520-WA0014.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;ઘટના બાદ તરત જ, કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકાની ઇમરજન્સી ટીમ, ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ અને TDRF ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. રાહત કાર્ય શરૂ કરી દીધુ હતું. આ ઈમારત ના રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ઇમારતમાંથી કાટમાળ દૂર કરવાનું કામ પણ મોડી રાત સુધી યુદ્ધના ધોરણે ચાલુ છે.&lt;div&gt;&lt;blockquote&gt;&lt;b&gt;આ દૂર્ઘટનામા કુલ ૬ વ્યક્તીઓના મૃત્યુ થયા હોઈ તેમાં&lt;/b&gt; : 1. પ્રમિલા સાહુ, 2. હેલો શેલાર, 3. સુનિતા સાહુ, 4. સુજાતા પડી, 5. સુશીલા ગુજર, 6. વેંકટ ચૌહાણ. નો સમાવેશ થાય છે.&lt;div&gt;&lt;b&gt;જ્યારે ઘાયલોની સંખ્યા&lt;/b&gt; : ૬ હોઈ તેમાં 1.વિનાયક પડી, 2. શ્રવિલ શેલાર, 3. અરુણા ગીરનારાયણ, 4. યશ ક્ષીરસાગર, 5. નિખિલ ખરાત, 6. શ્રદ્ધા સાહુ નો સમાવેશ છે.
&lt;/div&gt;&lt;/blockquote&gt;&lt;div&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ ૫૧૩ ઇમારતો ધોખાદાયક(અત્યંત જોખમી) જાહેર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ૩૦ વર્ષથી વધુ જૂની ઇમારતોના મકાન માલિકોને તેમજ ધોખાદાયક દેખાતી ઇમારતો ધરાવતા લોકોને તેમની ઈમારતોનુ સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવા અપીલ કરી છે.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આ સમયે, સ્થાનિક ધારાસભ્ય સુલભાતાઈ ગાયકવાડ, મ્યુનિસિપલ કમિશનર અભિનવ ગોયલ, એડિશનલ કમિશનર હર્ષલ ગાયકવાડ, એડિશનલ કમિશનર યોગેશ ગોડસે, ડેપ્યુટી કમિશનર સંજય જાધવ, અવધૂત તાવડે, પ્રસાદ બોરકર, ઝોન 3ના ડેપ્યુટી પોલીસ કમિશનર અતુલ ઝેંડે, તહસીલદાર સચિન શેજલ, નગરપાલિકાના ભૂતપૂર્વ અધિકારીઓ&amp;nbsp; હાજર હતા.&lt;/p&gt;&lt;div style=&quot;text-align: justify;&quot;&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2025/05/blog-post_20.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi4yv8fwLSYPYZx1tVX1I2jrDUg0jY5iukoPjSXJ0BMt4z25RwisFI0iTsi_mwkwxjNfCTIQxAZm8AXH36rMEnANbBreATl-TFG_Su2Gdk7UrMhLBUekMFvcG_eJ0zO5l8k4GslGmRpBPgqx8ciORdIQw-W1JOI-bYQZj_4iyLECU8vcwtl0lyuQIDDIFA/s72-w640-h360-c/IMG-20250520-WA0013.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-7516000453831251749</guid><pubDate>Mon, 19 May 2025 05:13:00 +0000</pubDate><atom:updated>2025-05-19T10:43:39.575+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">Action</category><category domain="http://www.blogger.com/atom/ns#">K.D.M.C.</category><category domain="http://www.blogger.com/atom/ns#">સકારાત્મક</category><title> કલ્યાણ ડોંબિવલીનો ચહેરો હવે સ્વચ્છતા દ્વારા બદલાશે! : નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે</title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;કલ્યાણ ડોમ્બિવલીના લોકોનું સ્વપ્ન છે કે તેઓ તેમના શહેરને સ્વચ્છ અને સુંદર બનાવે, અને સ્વચ્છતાની આ અનોખી પહેલ ચોક્કસપણે સ્વચ્છતા દ્વારા કલ્યાણ ડોમ્બિવલીનો ચહેરો બદલી નાખશે, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે ​​અહીં ભારપૂર્વક જણાવ્યું હતું.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;ડોમ્બિવલીના સાવલારામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ પ્રવૃત્તિઓના ઉદ્ઘાટન અને ભૂમિપૂજન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી અને થાણે જિલ્લાના પાલક મંત્રી એકનાથ શિંદે બોલી રહ્યા હતા.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiGCByLgTsdXVHeQmGZbgq2u6DcBvaieb8Yt38TCNEQepeEic5RrYxegMguZmKenUThwPOj2q1GcEKgpIKnOMUwvN4Mz-TTls-Vnn0k69P3tqijFPTSVkfwXYNKtmva-bfjVaJhA71UoAM4XAIi0XoLWnkGQ2syUlD06zFTjWYe3n4WDm5mjV4-3kU8fZo/s1600/IMG-20250519-WA0004.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;889&quot; data-original-width=&quot;1600&quot; height=&quot;356&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiGCByLgTsdXVHeQmGZbgq2u6DcBvaieb8Yt38TCNEQepeEic5RrYxegMguZmKenUThwPOj2q1GcEKgpIKnOMUwvN4Mz-TTls-Vnn0k69P3tqijFPTSVkfwXYNKtmva-bfjVaJhA71UoAM4XAIi0XoLWnkGQ2syUlD06zFTjWYe3n4WDm5mjV4-3kU8fZo/w640-h356/IMG-20250519-WA0004.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEitGLBZFB6ikOBxAZB4VTLSxo8DyyAbTP5Cwl5auD4niimLeG1urIJDVnA6R1ZIvR7mzlLLVLMUU37nY2bKVjai6WmVqsNsNZGNlhz0TFDyBfpmHU38qSe1veTxEI50Ulesw-DSYunHPyNG_bGlS7RPN90iJzaDXluQ1pB-bC3X8I62rOrASnjpUFDCZkg/s1600/IMG-20250519-WA0003.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;889&quot; data-original-width=&quot;1600&quot; height=&quot;356&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEitGLBZFB6ikOBxAZB4VTLSxo8DyyAbTP5Cwl5auD4niimLeG1urIJDVnA6R1ZIvR7mzlLLVLMUU37nY2bKVjai6WmVqsNsNZGNlhz0TFDyBfpmHU38qSe1veTxEI50Ulesw-DSYunHPyNG_bGlS7RPN90iJzaDXluQ1pB-bC3X8I62rOrASnjpUFDCZkg/w640-h356/IMG-20250519-WA0003.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;આ પ્રસંગે પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક, સાંસદ ડૉ. શ્રીકાંત શિંદે, ધારાસભ્ય રવિન્દ્ર ચવ્હાણ, સુલભાતાઈ ગાયકવાડ, રાજેશ મોરે, મ્યુનિસિપલ કમિશનર અભિનવ ગોયલ, થાણે પોલીસ કમિશનર આશુતોષ ડુંબાર, ઝોન-3 નાયબ પોલીસ કમિશનર અતુલ ઝેન્ડે, અન્ય પદાધિકારીઓ, ભૂતપૂર્વ મ્યુનિસિપલ સભ્યો, મ્યુનિસિપલ અધિકારીઓ, મહાનુભાવો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.