<?xml version="1.0" encoding="utf-8"?>
<rss version="2.0" xml:base="http://www.sanatanjagruti.org"  xmlns:dc="http://purl.org/dc/elements/1.1/">
<channel>
 <title>સનાતન જાગૃતિ</title>
 <link>http://www.sanatanjagruti.org</link>
 <description></description>
 <language>en</language>
<item>
 <title>આપણે શું કરી રહ્યા છીએ? - તત્ત્વચિંતક વી. પટેલ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/aapane-kya-jai-rahiya-chhiye</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;માણસ માત્રમાં જન્મથી જ જીજ્ઞાસા વૃતિ હોય છે, જેમ જેમ ઉંમર અને બુધ્ધી શક્તિ વધતી જાય છે તેમ તેમ જીજ્ઞાસામાં પણ વૃધ્ધી થતી જ જાય છે. પરમતત્વ પરમાત્માની કલ્પના પણ આ જીજ્ઞાસા વૃતિની દેન છે. જીવન સંગ્રામમાં કોઈ મહત્વની વસ્તુને આપણે યથાર્થ રૂપે જાણી ન શકીએ તો પણ જાણવાની ઈચ્છા તો પ્રબળ મનમાં હોય જ છે. જેથી આપણે અનુમાનો કરવા માંડીયે છીએ, જેથી જે તે વસ્તુ વિશેનું જ્ઞાન કલ્પના કરીને માની બેસતા હોઈએ છીએ. એ જ રીતે પરમ તત્વ પરમાત્માની હસતી છે તેમ માની બેઠા છીએ. કોઈ પ્રમાણ આપણી પાસે નથી. ને કદી પણ હોવાનું નહી. જેમ જેમ માણસને પોતાની અસત્ય અને અવાસ્તવિક કલ્પનાઓનો ખ્યાલ આવે છે, તેમ તેમ તેમાંથી બહાર નીકળી જઈ ને સત્ય તરફ જતો હોય છે. આમ આપણે નિરંતર પરમતત્વ પરમાત્માના સ્વરુપ અંગે કલ્પનાઓ બદલતા આવ્યા છીએ. તે જ સત્ય તરફ જવાનું પ્રમાણ છે. જ્યાં સુધી માણસને તેનું સંપૂર્ણ સત્યની પ્રતીતિ ન થાય ત્યાં સુધી તેના વિશેની કલ્પનાઓ અને માન્યતાઓમાં ફેરફાર અને સુધારણા તો થતાં જ રહેવાનાં. તેમાં કોઈ શંકાનું કારણ જ નથી. જ્યાં સુધી સત્ય લાધે નહી ત્યાં સુધી માણસને ચેન પડે જ નહી. તે માણસના મનની સ્થિતિ છે.&lt;/p&gt;
&lt;p&gt;વેદ એ જગતના જ્ઞાનનો મહાખજાનો છે.વેદ વખતના ઋષીઓએ સૂર્ય,ચંદ્ર,વગેરેમાં પરમાત્માની શક્તિ  માનીને તેની પ્રાર્થના કરતા હતા.તે પછી ઉપનીષદોનાં ઋષિઓએ સ્પષ્ટ કહ્યું કે આત્મા એ જ પરમાત્મા છે.અને તે જ પરમતત્વનો અંશ છે,આમ તેમાં સંશોધન થયું ને નક્કી થયું કે આત્માને જાણો ને તેમાં જ સ્થીર થાવ ત્યાં જ શાંતિ ને સુખ છે.તે જ સચ્ચીદાનંદ છે. &lt;/p&gt;
&lt;p&gt;માણસ હંમેશા સુખ ને શાંતિની શોધમા જ દોડે છે. આથી ઉપનીષદના ઋષિઓએ  ધોષણા કરી કે નિર્જિવ વસ્તુ અને પદાર્થ કદી પણ સુખ પ્રદાન કરી શકે નહિ.,કારણ કે તે નિર્જિવ છે,તેનામાં ચેતનાં નથી.તેથી તેનામાં સુખ આપવાની શક્તી જ નથી ને આત્મામાં જ ચેતનયુક્ત છે..આથી તે જ સુખ શાંતિ આપી શકે છે. &lt;/p&gt;
&lt;p&gt;પરમ તત્વ અનંત છે, શાશ્વત છે,સર્વજ્ઞ છે,અને અગમ્ય છે.તો પણ આપણા જ્ઞાનની વૃદ્ધિ સાથે આપણે તેના સ્વરૂપ અને સ્વભાવ વિશેની કલ્પનાઓ નિરંતર બદલાતા જ આવ્યા છીએ, અને જ્યાં સુધી આપણને તેનું સંપૂર્ણ જ્ઞાન થાય નહી  ત્યાં સુધી તેના તેના વિશેની કલ્પનાઓમાં ફેરફાર અને સુધારણા થતા જ રહેવાના.&lt;/p&gt;
&lt;p&gt;જગતના વિજ્ઞાનિકો એ પણ સાબિત કરી બતાવ્યું છે, કે માણસને ચેતન વસ્તુ જ સુખ પ્રદાન કરી શકે, નિર્જિવ વસ્તુ શુખ શાંતિ ને આનંદ પ્રદાન કરી શકે જ નહી,અને આપણા ઉપનીષદો પણ તેને જ સમર્થન કરે છે. તેમ છતાં આ પથરાની મૂર્તિઓ ક્યાંથી ટપકી પડી તે આધ્યાત્મિક જગતનો મોટો પ્રશ્ન છે.&lt;/p&gt;