&amp;nbsp;&lt;p&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;પ્રધાનમંત્રી મોદીએ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું હતું, અને જ્યારે હું મુખ્યમંત્રી હતો, ત્યારે મેં ડીપ ક્લીન ડ્રાઇવ પહેલ પણ શરૂ કરી હતી. &quot;જ્યાં સ્વચ્છતા છે, ત્યાં સ્વાસ્થ્ય છે&quot; આ વાક્ય ટાંકીને તેમણે આ સ્વચ્છતા પહેલ માટે શુભકામનાઓ પાઠવી. આજે ઉદ્ઘાટન કરાયેલા તમામ પ્રોજેક્ટ્સ લોકોલક્ષી છે, કમિશનરોની પ્રશંસા કરીએ છીએ અને તેમને ખાતરી આપીએ છીએ કે વિકાસ માટે પૈસાની કોઈ અછત રહેશે નહીં.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આજે વિવિધ પ્રોજેક્ટ્સ, ખાસ કરીને સ્વચ્છતા પહેલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ પ્રસંગે બોલતા ધારાસભ્ય રવિન્દ્ર ચવ્હાણે શહેરના નાગરિકોને પણ સ્વચ્છતાનું પાલન કરવાની અપીલ કરી હતી.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;કલ્યાણ ડોંબિવલીની વધતી જતી વસ્તીને એક કાર્યક્ષમ વ્યવસ્થાની જરૂર હતી. તેથી, આ નવી ઘન કચરા પહેલ સ્થાપિત કરવામાં આવી રહી છે. આ પહેલોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કામદારોને પણ સામેલ કરવા જોઈએ અને તેમને રોજગાર આપવો જોઈએ, એમ સૂચન સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેએ આ પ્રસંગે સંબંધિતોને આપ્યું હતું.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;સરકારે હંમેશા કલ્યાણ ક્ષેત્રમાં મોટા પ્રોજેક્ટ્સની સ્થાપનાને ટેકો આપ્યો છે. સાંસદ ડૉ. શિંદેએ માહિતી આપી હતી કે હવે સાવલારામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પણ એક એલિવેટેડ સ્ટેડિયમ બનશે.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આજે ઉદ્ઘાટન થનારી પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપતાં, મ્યુનિસિપલ કમિશનર અભિનવ ગોયલે તેમના પરિચયમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન કલ્યાણ-ડોંબિવલીના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને તેના તમામ નાગરિકોનો સહયોગ પણ એટલો જ મૂલ્યવાન છે.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhg_O61L2oc2m8KysDQcWFZ-0b87op8Af8QU1WaYOcEubCLNh5xT3Cdk6f2oj9DEfUbNXBT3HVmiJe9p_3c8s0LNt5P0H0cuvwiU8HBY6TtBivWTRjBknrSns0nOr_d1yWuDiYbblC_4iXZKYzHDfsC5vSR2tUnZw8vnpj5rwh9UjOb1j3ap7cFxBM0TFE/s1280/IMG-20250519-WA0001.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;960&quot; data-original-width=&quot;1280&quot; height=&quot;480&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhg_O61L2oc2m8KysDQcWFZ-0b87op8Af8QU1WaYOcEubCLNh5xT3Cdk6f2oj9DEfUbNXBT3HVmiJe9p_3c8s0LNt5P0H0cuvwiU8HBY6TtBivWTRjBknrSns0nOr_d1yWuDiYbblC_4iXZKYzHDfsC5vSR2tUnZw8vnpj5rwh9UjOb1j3ap7cFxBM0TFE/w640-h480/IMG-20250519-WA0001.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhWTlZZ0gzoflZTCUQnc0-oS7Uf299kBW-K1AECYpUpZ30qyIp-6wC57vzzSH0rln0rLlkuqsEe0KAv2uNO42F21zssVln7GVDdAMsnzjS5aPnjWQJF3g_bTlVy1YVNi5t9bryzNB6Wwjg05UwGUwU8I4TWZjs7XQ3r9DcafOAy83qlMF3h_39NZIVKU30/s1280/IMG-20250519-WA0002.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;853&quot; data-original-width=&quot;1280&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhWTlZZ0gzoflZTCUQnc0-oS7Uf299kBW-K1AECYpUpZ30qyIp-6wC57vzzSH0rln0rLlkuqsEe0KAv2uNO42F21zssVln7GVDdAMsnzjS5aPnjWQJF3g_bTlVy1YVNi5t9bryzNB6Wwjg05UwGUwU8I4TWZjs7XQ3r9DcafOAy83qlMF3h_39NZIVKU30/w640-h426/IMG-20250519-WA0002.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;આજના કાર્યક્રમમાં કચરો એકત્ર કરવા, પરિવહન અને રસ્તાની સફાઈ પ્રોજેક્ટનું લોન્ચિંગ, પરિવહન ઉપક્રમોના નિવૃત્ત કર્મચારીઓને ચેકનું વિતરણ, પુનર્વસન નીતિ મુજબ રિંગ રોડમાં અસરગ્રસ્ત લાભાર્થીઓને ફ્લેટનું વિતરણ, MUTP પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત લોકોને ચાવીઓનું વિતરણ, ટિટવાલા (પૂર્વ) માં સાઇટ પર બનેલા સૌર ઉર્જા આધારિત પાર્કનું ઓનલાઈન લોકાર્પણ, ખંભાળપાડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ઓનલાઈન શિલાન્યાસ સમારોહ અને ઝોન 3 માં દામિની સ્ક્વોડ માટે વાહનોનું ટ્રાન્સફરનો સમાવેશ થાય છે.&amp;nbsp;&lt;p&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;કાર્યક્રમના અંતે, ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા અભિયાનના વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું&lt;/p&gt;&lt;div style=&quot;text-align: justify;&quot;&gt;&lt;br /&gt;&lt;/div&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2025/05/blog-post_10.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiGCByLgTsdXVHeQmGZbgq2u6DcBvaieb8Yt38TCNEQepeEic5RrYxegMguZmKenUThwPOj2q1GcEKgpIKnOMUwvN4Mz-TTls-Vnn0k69P3tqijFPTSVkfwXYNKtmva-bfjVaJhA71UoAM4XAIi0XoLWnkGQ2syUlD06zFTjWYe3n4WDm5mjV4-3kU8fZo/s72-w640-h356-c/IMG-20250519-WA0004.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-3993889359206470659</guid><pubDate>Mon, 19 May 2025 05:09:00 +0000</pubDate><atom:updated>2025-05-19T10:39:12.197+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">K.D.M.C.</category><category domain="http://www.blogger.com/atom/ns#">Thane district</category><title> કલ્યાણ આર.ટી.ઓ ઓફિસના નવા મકાનનું ઉદ્ઘાટન</title><description>&lt;p style=&quot;text-align: center;&quot;&gt;&lt;b&gt;આ નવી ઇમારત દ્વારા લોકલક્ષી અને કલ્યાણકારી કાર્યો થવા જોઈએ : નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે&lt;/b&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;જો આપણે નાગરિકોને સારી સેવાઓ પૂરી પાડવા માંગતા હોઈએ, તો આપણે બધાને એક જગ્યા ધરાવતી વહીવટી કચેરીની જરૂર છે. આપણને એક સારા, ભવ્ય, દૈવી કાર્યાલયની જરૂર છે, કારણ કે આપણે ત્યાંથી લોકોને સેવાઓ પૂરી પાડવા માંગીએ છીએ. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે ​​અહીં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ફક્ત એક ઇમારત નથી, પરંતુ આ ઇમારતમાં આપણે જે કાર્ય કરીશું તે લોકોલક્ષી અને કલ્યાણલક્ષી હશે.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;કલ્યાણ શહેરમાં પેટા-પ્રાદેશિક પરિવહન કાર્યાલયની નવી ઇમારત, જે નવીનતમ અને અદ્યતન સુવિધાઓથી સજ્જ છે, તેનું ઉદ્ઘાટન રવિવારે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા કરવામાં આવ્યું હતું. તે સમયે તેઓ બોલી રહ્યા હતા.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgEFtQII5lHzlB0M6CuDPqfOjGNg1LfM-1zFjrItaJEoZMH3LfteHlD55uWva-7Soo2W7Dw-giOcePfio-JSbZuV48RNVv00TRY6xfIsZwlR55ZM3IB7yeHQyxV1mKoFerP0iL2K2dVAzjNB09nDaF1poBZeRIvlog05T4mr_rpXU6DAASqnly0L1YKBPI/s1280/WhatsApp%20Image%202025-05-19%20at%2007.54.39_2cb9fd94.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;853&quot; data-original-width=&quot;1280&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgEFtQII5lHzlB0M6CuDPqfOjGNg1LfM-1zFjrItaJEoZMH3LfteHlD55uWva-7Soo2W7Dw-giOcePfio-JSbZuV48RNVv00TRY6xfIsZwlR55ZM3IB7yeHQyxV1mKoFerP0iL2K2dVAzjNB09nDaF1poBZeRIvlog05T4mr_rpXU6DAASqnly0L1YKBPI/w640-h426/WhatsApp%20Image%202025-05-19%20at%2007.54.39_2cb9fd94.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiUyBgvmY2_5uk939o6eJdy1Z6wZXssOL7SDDP4mG8cO8s9foeSj6SWPNd53tLQpPHGWz5HrFgs4wFVrQs42XFC6_goF4fCZdQH0Py1-5zZ6rhyadeY4pUUr6gGTVfK-CFL4OeZ45tPxwM6-t5aBcJKR9stKoO0Y8bNBWLsGDXvzEBCjEzEXUZrnyw0wi0/s1280/WhatsApp%20Image%202025-05-19%20at%2007.54.40_90264a92.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;853&quot; data-original-width=&quot;1280&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiUyBgvmY2_5uk939o6eJdy1Z6wZXssOL7SDDP4mG8cO8s9foeSj6SWPNd53tLQpPHGWz5HrFgs4wFVrQs42XFC6_goF4fCZdQH0Py1-5zZ6rhyadeY4pUUr6gGTVfK-CFL4OeZ45tPxwM6-t5aBcJKR9stKoO0Y8bNBWLsGDXvzEBCjEzEXUZrnyw0wi0/w640-h426/WhatsApp%20Image%202025-05-19%20at%2007.54.40_90264a92.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;આ પ્રસંગે રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક, સાંસદ ડૉ. શ્રીકાંત શિંદે, ધારાસભ્ય વિશ્વનાથ ભોઈર, કુમાર આયલાની, પરિવહન કમિશનર વિવેક ભીમનવર, અધિક પરિવહન કમિશનર ભરત કલાસકર, થાણે પોલીસ કમિશનર આશુતોષ ડુંબાર, સંયુક્ત પોલીસ કમિશનર સંજય જાધવ, નાયબ પોલીસ કમિશનર અતુલ ઝેન્ડે, થાણે પ્રાદેશિક પરિવહન અધિકારી હેમાંગિની પાટિલ, કલ્યાણ નાયબ પ્રાદેશિક પરિવહન અધિકારી આશુતોષ બરકુલ, પરિવહન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા.&amp;nbsp;&lt;p&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે કલ્યાણ-ડોંબિવલીના ઇતિહાસમાં આજનો દિવસ સોનેરી અને ખુશીનો દિવસ છે. આ જગ્યાએ એક મોટી ઇમારત ઉભી છે. આ પરિવહન વિભાગ ખરેખર આપણા રાજ્યના હિત અને વિકાસનો આધારસ્તંભ છે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં હોય. રાજ્ય માટે RTO વિભાગ એક મહત્વપૂર્ણ આવક ઉત્પન્ન કરતો વિભાગ છે. એટલા માટે પ્રતાપ સરનાઈકે મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, તેમણે દરેક જગ્યાએ મુલાકાત લેવાનું શરૂ કર્યું, અને અહીં પરિવર્તન જોવા મળ્યું. રાજ્ય સરકારનું કામ છે કે તેઓ અહીંના અમારા કર્મચારીઓને સુવિધાઓ પૂરી પાડે, જેમાં ST ડ્રાઇવરો, કંડક્ટરો અને RTO વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે, અને તેથી, અમને જે પણ સહાયની જરૂર પડશે, રાજ્ય સરકાર તરફથી અમને સંપૂર્ણ સહાય મળશે.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;તેમણે વધુમાં કહ્યું કે અમે અહીં મોટા પાયે ખૂબ સારું કામ કરી રહ્યા છીએ અને મને યાદ છે કે છેલ્લા અઢી વર્ષમાં અમારી મહાગઠબંધન સરકારે આવા ઝડપી નિર્ણયો લીધા હતા અને તે ટીમમાં પણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, હું અને નાયબ મુખ્યમંત્રી અજિતદાદા પવાર અમારી ટીમ છીએ અને અમારી આ ટીમ પહેલા કરતાં વધુ ઝડપી ગતિએ કામ કરતી રહેશે.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આપણે હવે બધું સ્માર્ટ રીતે કરી રહ્યા છીએ, નવી ટેકનોલોજી છે, આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છીએ અને તેના દ્વારા લાઇસન્સ આપવાનું કામ પહેલા જેવું નથી રહ્યું, પરંતુ હવે તમે લાઇસન્સ આપતી વખતે તેમાં નવી ટેકનોલોજી પણ લાવી રહ્યા છો. આનાથી આજે બનતા અકસ્માતો ખરેખર અટકશે એમ કહીને તેમણે વધુમાં કહ્યું કે નાસિકમાં થયેલા અકસ્માતમાં 25 લોકોના મોત થયા હતા અને તે સમયે રાજ્યના તમામ બ્લેક સ્પોટ દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી અને તમારા વિભાગે આ બાબતે પણ ખૂબ સારું કામ કર્યું છે અને તેના કારણે હવે અકસ્માતોની સંખ્યા ઘટી ગઈ છે.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;નાયબ મુખ્યમંત્રી શ્રી શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે, આપણી સંસ્થા ટકી રહે, વિકાસ પામે અને લોકોને તેનો લાભ મળે તેવી ભાવનાને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવું પડશે અને ખરા અર્થમાં, વ્યવસાયની સરળતા અને જીવનની સરળતા એ આપણા રાજ્યની મુખ્ય ભૂમિકા છે અને આપણા દ્વારા, આ વિકાસમાં પણ મદદ કરશે અને નાગરિકોને પણ તેનો લાભ મળશે. આપણે ST ને જીવનરેખા કહીએ છીએ. જ્યારે પહેલગામમાં આપણા નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા, ત્યારે અમે તેમના સંબંધીઓને વિમાન દ્વારા અહીં લાવ્યા અને પછી ટ્રાન્સપોર્ટ બસો દ્વારા તેમના ગામડાઓમાં છોડી દીધા. તે સમયે પરિવહન સેવા દ્વારા કરવામાં આવેલ કાર્ય પણ જાહેર સેવા અને જાહેર ભાવનાનું સાચું કાર્ય છે.&amp;nbsp; તેમણે ઉમેર્યું કે આપણે નાગરિકોને વધુને વધુ સારી સેવાઓ પૂરી પાડવી જોઈએ. આમાં ઈ-ગવર્નન્સનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ૧૦૦ દિવસનો એક્શન પ્લાન પ્રોગ્રામ લીધો હતો, હવે ૧૫૦ દિવસનો એક્શન પ્લાન પ્રોગ્રામ લેવામાં આવ્યો છે. તેના દ્વારા સરકારની ભૂમિકા ફક્ત એટલી જ છે કે જીવન જીવવાની સરળતાનો અર્થ એ છે કે દરેકનું જીવન સરળ બને, તેમને સારી સુવિધાઓ મળે. તેમને મંત્રાલયમાં ચક્કર લગાવવા ન પડે અને તેમનું કામ જિલ્લા/તાલુકા સ્તરે થવું જોઈએ.