&lt;p&gt;આજ સુધીમાં.જેમણે જેમણે પથરોને ફૂલો ચડાવ્યા છે દૂધ દહીથી નવરાવેલ છે.સોના રૂપાથી મઢયાં છે. તેઓ પણ આજ સુધીમાં શાંતિ પ્રાપ્ત કરી શક્યાં નથી,, છતાં આજનો માણસ તે સ્વીકારવા જ તેયાર નથી. .આ માનવ જાતનો મોટો કોયડો છે .આનો ઉકેલ મળવો જ અસંભવ છે,,આજે આ નિર્જિવ વસ્તુને સોના ચાંદીથીથી મઢી રહ્યા છે,જેઓ સોના ચાંદીથી મઢે છે, તેઓ પણ શાંતિ ,સુખ પ્રાપ્ત કરી શકતા નથી, તે પણ હકીકત છે,તેઓ બધાજ તનાવ ગ્રસ્ત જ હોય છે. &lt;/p&gt;
&lt;p&gt;પથરામાંથી આભાસી કલ્પના દ્વારા થતી અને લાગતી .દુઃખ નિવૃત્તિ અને સુખાનુભવને અનુરૂપ માણસના મનમાં પરમાત્મા વિષે આભાસી પ્રેમ અને કૃતજ્ઞતાનાં ભાવો પેદા થતા હોય તેમ જણાય છે .તેથી આભાસી કલ્પનાનું પર્યવસાન માનવીય ભાવનામાં થઇ મૂળ પરમતત્વ પરમાત્મા અને દેવ દેવી વિષયક આભાસી કલ્પનાવાળી ભાવના બનતી જણાય છે..&lt;/p&gt;
&lt;p&gt;માણસના જીવન સંગ્રામમાં સત્ય રૂપ સિદ્ધિ સુધી, ટકી રહેનારી દ્રઢ,સ્થિર અને પ્રબળ અંતકરણની શુધ્ધ ભાવના એનું નામ શુધ્ધ શ્રધા છે, આવી અંતરની શ્રધામાંથી ઉત્પન્ન થનારી શરણાગત અને સમર્પણની વૃતિ માંથી જ અન્યોન્ય ભક્તિનો ઉદભવ થયો છે.અને ગમે તેવી કપરી, વિકટ અને વિપરીત પરીસ્થીતીમાંથી ચલિત ન થનારી શુધ્ધ શ્રધ્ધાનું નામ જ અંતરની શુભ નિષ્ઠા છે.અને આવી શુભ નિષ્ઠાને આસ્થાનું નામ આપેલ છે,આવી આસ્થાને પુરાવાની જરૂર ન હોય.તેમ કહીને આવી આસ્થાનો ઉપયોગ પથરામાં પરમાત્મા, દેવ દેવીઓ  બિરાજે છે.તે કરવામાં કર્યો છે. તે હકીકત પુરવાર છે,આ  કરવા માટે ભરપુર આસ્થાનો ઉપયોગ થયો છે.આ સિવાય પથરામાં પરમાત્મા કે દેવ દેવીઓ બિરાજે છે. તેનું કોઈ વિજ્ઞાનીક કે આદ્યાત્મિક સત્ય નથી.આજ સુધીમાં કોઈએ પથરામાં ચેતન છે, તેવું પુરવાર પણ કર્યું જ નથી.અને જ્યાં ચેતન નથી ત્યાં સુખ શાંતિ ને આનંદ પ્રાપ્ત થાય નહી.તે ઉપનિષદોની ધોષણા છે.અને જેમણે આજ સુધીમાં યોગની સાધના દ્વારા અનુભૂતિઓ પ્રાપ્ત કરી છે.જ્ઞાનની પ્રાપ્તિ કરી છે તેઓએ આત્મામાંથી જ અનુભૂતિ પ્રાપ્ત કરી છે.અને ત્યાંથી જ પરમ શાંતિ, પરમ સુખ અને પરમ આનંદ પ્રાપ્ત કરેલ છે. તે જગ જાહેર હકીકત છે.. એક પણ માણસે પથરા માંથી અનુભૂતિ પ્રાપ્ત કર્યાનો દાખલો જગતમાં નથી કે પથરા દ્વારા પરમ શાંતિ,સુખકે આંનદ પ્રાપ્ત કર્યાનો જગતમાંદાખલો  નથી. આથી  પણ પુરવાર થાય છે પથરામાં ચેતના નથી.કે કોઈ તાકાત પણ નથી.&lt;/p&gt;
&lt;p&gt; માણસના મનમાં ઓછા વત્તા પ્રમાણમાં કાલ્પનિક અને આભાસી ભાવો હોય જ છે..આવાં ભાવો કોઈના દેવ દેવીઓ  વિષે, તો કોઈના પરમાત્મા વિષે, કોઈના તત્વ વિષે, તો કોઈના ધર્મ વિષે, તો કોઈના આદર્શ વિષે,તો કોઈના સમૃદ્ધી વિષેના, વગેરે પ્રકારના હોવાના જ કારણ કે આવા ભાવોની માણસના મનને એક પ્રકારની ભૂખ હોય છે,અને આ ભૂખ સંતોષવા માટે માણસ આવા આભાસી  ભાવોને ગ્રહણ કરતો હોય છે.,.&lt;/p&gt;