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે જે નવી પહેલો કરી રહ્યા છીએ તેનો હેતુ છેલ્લા વ્યક્તિને સારી સેવા પૂરી પાડવાનો છે. તેથી, કોઈપણ પરિસ્થિતિમાં, લાઇસન્સ, પરમિટ અને રિન્યુઅલ જેવી બાબતો તાત્કાલિક પૂર્ણ થવી જોઈએ. લોકોએ આ માટે રાહ ન જોવી જોઈએ, તેનો ઉકેલ શક્ય તેટલી વહેલી તકે આવવો જોઈએ અને બાકી રહેલા કામોને શૂન્ય પર લાવવા જોઈએ, આ માટે આપણે ઝડપથી કામ કરવું જોઈએ, જેના માટે આપણી પાસે એક સિસ્ટમ પણ છે. ફરી એકવાર, હું તમને આ ભવ્ય અને દૈવી ઇમારત માટે હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું.&lt;/p&gt;&lt;div style=&quot;text-align: justify;&quot;&gt;&lt;br /&gt;&lt;/div&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2025/05/blog-post_89.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgEFtQII5lHzlB0M6CuDPqfOjGNg1LfM-1zFjrItaJEoZMH3LfteHlD55uWva-7Soo2W7Dw-giOcePfio-JSbZuV48RNVv00TRY6xfIsZwlR55ZM3IB7yeHQyxV1mKoFerP0iL2K2dVAzjNB09nDaF1poBZeRIvlog05T4mr_rpXU6DAASqnly0L1YKBPI/s72-w640-h426-c/WhatsApp%20Image%202025-05-19%20at%2007.54.39_2cb9fd94.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-1417233269249075898</guid><pubDate>Mon, 19 May 2025 05:06:00 +0000</pubDate><atom:updated>2025-05-19T10:36:32.077+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">Action</category><category domain="http://www.blogger.com/atom/ns#">K.D.M.C.</category><category domain="http://www.blogger.com/atom/ns#">Thane district</category><category domain="http://www.blogger.com/atom/ns#">રાષ્ટ્રીય ન્યુઝ</category><title> સિંદૂર એ હિસાબ  ચૂકતે કર્યો છે,  પાકિસ્તાને સબક શીખવાડ્યો છે.</title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આપણા ભારતીય સશસ્ત્ર દળોએ #OperationSindoor દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં કમનસીબે જીવ ગુમાવનારા ૩ ડોમ્બિવલીના રહેવાસીઓ સહિત તમામ પીડિતોને ન્યાય અપાવ્યો. આ ઓપરેશન દરમિયાન ભારત માતાના બહાદુર સપૂતો દ્વારા બતાવેલ બહાદુરી, ધૈર્ય અને બલિદાનને માન આપવા માટે ડોંબિવલીમાં રવિવારે &#39;ભવ્ય ત્રિરંગા યાત્રા&#39;નું આયોજન કરવામાં આવ્યું હતું.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;ભગવાન ગણેશના આશીર્વાદ સાથે શ્રી ગણપતિ મંદિર સંસ્થાનથી શરૂ થયેલી તિરંગા યાત્રા ઈન્દિરા ચોક - પીપી ચેમ્બર્સ - સર્વેશ હોલ - પરસમણી નાકા થઈને છત્રપતિ શિવાજી મહારાજ ચોક (ઘરડા સર્કલ) ખાતે પહોંચી હતી. ડોંબિવલીના બહાદુર પુત્ર કેપ્ટન વિનય કુમાર સચાનની સ્મૃતિને સ્મારક પર શ્રદ્ધાંજલિ આપીને યાત્રાનું સમાપન થયું.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં નવું ભારત આતંકવાદ સામે કેટલું કઠિન અને મજબૂત હોઈ શકે છે? &#39;ઓપરેશન સિંદૂર&#39; ના કારણે દુનિયાએ આ જોયું. યાત્રાના સમાપન સમયે, તેમણે ખાતરી આપી કે &#39;ઓપરેશન સિંદૂર&#39; ની સફળતા કરોડો ભારતીયોની એકતા અને આ પ્રસંગે જોવા મળેલા નવા ભારતની લશ્કરી શક્તિને કારણે છે.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આ પ્રવાસ દરમિયાન આમદાર શ્રીમતી સુલભાતાઈ ગાયકવાડ, આમદાર શ્રી રાજેશ મોરે, વરિષ્ઠ નેતાઓ જગન્નાથ પાટીલ, ગુલાબરાવ કરંજુલે, નરેન્દ્ર પવાર, નાના સૂર્યવંશી, નંદુ પરબ, નંદુ જોષી સાથે પવન પાટીલ, પ્રિયાતાઈ જોશી, કરણ જાધવ, ધનજી પાટીલ, મંદાર તાવરે, સમીર ભંડારે, રિતેશ ફડકે, સચિન ઉપાધ્યક્ષ, વગેરે હાજર રહ્યા હતા., આ સમયે સંતોષ શેલાર, મિતેશ પેનકર અને અન્ય મંડળ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, ડોમ્બિવલી ન્યૂ ફોર્સ એકેડેમીના તાલીમાર્થીઓ અને મોટી સંખ્યામાં કલ્યાણ-ડોમ્બિવલીના રહેવાસીઓએ યાત્રામાં ભાગ લીધો હતો.&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjX1_Nw5TZOlDzr4RRv9fa5Wu9nKp4CMe1bsRezP_H1Up6Gyv5mft5g2Yl8jO_wDE6TCR-aHNVs561iogRiV87tlQMak5yujucugLUMW8W3DbVBL7WcGGyxz2yZ9CVKIRIqF-I7zN2UyEdQ7-aSM7EIiJK9kWhAm2ZNoFuh_eFivePI_Q5ePv0qJz5NOd0/s2048/499012350_1272792917539256_2072497736798108174_n.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;1366&quot; data-original-width=&quot;2048&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjX1_Nw5TZOlDzr4RRv9fa5Wu9nKp4CMe1bsRezP_H1Up6Gyv5mft5g2Yl8jO_wDE6TCR-aHNVs561iogRiV87tlQMak5yujucugLUMW8W3DbVBL7WcGGyxz2yZ9CVKIRIqF-I7zN2UyEdQ7-aSM7EIiJK9kWhAm2ZNoFuh_eFivePI_Q5ePv0qJz5NOd0/w640-h426/499012350_1272792917539256_2072497736798108174_n.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhstCCrIlodVUhIfI8m8Mu9lxt51-ITd_i3pR2BG5flg83PnntNQ4mO8J6GmQ_SvQPSlAIAqVcuMMoUyZ-uE58qM5bWhYPqWAGFct-FeTZ_zZ-B2pBLYpQX3AdlOnIm4bghArkcr5XAKuBI2LaEpUohMyxmXWJsYwHRaPIkfs0G7WiODoDtEaIqvEm8xvA/s2048/499050335_1272792924205922_4159287459357055334_n.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;1366&quot; data-original-width=&quot;2048&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhstCCrIlodVUhIfI8m8Mu9lxt51-ITd_i3pR2BG5flg83PnntNQ4mO8J6GmQ_SvQPSlAIAqVcuMMoUyZ-uE58qM5bWhYPqWAGFct-FeTZ_zZ-B2pBLYpQX3AdlOnIm4bghArkcr5XAKuBI2LaEpUohMyxmXWJsYwHRaPIkfs0G7WiODoDtEaIqvEm8xvA/w640-h426/499050335_1272792924205922_4159287459357055334_n.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjWw5VMnl6IbunKCPCDeoUBhENsdJPXWJ7ItTC-Zl6r_Dzkc1daddklsEG-D7QH4qi2ENseaoK37lC5b1Bhkr8xBfOZAFhyphenhyphen5s5kOhLSMfmX6ntvr2Dr-ITJvV2WnKXLj2s2hELqP588Hq3kpD8hAPjRIMSxj-9NThZYTStUyMmJhNuwcmtcyTYg-O_sCRM/s2048/499487970_1272793070872574_4962685269897835933_n.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;1366&quot; data-original-width=&quot;2048&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjWw5VMnl6IbunKCPCDeoUBhENsdJPXWJ7ItTC-Zl6r_Dzkc1daddklsEG-D7QH4qi2ENseaoK37lC5b1Bhkr8xBfOZAFhyphenhyphen5s5kOhLSMfmX6ntvr2Dr-ITJvV2WnKXLj2s2hELqP588Hq3kpD8hAPjRIMSxj-9NThZYTStUyMmJhNuwcmtcyTYg-O_sCRM/w640-h426/499487970_1272793070872574_4962685269897835933_n.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjvoEWF0d1dQOzM0pTJsFI0RssQX1rFyriFFOrJAmoTmGw4-kfs8Asw6z-mcxCJHpH9wZj-miX4sOuiSdvpdSErOAaxsb_0iI5cdhvn3t5yQyUPAvtgE69I1JhTXWGfBCNEek_iBHUDwCXK4l0zT_fdsVrqysaapZ-jUamLt6A7IJ5EpNIg85yGDTqmCyU/s2048/499478819_1272793007539247_916662071754972772_n.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;2048&quot; data-original-width=&quot;1366&quot; height=&quot;640&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjvoEWF0d1dQOzM0pTJsFI0RssQX1rFyriFFOrJAmoTmGw4-kfs8Asw6z-mcxCJHpH9wZj-miX4sOuiSdvpdSErOAaxsb_0iI5cdhvn3t5yQyUPAvtgE69I1JhTXWGfBCNEek_iBHUDwCXK4l0zT_fdsVrqysaapZ-jUamLt6A7IJ5EpNIg85yGDTqmCyU/w426-h640/499478819_1272793007539247_916662071754972772_n.jpg&quot; width=&quot;426&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjyskyfHYmw2JKCsTIbicLah4yDv4XJWc1sSVAP5mZBLUJob9l9ZHZmO-jBPxnggujik3MUi-ae8d0qJ2mqAWj0ua3qoKS-4Otq_TOBFrwuZ9jKPFsa-bTOnE0H9ehoudSRIrzy8qN_31q-pOKE5p1Go9jWRVanCcLg06-3FmtfF9ChcSIv29P4lfwEB0g/s2048/498585802_1272793077539240_4869930028890425349_n.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;1366&quot; data-original-width=&quot;2048&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjyskyfHYmw2JKCsTIbicLah4yDv4XJWc1sSVAP5mZBLUJob9l9ZHZmO-jBPxnggujik3MUi-ae8d0qJ2mqAWj0ua3qoKS-4Otq_TOBFrwuZ9jKPFsa-bTOnE0H9ehoudSRIrzy8qN_31q-pOKE5p1Go9jWRVanCcLg06-3FmtfF9ChcSIv29P4lfwEB0g/w640-h426/498585802_1272793077539240_4869930028890425349_n.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgTobPGODipWRp1p4_tZ4dLrNIIbpzdWIRAk1H-EnyNLycqnEQnwR3xX-1uhATmoLtMTbjeN-WZPGcTxNr8uFr6ufX1SqM4PVlodZNkZA_xTPxOb6CFSxnMA-fgl67scOajRMbsgQZIYqYbWDubWwiqktS6uJnuoQ6FTOTgFWbCeMUjGdmmZEPVwFT6aIQ/s2048/499236006_1272792997539248_6439483705765769135_n.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;1366&quot; data-original-width=&quot;2048&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgTobPGODipWRp1p4_tZ4dLrNIIbpzdWIRAk1H-EnyNLycqnEQnwR3xX-1uhATmoLtMTbjeN-WZPGcTxNr8uFr6ufX1SqM4PVlodZNkZA_xTPxOb6CFSxnMA-fgl67scOajRMbsgQZIYqYbWDubWwiqktS6uJnuoQ6FTOTgFWbCeMUjGdmmZEPVwFT6aIQ/w640-h426/499236006_1272792997539248_6439483705765769135_n.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhBHSkPFvODlKdR8EWTRfl80J_8DW7ZQInSkF4iVVcKX5D69yaWqf47tneSjiHbvZJHHyK0CULYPC18xCvkIzAONB2pDFHER3M7Ci3W2DJBuJ92dZr0GnoRjbxu5RJVDz05TA8JKGbbHHF46ZMeDD8-hC1lpoSVK8OfJxbD2Uu3KqkKsbX2lh7voi3Bqko/s2048/499147723_1272793027539245_491776999336335495_n.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;1366&quot; data-original-width=&quot;2048&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhBHSkPFvODlKdR8EWTRfl80J_8DW7ZQInSkF4iVVcKX5D69yaWqf47tneSjiHbvZJHHyK0CULYPC18xCvkIzAONB2pDFHER3M7Ci3W2DJBuJ92dZr0GnoRjbxu5RJVDz05TA8JKGbbHHF46ZMeDD8-hC1lpoSVK8OfJxbD2Uu3KqkKsbX2lh7voi3Bqko/w640-h426/499147723_1272793027539245_491776999336335495_n.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjNirAf_c3jIGI4GR_tps7Hrk7yZt1sxnrrACTrPhBK0o-3iALExLuM82vdkIEtcVVZsw8I93fBvWuaqiBXsJnZ2r6750fpFmKBAja_BGinpe__26B6WT8ihEFHNhejpEZnK0nVnGPivLSFRm-yfN2FNRU0l0lCP2k3WTrmcHTqSyEYki00xDG0vhDPgVw/s960/499815802_1272791077539440_5779444340039793124_n.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;640&quot; data-original-width=&quot;960&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjNirAf_c3jIGI4GR_tps7Hrk7yZt1sxnrrACTrPhBK0o-3iALExLuM82vdkIEtcVVZsw8I93fBvWuaqiBXsJnZ2r6750fpFmKBAja_BGinpe__26B6WT8ihEFHNhejpEZnK0nVnGPivLSFRm-yfN2FNRU0l0lCP2k3WTrmcHTqSyEYki00xDG0vhDPgVw/w640-h426/499815802_1272791077539440_5779444340039793124_n.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgpK4i19a_GWUALhmL3doX0c5j1f1AZCOysdQge3WhpAV7V-0Va92AOy4cdGZ4JP4lel0qtbQR0MPhF3B3-gIOoRwTZKL_I3veWF4Eeubw48fuH9PnK7Fqt3aEdkrdVVBRhbhCSB7UU15cgFKWffulJaKfjrvTX9zjSEPbwiOJ5w5vN2GEAXb25MyvURdQ/s2048/498575605_1272793100872571_241397113694061857_n.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;1366&quot; data-original-width=&quot;2048&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgpK4i19a_GWUALhmL3doX0c5j1f1AZCOysdQge3WhpAV7V-0Va92AOy4cdGZ4JP4lel0qtbQR0MPhF3B3-gIOoRwTZKL_I3veWF4Eeubw48fuH9PnK7Fqt3aEdkrdVVBRhbhCSB7UU15cgFKWffulJaKfjrvTX9zjSEPbwiOJ5w5vN2GEAXb25MyvURdQ/w640-h426/498575605_1272793100872571_241397113694061857_n.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;br /&gt;&lt;/p&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2025/05/blog-post_19.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjX1_Nw5TZOlDzr4RRv9fa5Wu9nKp4CMe1bsRezP_H1Up6Gyv5mft5g2Yl8jO_wDE6TCR-aHNVs561iogRiV87tlQMak5yujucugLUMW8W3DbVBL7WcGGyxz2yZ9CVKIRIqF-I7zN2UyEdQ7-aSM7EIiJK9kWhAm2ZNoFuh_eFivePI_Q5ePv0qJz5NOd0/s72-w640-h426-c/499012350_1272792917539256_2072497736798108174_n.