&lt;p&gt;પરમાત્માની આભાસી કલ્પનાઓનો ઈતિહાસ વેદથી આજ સુધીનો તપાસીએ તો જણાય છે કે માણસમાં જેમ જેમ સત્ય અને વિવેકરૂપી સદગુણો પ્રગટ થતા ગયા છે, તેમતેમ માણસની આભાસી કલ્પનાઓમાં ફેરફાર જોવા મળે છે, મને એમ સ્પષ્ટ પ્રતીતિ થાય છે, કે પરમાત્માની મૂળ કલ્પના તો માણસની દુર્બળતા,અજ્ઞાન ભય,અને બુદ્ધિના વિકાસમાંથી માંથી જ ઉત્પન્ન થઇ છે.જો માણસ અભયમા,જ્ઞાનમાં જ પ્રથમથી  સ્થીર હોત અને સાથે સાથે તર્ક અને કલ્પના કરવાની શક્તિ જ ન હોત તો પરમાત્માની કે ધર્મની વાત સુઝી જ ન હોત ને માણસ સુખ અને શાન્તીમાં જ જીવતો હોત. તનાવ જેવી ચીજ  જોવાજ મળત નહી. કારણ કે ભય અને અજ્ઞાનની ઉપજ જ  જ તનાવ છે.અજ્ઞાન અને ભયની નાબુદી જ આત્મ જ્ઞાનથી થાય છે .તે અધ્યાત્મ જગતે તે પુરવાર કરી દીધુ છે.અધ્યાત્મનો અર્થ છે આંતરિક સાધના.&lt;/p&gt;
&lt;p&gt;માણસના જીવન સંગ્રામમાં આવી પડનારા દુઃખો,સંકટો,મુશ્કેલીઓ, અને આપત્તિઓના નિવારણ માટે તેમજ કામના ,વાસના,ઈચ્છા,અપેક્ષા,તૃષ્ણા,આશા,વગેરેની પૂર્તિ અને સુખની પ્રાપ્તિ ને તેની સ્થિરતા માટે કોઈને કોઈ દિવ્ય તત્વની અથવા મહાન શક્તિ વિશેની શ્રધ્ધાનો આધાર, આશરો લેવો જ પડતો હોય છે.તે સિવાય માણસને શાંતિ મળતી નથી. .આં માનસિક સ્થિતિનો ઉપયોગ પથરામાં દેવ દેવિઓ અને પરમાત્માની શક્તિ રહેલી છે.તેમ કહીને માણસમાં રહેલી  શ્રધ્ધાનો ઉપયોગ થયેલો જણાય છે.અને તેથી એ પથરાને રાજી કરવા માણસ બધું જ કરે છે.. &lt;/p&gt;
&lt;p&gt;માણસ એટલું પણ વિચારતો નથી કે આ પથરાની રાત દિવસ જે સેવાઅને પૂજા કરનાર માણસ  તેને દૂધ ધી વગેરેથી  નવરાવે છે,ધરેણા પહેરાવી શણગારે છે,તેના પોતાના જીવનમાં જ સાચી શાંતિ સાચું સુખને સાચો આનંદ જોઈ શકાંતો નથી.તે પણ બધાજ  તનાવમાં જ જીવતો હોય છે.આ એક ને એક બે જેવી સત્ય હકીકત છે..તો આપણે તો ધડી બે ધડી તેની સામે ઉભા રહેવાથી શાંતિ ક્યાંથી પ્રાપ્ત કરી શકીએ..તે જ સત્ય સાબિત કરે છે, કે પથરામાં ચેતન તત્વ નથી, જ્યાં ચેતન નથી ત્યાં કોઈ શક્તિ પણ નથી.&lt;/p&gt;
&lt;p&gt;જે કાંઈ શક્તિ છે તે આપણી અંતરની શ્રધામાં, વિશ્વાસમાં, સત્યમાં,અને વિવેકમાં છે.આપણે જેટલા આત્મબળ વાળા ,આત્મશ્રધ્ધા વાળા અને જ્ઞાનમાં સ્થીર એટલા વધુ  સુખી, વધુ શાન્તીદાયક,ને વધુ આનંદિત હોવાના ને તનાવથી મુક્ત.આનો અર્થ એ થયો કે સુખ શાંતિ ને આનંદ પથરામાં નથી આપણા આત્મા માંજ છે . માટે જ જીવનમાં સ્વ સ્વરુપને જાણો ત્યાંજ બધું પ્રાપ્ત છે,આજ વાત ઉપનિષદોની છે .આધ્યાત્મ જગતની છે.&lt;/p&gt;
&lt;p&gt;માણસ અજ્ઞાનમાં જીવે છે જ્ઞાન કઇ રીતે પ્રાપ્ત થાય તેનું તેને ભાન નથી,જ્ઞાનમાં સ્થીર થવાથી પરમ સુખ શાંતિને આનંદ પ્રાપ્ત થાય છે તેની ખબર નથી,આત્માં શું છે તેની જ ખબર નથી. .શરીરને જ સર્વે સરવા માને છે,શરીર જ નિર્જિવ છે. તેનું તેને ભાન નથી. ત્યાં સુધી કોઈ ને કોઈ સ્વરૂપમાં માણસને પરમતત્વ પરમાત્માનીને દેવ દેવીઓની.કલ્પનાની જરૂર પડવાની જ ,કારણકે જીવનના દરેક દુઃખનો,અશાંતિનો ,ચિંતાનો,તનાવનો ,નાશ કરવાના સ્વાધીન આધ્યાત્મિક ઉપાયનું જ્યાં સુધી માણસને ભાન નથી,ત્યાં સુધી  અત્યારે જે કાંઈ થોડું ધણું આભાસી શુખ શાંતિ પ્રાપ્ત છે. તે કાયમ ટકવાનો આધાર કેવળ પુરુષાર્થ નથી.. અનેતેનાપર પોતાનો કાબુ નથી,એવો તેને ભય છે,અને સુખ શાંતિ જે કાંઈ પ્રાપ્ત છે તે બધુ જ બાહ્ય પૂજા પાઠ અને ક્રિયા કાંડો.કર્મ કાડો દ્વારા શાંતિસુખ પ્રાપ્ત થાય છે.તેવું તે માને છે. આજ તેનો મહાભ્રમ છે.સાચું સુખ અને શાંતિ ક્યાંથી કઇ રીતે પ્રાપ્ત થઇ શકે તે  જાણતો નથી ત્યાં સુધી માણસને કોઈપણ મહાન આલંબનની જરૂર લાગ્યા જ કરવાની,&lt;/p&gt;