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-3008340223098401225</guid><pubDate>Tue, 06 May 2025 03:39:00 +0000</pubDate><atom:updated>2025-05-06T09:09:44.850+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">Action</category><category domain="http://www.blogger.com/atom/ns#">K.D.M.C.</category><title>ચોમાસામાં કટોકટી નિવારવા કડોમપાની બેઠક</title><description>&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;ચોમાસાની કટોકટીમાં શૂન્ય જાનહાનિ અને ઓછામાં ઓછું મિલકતનું નુકસાન થાય તે સુનિશ્ચિત કરવા માટે ચોમાસા પહેલાની કટોકટી બેઠકનું આયોજન કરી કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કમિશનર અભિનવ ગોયલે જરૂરી સુચના આપી હતી.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj0j64pxYUyxR0rdXk4ww9C1e3nwkSrQ7EWL6DjN1zmEzWMFPP0bMRp4cL34WZVrIhuP8ZEJ7Nng5pjDt_usLBcV9GRbjfZhiYXjZoNDDT858FH7MpC-9I_4kUzHOARaELYu_wmknoAFg6Qy9yfDaaPsimxhwolLUXg2vsH0KazzKnG7ta7R3sjxdBoVeI/s1600/IMG-20250506-WA0000.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;900&quot; data-original-width=&quot;1600&quot; height=&quot;360&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj0j64pxYUyxR0rdXk4ww9C1e3nwkSrQ7EWL6DjN1zmEzWMFPP0bMRp4cL34WZVrIhuP8ZEJ7Nng5pjDt_usLBcV9GRbjfZhiYXjZoNDDT858FH7MpC-9I_4kUzHOARaELYu_wmknoAFg6Qy9yfDaaPsimxhwolLUXg2vsH0KazzKnG7ta7R3sjxdBoVeI/w640-h360/IMG-20250506-WA0000.jpg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;મ્યુનિસિપલ કમિશનર અભિનવ ગોયલે માહિતી આપી હતી કે ચોમાસાની કટોકટીની સ્થિતિમાં શૂન્ય જાનહાનિ અને ઓછામાં ઓછું સંપત્તિનું નુકસાન થાય તે સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરવા અને ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય અધિકારીઓ સાથે સંકલન કરવા માટે આજે એક પ્રિ-મોન્સૂન ઇમરજન્સી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનર યોગેશ ગોડસે, સિટી એન્જિનિયર અનિતા પરદેશી, મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ડેપ્યુટી કમિશનરો, વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરો, મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય અધિકારીઓ તેમજ MMRDA, MSCB, પોલીસ, MSRDC અને અન્ય સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા.&lt;p&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;મ્યુનિસિપલ કમિશનર અભિનવ ગોયલે માહિતી આપી હતી કે આજે પ્રિ-મોન્સૂન ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે આગામી ચોમાસાની ઋતુ માટે અમે શું તૈયારીઓ કરી છે અને દરેક અધિકારીને અસુવિધા ટાળવા માટે કઈ જવાબદારીઓ સોંપવામાં આવી છે તેની ચર્ચા કરવામાં આવી હતી. કમિશનરે આ બેઠકમાં નિર્દેશ આપ્યો હતો કે ચોમાસાની કટોકટીની સ્થિતિમાં મ્યુનિસિપલ મુખ્યાલય અને તમામ વોર્ડમાં કંટ્રોલ રૂમ 24X7 ખુલ્લા રહેશે. ચોમાસા પહેલા ગટરોની યોગ્ય સફાઈ સુનિશ્ચિત કરવા માટે, સંબંધિત અધિકારીએ સફાઈ માટે કેટલું માનવબળ અને કેટલી મશીનરીનો ઉપયોગ થયો તેનો દૈનિક અહેવાલ રજૂ કરવો જોઈએ. તેવી જ રીતે, બધા અધિકારીઓ, ખાસ કરીને ફાયર વિભાગના અધિકારીઓએ, કટોકટીની પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું જોઈએ. કમિશનર અભિનવ ગોયલે આરોગ્ય વિભાગને ચોમાસા દરમિયાન થતા રોગો સામે સાવચેતી રાખવા અને વોર્ડ અધિકારીઓને જોખમી હોર્ડિંગ્સ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના પણ આપી હતી.&amp;nbsp;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;મુખ્ય ફાયર ઓફિસર નામદેવ ચૌધરીએ માહિતી આપી હતી કે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે 6 ફાયર સ્ટેશન છે અને તમામ સ્થળોએ બોટ, લાઇફ બોય, લાઇફ જેકેટ, લાઇફ પ્રિઝર્વર અને બચાવ માટે જરૂરી અન્ય સાધનો ઉપલબ્ધ રહેશે. ચોમાસાની ઋતુ દરમિયાન મહાનગરપાલિકાની 2 મુખ્ય હોસ્પિટલોમાં 10 બેડનો ઇમરજન્સી રૂમ બનાવવામાં આવશે, અને ચોમાસાની ઋતુ દરમિયાન કટોકટીની સ્થિતિમાં આરોગ્ય વિભાગની તબીબી ટીમો તૈયાર રહેશે, તેવી માહિતી મેડિકલ હેલ્થ ઓફિસર ડો. દીપા શુક્લા દ્વારા આપવામાં આવી છે. ચોમાસા દરમિયાન અકસ્માતો ટાળવા માટે ઉચ્ચ જોખમી ઇમારતોના રહેવાસીઓને ખાલી કરાવવામાં મહાનગરપાલિકાને સહકાર આપવા માટે એડિશનલ કમિશનર યોગેશ ગોડસેએ હાજર પોલીસ અધિકારીઓને નિર્દેશ આપ્યો. શિક્ષણ વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના ડેપ્યુટી કમિશનર સંજય જાધવે બેઠકમાં માહિતી આપી હતી કે જો ચોમાસાની કટોકટીમાં નાગરિકોને તાત્કાલિક સ્થળાંતર કરવાની જરૂર પડે, તો મ્યુનિસિપલ શાળાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;iframe allowfullscreen=&#39;allowfullscreen&#39; webkitallowfullscreen=&#39;webkitallowfullscreen&#39; mozallowfullscreen=&#39;mozallowfullscreen&#39; width=&#39;320&#39; height=&#39;266&#39; src=&#39;https://www.blogger.com/video.g?token=AD6v5dw20QWJ7MQqYXGBEXJljfQqnFSr1q0YqIcfBECNJjz_EMfAlVSLB9cp9j-VIxBpmiRuxrc8vr9fGB4xux5cjg&#39; class=&#39;b-hbp-video b-uploaded&#39; frameborder=&#39;0&#39;&gt;&lt;/iframe&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;br /&gt;&lt;/p&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2025/05/blog-post.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj0j64pxYUyxR0rdXk4ww9C1e3nwkSrQ7EWL6DjN1zmEzWMFPP0bMRp4cL34WZVrIhuP8ZEJ7Nng5pjDt_usLBcV9GRbjfZhiYXjZoNDDT858FH7MpC-9I_4kUzHOARaELYu_wmknoAFg6Qy9yfDaaPsimxhwolLUXg2vsH0KazzKnG7ta7R3sjxdBoVeI/s72-w640-h360-c/IMG-20250506-WA0000.