&lt;p&gt;માણસના ઉત્કર્ષ અને ઉન્નતી માટે પરમાત્મા,દેવ દેવીઓ વિશેની કલ્પના,ભાવના ,શ્રધ્ધા,આ બધું જ જરૂરી છે તે જ માણસને અવનતી તરફ જતા રોકવાનું કામકરે છે.પણ  જો તેમાં પુરેપુરી સત્યતા અને વિવેક  હોયતો.પણ આવું જોવા મળતું નથી,તે આજની હકીકત છે.તો પણ.આવા બાહ્ય વ્યવહારથી મળતી આભાસી શાંતિ,અને પ્રસન્નતાની માણસને ભૂખ છે..માણસ પોતાના મનને આ બાબતો આધાર આપીને તેની ઉન્નતી કરતો હોય છે..પણ તેમાં ખુબજ મહત્વની અને સત્ય આધારિત અને વિવેક યુક્ત બાબત એટલીજ છે કે માણસની પરમાત્મા અને દેવ દેવીઓની કલ્પના બને તેટલી સત્ય,આધારિત વિવેક યુક્ત,શુધ્ધ,સરળ ,સહજ અને ઉદાત હોવી જોઈએ, .તેમાં કોઈ જાતની આજે ગુઢતા, ગુપ્તતા,અને અસત્યતા પ્રવર્તે છે તે ન હોવી જોઈએ,અને ચમત્કારોની જુઠીને બેહુદી વાતોને સ્થાન ન હોવું જોઈએ તે  પ્રથમ શરત છે. .તેમજ ખોટી અને બેહુદી કલ્પનામાંથી માણસના ચિત્તને આશ્વાસન કે આધાર મેળવવાં માટે તેમાં કોઈપણ જાતના બાહ્ય આડંબર કે કર્મ કાંડો,કર્મ ક્રિયાઓ,પાપ પુણ્યના ભય વગેરેની કડાકૂટ ન હોવી.તે બીજી શરત છે. સત્યનો અને વિવેકનો આધાર લઈને બધી જ કાર્યવાહી થવી જોઈએ તે ત્રીજી શરત છે. સત્ય આધારિત  તમામ વ્યવહાર થવો જોઈએ.તે ચોથી શરત . માણસના ચિત્તમાં શ્રધ્ધા વિશ્વાસ,અને નિષ્ઠા અને સદગુણોની વૃધ્ધી  થાય તેવાં પ્રકારની જ તમામ કાર્યવાહી હોવી જોઈએ.તે પાંચમી શરત છે..માણસની સ્વાધીનતા અને સાદાય સદાય હોવા જ જોઈએ.તે છઠી શરત છે કોઈ મધ્યસ્થી કે ગુરુની જરુર જ ન હોવી  જોઈએ કારણ કે ગુરુ વિના જ્ઞાન નહી તે વાત જ જુઠી છે, બનાવટી છે.તેમાં કોઈ  સત્યનો કોઈ આધાર નથી કારણકે જ્ઞાન કોઈ જગતમાં  આપી શકતું જ નથી તેતો અંદરથી શોધવું પડે છે તેમાં કોઈ ઉપયોગી થતું જ નથી અને જે કાઈ  બહારથી પ્રાપ્ત થાય છે. તે જ્ઞાન નથી પણ માહિતી છે.  માહિતી એ જ્ઞાન નથી.  કારણ કે માણસે જ્ઞાન તો આંતરિક સાધના દ્વારાજ પ્રાપ્ત કરવાનું હોય છે, તેમાં ગુરુની કોઈ આવશ્યકાતા જ નથી, તેમાંતો એકલા જ ચાલવું પડે છે. એટલે ગુરુથી મુક્ત અને સ્વતંત્ર માણસ  હોવો જોઈએ.તે છે સાતમી  શરત જો આ સપ્ત પદીનું ચુસ્ત પાલન થાયતો માણસ જરૂર પોતાનું પોતાની રીતે જ ઉર્ધવી.કરણ કરી જ શકે.તેમાં કોઈ શંકા જ નથી પણ આજે આ સપ્ત પદીનું પાલન જ થતું નથી ત્યાંજ બધી મોકાણ છે. .જે માણસ પરમાત્માની  કલ્પનામાં માને છે, તેનામાં સત્યતા,નીતિ,પ્રમાણિકતા,અને પવિત્રતા તરફ સ્વાભાવિક વલણ હોવું જ જોઈએ. અને તેમાં સદાચારનું પૂરેપૂરું પ્રાધાન્ય હોવું જ જોઈએ જેથી તેનામાં .દયા, સત્ય ,વિવેક, ધેર્ય, પ્રમાણીકતા,.નિર્ભયતા,ઉદારતા,શાંતિ,પ્રસન્નતા,વગેરે સદગુણોનો સ્વાભાવિક રીતે આવિર્ભાવ થવો જ જોઈએ. તે પ્રાથમિક જરૂરીયાત છે.અને માણસ માત્ર પર પ્રેમ વધતો જ રહે ,સમાજના કલ્યાણની ઈચ્છા હંમેશા જાગ્રત રહે અને નિષ્કામ કર્તવ્ય કરવાની સતત ઈચ્છા રહે, .આ બધા જ પરમાત્માની કલ્પનાના સ્વાભાવિક પરિણામો છે, જે પ્રાપ્ત થવા જોઈએ. તોજ પરમાત્મા તરફનો ભાવ સત્ય છે તે પુરવાર થાય.&lt;/p&gt;
&lt;p&gt;માણસ સત્યતા પૂર્વક જયારે પરમતત્વ પરમાત્માનો અંગીકાર કરે છે, ત્યારે તેનામાં અજ્ઞાન અને ભોળપણનો નાશ થઇ જ જવો જોઈએ તે પહેલો ગુણ છે ,મનના તમામ પ્રકારના વિકારોનો નાશ થવો જોઈએ અથવા નિયંત્રિત થવા જોઈએ તે બીજો ગુણ છે.મનમાંથી આશા,તૃષ્ણા,દંભ ,અહંકાર.રાગદ્વેષ,વાસના ઈચ્છા ,વગેરેનો વિલય થવાં જ જોઈએ.તે ત્રીજો ગુણ છે. ચિત્ત,સ્વાધીન અને શુધ્ધ બનવું જ જોઈએચોથો ગુણ છે, ,બુધ્ધી વ્યાપક ,વિશાલ અને તેજસ્વી બનવી જ જોઈએતે પાંચમો ગુણ છે,..જીવનમાં સત્ય ધર્મનો અને તેની ભાવનાને પ્રોત્સાહન મળે તેવું નિરંતર ચિંતન  અને મનન હોવું  જોઈએ.તે છઠો ગુણ છે.આમ પોતાનામાં પામરતા,અને ક્ષુદ્રતા ,પંગુતા,અને દુર્બળતા આળસને જડતા.વગેરેનો સંપૂર્ણ નાશ થવો જોઈએતે સાતમો ગુણ છે આમ સમગ્ર રીતે પોતાની કર્મેન્દ્રીઓ,અને જ્ઞાનેન્દ્રીઓનીશુધ્ધી માટે  આંતરિક સાધના કરી શુધ્ધતા પ્રાપ્ત કરવી તે આઠમો ગુણ છે. આત્મ વિશ્વાસ પ્રાપ્ત કરી આત્માને જાણી તેમાં સ્થીર થઇ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી પોતાના શરીરમાં,બુધ્ધી અને મનામાં નિત્ય નવા ચેતન્યનો સંચાર કરતા કરતા દિવ્ય ગુણ પ્રાપ્ત કરવા જોઈએ તે નવમો ગુણ છે. આમ આ નવ ગુણની પ્રાપ્તિ એટલે શૂન્ય થવું ગણિતની દ્રષ્ટીએ નવમા નવ ઉમેરતાંજ જઈએ તો નવજ રહે છે આમ આ નવ ગુણની પ્રાપ્તિ થતા માણસ શૂન્યમાં સ્થીર થાય છે, યોગની સાધનામાં શૂન્ય થવું એટલે જ સમાધિની પ્રાપ્તિ છે અને સમાધી એટલેજ પૂરી શુદ્ધતા એટલેજ જીવનની સિદ્ધી છે જેને અદ્વેતત્તામાં સ્થિતિ કહેવામાં આવે છે.અને પોતાનું જીવન સાર્થક થાય મોક્ષ ને વરે જ છે .ચાલો આપણે પરમ તત્વમાં સ્થીર થઈએ.&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/tattva-darshan&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વ દર્શન&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/category/tattvachintak-patel&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વચિંતક વી. પટેલ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-34 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/205&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વ્યાકરણ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Mon, 05 Dec 2016 02:26:01 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1034 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>ચાલો આપણે પરમ સુખને મળીયે - તત્ત્વચિંતક વી. પટેલ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/chalo-aapane-param-sukh-ne-maliye</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;આ જગતનું દરેક પ્રાણી સુખ ઇચ્છે જ છે. વધારેને વધારે સુખ પ્રાપ્ત કરવા માટે જ તે સદા પ્રયત્નશીલ હોય છે. અને માણસ જે કાંઈ કર્મો કરે છે, તે સુખની પ્રાપ્તિ માટે જ હોય છે. આ માટે જુદી જુદી પદ્ધતિઓનો પ્રયોગ કરતો જ હોય છે. સુખ ઉપર જગતમાં જે સંશોધનો થયા છે તેમાં સ્પષ્ટ સમજાયું છે, કે માણસ જે કાંઈ સુખનો અનુભવ બાહ્ય પદાર્થમાંથી કરે છે તે સુખ નથી પણ સુખનો માત્ર આભાસ હોય છે. પરમ સુખ કદી પણ બાહ્ય પદાર્થમાંથી પ્રાપ્ત થાય નહી, એમ જગતના સંશોધનો કહે છે. પરમ સુખ માટે તો પોતાના આત્માને જાણવો જોઈએ, ને તેમાં સ્થીર થવું જોઈએ. તોજ પરમ સુખની પ્રાપ્તિ થાય છે. &lt;/p&gt;