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-7076991868885469403</guid><pubDate>Mon, 28 Apr 2025 14:59:00 +0000</pubDate><atom:updated>2025-04-28T20:30:03.295+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">Thane district</category><category domain="http://www.blogger.com/atom/ns#">રાજકારણ</category><category domain="http://www.blogger.com/atom/ns#">સકારાત્મક</category><title>સામાન્ય નાગરિકોને ઝડપથી ન્યાય મળે : ન્યાયાધીશ અભય ઓક</title><description>&lt;p style=&quot;text-align: center;&quot;&gt;&lt;b&gt;થાણા જિલ્લા સત્ર અદાલતના નવા મકાનના ઉદ્ઘાટન સમારંભમાં ઓકના ઉદગારો&amp;nbsp;&lt;/b&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;થાણે, ૨૬. આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણા બંધારણના ૭૫ વર્ષ પછી પણ આપણે સામાન્ય નાગરિકોને સમયસર ન્યાય આપી શકતા નથી. આજની પરિસ્થિતિમાં, સામાન્ય માણસને ઝડપથી ન્યાય મળે તે માટે જરૂરી વિચારો અને પગલાં લેવા જરૂરી છે, એમ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય ઓકે આજે અહીં ભારપૂર્વક જણાવ્યું હતું.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;હાલના જિલ્લા કોર્ટ, થાણે પરિસરમાં જિલ્લા અને સત્ર અદાલતના નવા મકાનનું ઉદ્ઘાટન આજે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય ઓક દ્વારા અને નાયબ મુખ્યમંત્રી અને થાણા જિલ્લાના પાલક મંત્રી એકનાથ શિંદેની હાજરીમાં કરવામાં આવ્યું હતું. તે સમયે તેઓ બોલી રહ્યા હતા.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgsENaLWEP4h6MOOrUx83gH_-RK57Fi-Kn4mPeYrffbRDQO8V2YarJFLVYQGf1SmER68bsZpj-BLXBjoDjMsKqIPg5ZzQ1tb_myrPZRMZ117IdfW_D1Enziow_Ea-SRCt5UbTfS9Pl2Frlpj1c6mvFhxsMuNJEHliGEBvJcvuCCZBabLxVwC5qCxAVzfJY/s1536/IMG_8783.JPG&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;1024&quot; data-original-width=&quot;1536&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgsENaLWEP4h6MOOrUx83gH_-RK57Fi-Kn4mPeYrffbRDQO8V2YarJFLVYQGf1SmER68bsZpj-BLXBjoDjMsKqIPg5ZzQ1tb_myrPZRMZ117IdfW_D1Enziow_Ea-SRCt5UbTfS9Pl2Frlpj1c6mvFhxsMuNJEHliGEBvJcvuCCZBabLxVwC5qCxAVzfJY/w640-h426/IMG_8783.JPG&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;આ પ્રસંગે બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આલોક આરાધે, ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણી, ન્યાયાધીશ શ્રીરામ મોડક, ન્યાયાધીશ શર્મિલા દેશમુખ, ન્યાયાધીશ ગૌરી ગોડસે, ન્યાયાધીશ મંજુષા દેશપાંડે, ન્યાયાધીશ અદ્વૈત શેઠના, થાણેના મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શ્રીનિવાસ અગ્રવાલ, જિલ્લા ન્યાયાધીશ-૧ અને વધારાના સત્ર ન્યાયાધીશ, થાણે સૂર્યકાંત શિંદે, જિલ્લા અને તાલુકા સ્તરની અદાલતોના ન્યાયાધીશો, તેમજ બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર અને ગોવાના પ્રમુખ એડવોકેટ સુદીપ પાસબોલા અને સભ્ય એડવોકેટ ગજાનન ચવ્હાણ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ ઈશ્વર સૂર્યવંશી, થાણે જિલ્લા વકીલ સંગઠનના પ્રમુખ એડવોકેટ સુર્યવંશી, રાજ્યપાલ શ્રીનિવાસન પ્રશાંત કદમ, સાંસદ નરેશ મસ્કે, ધારાસભ્ય સંજય કેલકર, જિલ્લા કલેક્ટર અશોક શિંગારે, સંયુક્ત પોલીસ કમિશનર ડૉ. જ્ઞાનેશ્વર ચૌહાણ, અધિક પોલીસ કમિશનર વિનાયક દેશમુખ, નાયબ કમિશનર મીના મકવાણા, અધિક કલેકટર હરિશ્ચંદ્ર પાટીલ, અધિક્ષક ઇજનેર સિદ્ધાર્થ તાંબે, પ્રાંત અધિકારી ઉર્મિલા પાટીલ, કાર્યકારી ઇજનેર સુનિલ પાટીલ અને સંજય પૂજારી, સહાયક પોલીસ કમિશનર પ્રિયા ધકણે, તહસીલદાર ઉમેશ પાટીલ, નાયબ ઇજનેર સ્નેહલ કાલભોર અને રવિશંકર સૂર્યવંશી, જિલ્લાના વકીલો, કાયદા કોલેજના વિદ્યાર્થીઓ, નાગરિકો હાજર રહ્યા હતા.&lt;p&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય ઓકે વધુમાં જણાવ્યું હતું કે આજનું ઉદ્ઘાટન મારા માટે વિવિધ કારણોસર ખુશીનો પ્રસંગ છે. હું તે સ્થળની મુલાકાત લઈને ખૂબ જ ખુશ છું જ્યાંથી મેં મારી કાનૂની કારકિર્દી શરૂ કરી હતી અને મારી સેવાના છેલ્લા તબક્કામાં પહોંચ્યા પછી રચનાત્મક કાર્ય માટે. આ આધુનિક સુવિધાઓ સાથેની જિલ્લા અને સત્ર અદાલતની ઇમારત છે. આ સુંદર ઇમારત અનેક સીમાચિહ્નો પર પહોંચીને બનાવવામાં આવી છે. અદાલતોમાં સારા ન્યાયની અપેક્ષા છે. વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવવી જોઈએ. આ ન્યાયતંત્રનું મુખ્ય કાર્ય છે. દરેક વ્યક્તિએ ભાઈચારો જાળવવા માટે પ્રયાસો કરવા જોઈએ. તાલુકા અને જિલ્લા અદાલતો યુનિવર્સિટીઓ છે. મારું માનવું છે કે થાણે જિલ્લાએ ઘણા પ્રખ્યાત ન્યાયાધીશો આપ્યા છે અને ભવિષ્યમાં પણ આપતા રહેશે. વકીલોને યોગ્ય સુવિધાઓ મળવી જોઈએ.&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhY8hs9HKaya_F07WMlKd1EN2OBS2fmHEcziLwVqhiiRpGnnzb6okStM6G_A4ItFmgLFz1tbTbFOBXfnPDKT1oOxmCvMm05Kynzm0EC6zLVnOo2oKfPDCWqRRTKsBNbnAwVwklOKBopaj5bMgryIfkcfh2hSFOFF4RS_XVnRpaum-wBiRZebsb65zlma0o/s1536/IMG_8780.JPG&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;1024&quot; data-original-width=&quot;1536&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhY8hs9HKaya_F07WMlKd1EN2OBS2fmHEcziLwVqhiiRpGnnzb6okStM6G_A4ItFmgLFz1tbTbFOBXfnPDKT1oOxmCvMm05Kynzm0EC6zLVnOo2oKfPDCWqRRTKsBNbnAwVwklOKBopaj5bMgryIfkcfh2hSFOFF4RS_XVnRpaum-wBiRZebsb65zlma0o/w640-h426/IMG_8780.JPG&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh7P06NiRsi2ehReSZLaylnH3p7KFw5Mk69zx3vMKD7cxAMa9wOax9n2RHqIgDqp2kqm9jZ316E0OZXraB56qPZ2GUbjblL0ZSx3ifbZEYBAOEihB9y4AcuDQH1jEa_d-EB97cRtfQRcKTGkwp2wXj66h3JxgRjYXSmvzQ4tqBbG56cvrQWcE9iiMBjkJE/s1536/IMG_8781.JPG&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;1024&quot; data-original-width=&quot;1536&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh7P06NiRsi2ehReSZLaylnH3p7KFw5Mk69zx3vMKD7cxAMa9wOax9n2RHqIgDqp2kqm9jZ316E0OZXraB56qPZ2GUbjblL0ZSx3ifbZEYBAOEihB9y4AcuDQH1jEa_d-EB97cRtfQRcKTGkwp2wXj66h3JxgRjYXSmvzQ4tqBbG56cvrQWcE9iiMBjkJE/w640-h426/IMG_8781.JPG&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj3FqB7Vh_pDYp0L1zdgJmo5ZXzt2_Q0WzNvr3FT5tA5Omd7xyQ8-Af5vQAmmvVefoOVVNUIxr5KzIDguv0XYZ5EyIEyOI8GFXLXlggpzInzCfEJxSqBvfpJEt08vKqF5pxw2PNDwxXHjHdSP1IwHjz3gQTqbJo4OF6Ey4F4M-cG6jxXQRvakTT7JyiWUk/s1536/IMG_8782.JPG&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;1024&quot; data-original-width=&quot;1536&quot; height=&quot;426&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj3FqB7Vh_pDYp0L1zdgJmo5ZXzt2_Q0WzNvr3FT5tA5Omd7xyQ8-Af5vQAmmvVefoOVVNUIxr5KzIDguv0XYZ5EyIEyOI8GFXLXlggpzInzCfEJxSqBvfpJEt08vKqF5pxw2PNDwxXHjHdSP1IwHjz3gQTqbJo4OF6Ey4F4M-cG6jxXQRvakTT7JyiWUk/w640-h426/IMG_8782.JPG&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div style=&quot;text-align: justify;&quot;&gt;&lt;br /&gt;&lt;/div&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2025/04/blog-post_28.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgsENaLWEP4h6MOOrUx83gH_-RK57Fi-Kn4mPeYrffbRDQO8V2YarJFLVYQGf1SmER68bsZpj-BLXBjoDjMsKqIPg5ZzQ1tb_myrPZRMZ117IdfW_D1Enziow_Ea-SRCt5UbTfS9Pl2Frlpj1c6mvFhxsMuNJEHliGEBvJcvuCCZBabLxVwC5qCxAVzfJY/s72-w640-h426-c/IMG_8783.JPG" height="72" width="72"/><thr:total>0</thr:total></item><item><guid isPermaLink="false">tag:blogger.com,1999:blog-9208235118610491429.post-1734979175276820396</guid><pubDate>Thu, 17 Apr 2025 16:00:00 +0000</pubDate><atom:updated>2025-04-17T21:30:41.122+05:30</atom:updated><category domain="http://www.blogger.com/atom/ns#">ધર્મ</category><category domain="http://www.blogger.com/atom/ns#">રાષ્ટ્રીય ન્યુઝ</category><title>‘સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ’ના સંકેતસ્થળનું ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના હસ્તે ઉદ્દઘાટન !</title><description>&lt;p&gt;&lt;span style=&quot;text-align: justify;&quot;&gt;પણજી (ગોવા) - સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત બાળાજી આઠવલેજીનો 83મો જન્મોત્સવ સમારંભ અને સનાતન સંસ્થાનો રજત જયંતી મહોત્સવી વર્ષ આ નિમિત્તે ફર્માગુડી, ફોંડા, ગોવા ખાતે ૧૭ થી ૧૯ મે ૨૦૨૫ આ સમયગાળામાં ‘સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના SanatanRashtraShankhnad.in આ અંગ્રેજી ભાષાના સંકેતસ્થળનું ઉદ્દઘાટન ગોવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી. પ્રમોદ સાવંતના હસ્તે પર્વરી, ગોવા ખાતે મુખ્યમંત્રી કાર્યલયમાં કરવામાં આવ્યું.&lt;/span&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;&lt;/p&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh690A8wC8kvahu59kru7aW9lb332lf7ycr_pi6N_cEQzs34evunw8Bq6CPm8wDjYYL07C_ypHeoOCQhwrxtHbkyk-dsHS0le7fjGjoaK-fok7yz-F7jXYqNU3p8JnnRRUrcbejx5TeKFqCz5YLnoCA4IXuIIA1P8zjKEFWmdVCGIZoez4Bu-k-r7LM4EA/s1170/IMG_8689.jpeg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; data-original-height=&quot;637&quot; data-original-width=&quot;1170&quot; height=&quot;348&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh690A8wC8kvahu59kru7aW9lb332lf7ycr_pi6N_cEQzs34evunw8Bq6CPm8wDjYYL07C_ypHeoOCQhwrxtHbkyk-dsHS0le7fjGjoaK-fok7yz-F7jXYqNU3p8JnnRRUrcbejx5TeKFqCz5YLnoCA4IXuIIA1P8zjKEFWmdVCGIZoez4Bu-k-r7LM4EA/w640-h348/IMG_8689.jpeg&quot; width=&quot;640&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;br /&gt;આ સમયે મુખ્યમંત્રીએ સંકેતસ્થળનું અવલોકન કર્યું, તેમજ કાર્યક્રમ માટે શુભેચ્છા આપી. આ સમયે આ ‘સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ’ની ‘સ્વાગત સમિતિ’ના પૂ. પૃથ્વીરાજ હઝારે, સનાતન સંસ્થાના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી. ચેતન રાજહંસ, હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી. રમેશ શિંદે, તેમજ શ્રી. મધુસૂદન કુલકર્ણી અને ધારાશાસ્ત્રી રાજેશ ગાવકર ઉપસ્થિત હતા.&lt;p&gt;&lt;/p&gt;&lt;p style=&quot;text-align: justify;&quot;&gt;આ સંકેતસ્થળ પર સનાતન રાષ્ટ્ર શંખનાદ મહોત્સવ વિશેની માહિતી ઉપલબ્ધ કરી આપવામાં આવશે. અત્યારે સનાતન રાષ્ટ્રનો ઉદ્દેશ; સનાતન રાષ્ટ્રનો શંખનાદ કરતી સમયે ભગવાન શ્રીકૃષ્ણનું બોધચિહ્ન; સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત બાળાજી આઠવલેજીનો પરિચય; સનાતન સંસ્થાની માહિતી; કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા સંત, મહંત, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ માહિતી; સાંસ્કૃતિક કાર્યક્રમ; લોકકલા ઇત્યાદિના ચિત્રો, પ્રાતિનિધિક ચિત્રો મૂકવામાં આવ્યા છે. આગળ જઈને કાર્યક્રમની ષ્ટિએ સમય સમય પર વધારાની માહિતી આ સંકેતસંથળ પર ઉપલબ્ધ કરી આપવામાં આવશે. તેમજ સનાતન સંસ્થા વતીએ આ મહોત્સવ માટે ધર્મદાન કરવાનું આવાહન કરવામાં આવ્યું છે.&lt;/p&gt;&lt;p style=&quot;text-align: center;&quot;&gt;આપનો નમ્ર,&lt;/p&gt;&lt;p style=&quot;text-align: center;&quot;&gt;શ્રી. ચેતન રાજહંસ, પ્રવક્તા, સનાતન સંસ્‍થા&lt;/p&gt;&lt;p style=&quot;text-align: center;&quot;&gt;(સંપર્ક : 7775858387)&lt;/p&gt;</description><link>https://www.kalyanprajaraj.com/2025/04/blog-post_58.html</link><author>noreply@blogger.com (Kalyan Prajaraj Newspaper)</author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh690A8wC8kvahu59kru7aW9lb332lf7ycr_pi6N_cEQzs34evunw8Bq6CPm8wDjYYL07C_ypHeoOCQhwrxtHbkyk-dsHS0le7fjGjoaK-fok7yz-F7jXYqNU3p8JnnRRUrcbejx5TeKFqCz5YLnoCA4IXuIIA1P8zjKEFWmdVCGIZoez4Bu-k-r7LM4EA/s72-w640-h348-c/IMG_8689.jpeg" height="72" width="72"/><thr:total>0</thr:total></item></channel></rss>