&lt;p&gt;માણસ સુખવાદી અને સુવિધાવાદી જ  હોય છે એ તેનો પ્રાકૃતિક સ્વાભવ છે,આ જગતમાં માણસની જેટલી ઈચ્છાઓ હોય તેટલી ઈચ્છા ભોગવી શકે તેવું આ જગતમાં શક્ય જ નથી,આ માંટે તો પરમાત્માએ રજુ કરેલા પદાર્થો ઓછા પડે છે, કારણ કે માણસની ઈચ્છાઓ અનંત હોય છે. અને તેનો કોઈ પાર હોતો નથી પાછી એક ઈચ્છા પૂરી થાય ત્યાં બીજી ઈચ્છા ઉભી જ હોય છે, આમ ઈચ્છાઓનું લંગર ચાલુ જ રહે છે કદી તૂટતુ જ નથી,એટલે ઈચ્છાઓ પૂરી થવી શક્ય જ નથી,માટે જ તેમને નિયંત્રિત કરવી જરૂરી છે માટે જ જગતમાં જુદી જુદી સાધના પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે. સંત કબીરે કહ્યું છે.&lt;/p&gt;
&lt;p&gt;જ્ઞાની ભૂલે જ્ઞાન કથી નિકટ રહ્યો નિજ રૂપ&lt;br /&gt;
ખોજે  બાપુ રે ભીતર વસ્તુ અનુપ&lt;/p&gt;
&lt;p&gt;આમ કબીરે બહુજ સ્પષ્ટ કહ્યું છે કે જ્ઞાની માણસ જ્ઞાનની વાતો માંજ ભૂલો પડ્યો છે, અને પોતાનું સાચું સ્વ સ્વરૂપ જે પોતાની પાસે છે, અંદર જ છે, તેને તે ઓળખી શક્યો નહી, અને સત્યની શોધ માટે બહાર ઠેર ઠેર  ભટકતો રહ્યો,જેથી દુઃખ સિવાય કાઈ હાથમાં આવ્યું નહી.&lt;/p&gt;
&lt;p&gt;આજનો માણસ માહિતી એકઠી કરવામાં પાવરધો છે, પણ તે અંદરનું જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી,તેમાં સાવ જ દુર્બળ છે, તેમ કબીરનું કહેવું છે, આજના માહિતીના જમાનામાં જે માહિતીનો ખજાનો આપણી સમક્ષ રજુ થયો છે, તેનો સંગ્રહ કરવો તે જ્ઞાન નથી,. આ માત્ર માહિતી છે, ને આ માહિતીથી કલ્યાણ થાય નહી,કલ્યાણ ને માટે તો બહિર્મુર્ખતા નો ત્યાગ કરી અંતર્મુર્ખતામાં સ્થીર થવું પડે તેમ કબીરનું કહેવું છે,આ સમગ્ર હકીકત ભગવાન બુદ્ધની એક વાત તરફ નિર્દેશ કરે છે, બુદ્ધે સ્પષ્ટ કહ્યું છે કે માણસ જેની શોધ માટે બહાર ભટકે છે, તે તમામ પોતાની અંદરજ છે,પરંતુ માણસ મોહ અને આસક્તિ રાગદ્વેષ અને અહંકારને કારણે પામર માનવી પ્રકાશને પામી શકતો નથી,પ્રકાશ જ અંદર છે.તેને પામવો એજ જીવનની સિદ્ધી છે.&lt;/p&gt;
&lt;p&gt;કપિલવસ્તુના આ રાજકુમાર દોમ દોમ સાહ્યબીમાં મોટો થયો હતો ,પાણી માંગે ત્યાં દુધ હાજર કરવામાં આવતું હતું .સેકડોની સંખ્યામાં નોકર ચાકર હાજર હતા .અને પડ્યો બોલ જીલાતો હતો .જ્યોતિષીના કથનથી તેના પિતાએ તેને ધોમ ધોમ સાહ્યબીમાં અને સંસારની જાહો જ્લાલીમાં જકડી રાખ્યો હતો, અને તમામ સુવિધા તેમને પ્રદાન કરવામાં આવતી હતી, રાત છે કે દિવસ છે તેની તેને પ્રતીતિ હતી નહી આમ સુખ શું દુખશું  તેની પણ તેને જાણ સુધ્ધાં થવા દીધી ન હતી,અને સંસારમાં જકડાય રહે તે માટે તેના લગ્ન પણ કરી નાખ્યા હતા, ને એવી સુંદર ને ચારિત્ર વાન સ્રી સાથે લગ્ન કરાયા હતા કે તેમાં પણ કોઈ ખામી હતી નહી,ને આ રીતે પુર્ણ રીતે સતોષ કારક વસ્તુઓ પ્રાપ્ત હતી, તેનાથી પુર્ણ સંતોષ હતો, જીવનમાં કોઈ ઉલ્જન જેવું હતું જ નહી,તેમાં અચાનક પોતાના નગરના એક પ્રસંગમાં જવાનું ગોતમને થાય છે ને એક મૃત દેહ જોવે છે, જેને દોરડાથી બાંધેલો છે, ને ચાર ડાધુઓ કાંધ પર રાખી  લઇ જાય છે, ને પાછળ અનેક માણસો ગમગીન રીતે ચાલી રહ્યા છે, એ દ્રશ્ય જોવે છે, ને સારથિને પૂછે છે, આં શું છે સારથી પણ પ્રથમ તો મુંજાય છે,કે શું જવાબ દેવો પણ જવાબ દીધા વીનાંતો ચાલે જ નહી, માટે સારથી કહે છે તે માણસ મૃત્યુ પામ્યો છે, તેને બાળવા લઇ જઈ રહ્યા છે, ત્યારે તે કહે છે કે મારું પણ મૃત્યુ થશે, ત્યારે પાછો સારથી મુંજાય છે, શું જવાબ દેવો પણ દેવો તો પડે ત્યારે સારથી કહે છે, કે બધાનું મૃત્યુ થાય જ આપનું પણ થશે જ આ સાંભળતાં વેત જ  કહેછે,મારું પણ મૃત્યુ થવાનું ત્યારે સારથી કહે છે હા થવાનું જ, રથ પાછો વાળ મારે આ મૃત્યુને જીતવા માટે જવું છે, એમ કહી ને રથ પાછો વાળે છે,&lt;br /&gt;
ગોતમે આ વાત સાંભળતાજ ગોતમ બુદ્ધના જીવનમાં પ્રકાશનું કિરણ ફૂટ્યું, અને સંસારની મોહ માયાનું મિથ્યા તત્વ સમજાય ગયું અને તે જ ક્ષણે તેઓ સંસારી મટી સન્યાસી બની ગયા, એમ કહી શકાય,અને તેજ રાત્રે પત્ની ,પુત્ર,અને ધરબાર છોડી રાત્રે મૃત્યુને જીતવા માટે નીકળી પડે છે, આવો અદભૂત પ્રસંગ દુનિયામાં પહેલો ને છેલ્લો જ છે ,કદી પણ બનવાનો નથી તે સત્ય છે.કોઈ આવી જાહો જલાલી છોડવા તેયાર થાય જ નહી તે સ્વાભાવિક છે, ને તે પણ આવા અશક્ય ધ્યેયની પ્રાપ્તિ માટે બુધ્ધે અનેક વરસો ભયંકરમાં ભયંકર તપો કર્યા અનેક ગુરુઓને થકવી માર્યા જ નહી ને કઠોરમાં કઠોર તપમાંથી પસાર થયા પણ કાઈ પ્રાપ્ત કરી શક્યાં નહી,અચાનક એક વિણા વગાડનાર ને વિણાના    અવાજ થી તેમને જ્ઞાન થયું કે વીણાનાં તાંર બહુજ કઠણ કરવાથી તૂટી જાય છે, ને  ઢીલા બાંધવાથી વીણા વાગતી નથી મધ્યમમાં રાખવાથી વીણાના સારા સુરો નીકળે છે. તેમ તેમને સમજાયું કે જીવનમાં પણ આજ નિયમ છે.તેથી મધ્યમ માર્ગની ધોષણા કરી,અને તેઓને જ્ઞાન થયું .અને સ્વય બુધ્ધ બન્યા,અને જ્ઞાની બન્યા, આ રીતે ગોતમ બુદ્ધે માણસના તમામ પ્રકારના દુખોના નિવારણ માટે મધ્યમમાર્ગ બતાવ્યો છે. જેમાં અતિથી દુર રહેવા ભલામણ કરવામાં આવેલી છે,તેઓ સંપૂર્ણ અતીમાંથી ગુજરી ચુક્યા હતા, તેઓ અતિ જાહોજલાલી ભોગવી ચુક્યા હતા, ને અનેક પ્રકારના અતિ કઠોર તપ માંથી પણ પસાર થયા હતા,, તેમ છતાં કાઈ પ્રાપ્તિ શક્યું જ નહી,.અને મધ્યમ માર્ગ ગ્રહણ કરતા જ જ્ઞાનની પ્રાપ્તિ થઇ, જેથી તેમણે દુખના નિવારણ માટે  માધ્યમ માર્ગ ગ્રહણ કરવા ભલામણ કરેલ છે,&lt;/p&gt;
&lt;p&gt;આ રીતે ગોતમ બુદ્ધે માણસના દુખના નિવારણ માટે મધ્યમ માર્ગ બતાવ્યો છે,ગોતમ બુધ્ધ દાર્શનિક ન હતા,તેમણે આપણા ધર્માત્માંઓની જેમ કોઈ સ્વર્ગ નરકની વાતો બતાવી, માણસને ભય ગ્રસ્ત કર્યો ન હતો,. તેમજ કોઈ પણ પ્રકારના ચમત્કારોની પણ વાત સુધ્ધાં કરી નથી,આમે જગતમાં કોઈ ચમત્કારો કદી પણ બનતા જ નથી તે સત્ય હકીકત છે,આવી કોઈ પણ પ્રકારની જુઠીને બનાવટી વાતોમાં કોઈ રસ જ હતો નહી ,ને કોઈ આંબા આંબલી પણ તેઓએ બતાવી નથી એ તેમની મહાન વિશેષતા છે., &lt;/p&gt;
&lt;p&gt;તેથી જ આપણા ધર્માત્માં નો સખતમાં સખત વિરોધ સહન કરવો પડ્યો, ને તે ધર્મ આપણે ત્યાં વિકાસ પામ્યો નહી,પણ દુનિયામાં ધણો વિકસ્યો છે તે હકીકત છે આમ આપણા ધરત્માઓ મોટા કટ્ટરવાદી જ છે તેમાં કોઈ મીનમેખ નથી ,&lt;/p&gt;
&lt;p&gt; આજે પણ જો આપણે ત્યાં કોઈ ઇશું ભગવાનની,કે મહમદ ભગવાનની કથાસાત દિવસજાહેર સ્થળે કરવા આવે તો તે જીવતો પાછો જાય જ નહી, તેવો આપણે ત્યાં માહોલ છે,તેવી આપણી ધર્માન્ધતા છે.આપણા ધર્માત્માઓ બહાર મંદિરો બાંધવા ને કથા કરવા ને પોતાના અનુયાઈઓ બનાવવા દોડા દોડ કરે જ છે તે હકીકત છે.ને જ્યાં વિસંવાદિતા છે જ નહી ત્યાં વિસંવાદિતા ઉભી કરવાનું મોટા પાયે ધર્માંત્માઓ આજે  કામ કરે છે તે પણ હકીકત છે.પરદેશોમાં ચર્ચો ઉપરગંદા શબ્દો લખાવવાનું શરુ થઇ ગયું છે, તેમાં આપણા ધર્મ્માંત્માના જ હાથ હોય છે.&lt;/p&gt;
&lt;p&gt;બુધ્ધ ભગવાન માત્રને માત્ર માણસના મનોવેજ્ઞાનિક રીતનો ઉપયોગ કરી તેનું ધડતર કરવામાં માનતા હતા,અને તે દ્વારા તેના કલ્યાણ કરવાના મોટા ચાહક હતા.અને મનો વેજ્ઞાનિક રીતે જ માણસના તમામ સંશયો નાબુદ કરનાર મહાપુરુષ ને મહામાનવ હતા.&lt;/p&gt;
&lt;p&gt;.ભગવાન બુધ્ધ જે કાંઈ માનતા તેને તર્ક અને દલીલબાજીથી સિદ્ધ કરવા અને તેનો અમલ વિચાર્યા વિના કરવામાં માનતા નહી,ને કદી પણ આવો કોઈ પ્રયત્ન કરેલ નથી, હું જ સાચો છુ,અને મને જ અનુસરો તેમ પણ ક્યાંય કહ્યું નથી, તેઓ કહેતા કે તમારા મનથી બુધ્ધીથી ને હૃદયથી મારી વાતને કસો ને તમોને જો યોગ્ય લાગેતો તે પ્રમાણે વર્તો,.તેઓ ઇચ્છતા કે માણસ પોતે પોતાના આત્મ રોગનુ નિદાન સ્વયં કરે, તેમાંજ તેમને જ રસ હતો, જયારે માણસને પોતાના રોગની પોતાને સ્પષ્ટ જાણ થઇ જાય છે,પછીતે તેમાંથી નિવૃત થવા પોતેજ પ્રયત્ન શીલ બને છે. તે સત્ય હકીકત છે., તેમ તેઓ માનતા હતા. અને આ રીતે જ માણસનું ધડતર કરતા હતા.ને આત્મ વિશ્વાસુ ,આત્મ શ્રદ્ધાવાન, સંશય મુક્ત ને અભયમાં સ્થીર કરતા હતા.આ જ તેમનું મિશન હતું.&lt;/p&gt;
&lt;p&gt;ભગવાન બુદ્ધે ઈશ્વર છે કે નહી,તેઓ સંસારના સર્જક છે કે નહી ,આત્મા છે કે નહી, મોક્ષ છે કે નહી ,મરણ પછી આત્મા ગતી કરે છે કે નહી, .ઈશ્વર નિર્ગુણ છે કે સગુણ આવા કોઈ પણ પ્રશ્નોના જવાબો દીધા નથી. તેઓ કહેતા કે આવા વ્યર્થ પ્રશ્નોમાં પડવાનો કોઈ અર્થ જ નથી. આમ જે વસ્તુ સામે સત્ય દેખાણી જેની સ્પષ્ટ સત્ય પ્રતીતિ થઇ તેની જ વાતો કરી ને તે ને જ સત્ય માની ને તેઓ આગળ વધ્યા છે, આપણા ધર્માંત્માંની જેમ કોઈ જાતની જાણકારી કે જ્ઞાનની પ્રાપ્તિ થયા વિના,ચમત્કારોની,સ્વર્ગ નરકની વગેરે ના ગબારા કદી પણ ચલાવ્યા નથી કે અસત્યનો કદી  આશરો લીધો નથી. તેમણે પોતે આવી બધી બાબતોને માણસની ચાલાકી કહેલ છે,અને ચાલાકી હંમેશા અસત્ય જ હોય છે, તે હકીકત છે,આમ આ વાત સો ટકા સાચી છે અને ચમત્કાર યુક્ત વાતોમાં અસત્યજ ભારોભાર હોય છે..&lt;/p&gt;
&lt;p&gt;બુધ્ધ ભગવાને જીવનના પરમ સત્યને પામવા માટે આવી બધી જ મિથ્યા ,ખોટી બનાવટી અને ગોઠણેથી ધડેલી વાતો થી દુર રહેવા જણાવ્યું છે, એટલે કે જે વાતોમાં સત્ય જ ન હોય તેવી કોઈ વાત કરવાનો કોઈ અર્થ જ નથી તેમ તેઓ કહેતા હતા.અને તેના જવાબો પણ આપતાં નહી, ..&lt;/p&gt;
&lt;p&gt;બુધ્ધ ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ જગતમાં ઈશ્વરમાં નહી જ માનતો નાસ્તિક માણસ પણ સુખેથી જીવે છે ને જીવનનો આનંદ લુટે છે,એમ કહીને બુધ્ધ ભગવાને કહ્યું કે જ્યાં સુધી તમો તમારી જાતને બદલો જ નહી ત્યાં સુધી પરમાંત્મા કે પરલોકની ચર્ચા કરવી વ્યર્થ છે, એટલેકે જ્યાં સુધી તમારામાં રાગદ્વેષ ,અહંકાર,કામના વાસના,વગેરે ભરેલા છે ત્યાં સુધી તમોને કાંઈ પણ સત્ય શું છે, તે સમજાવાનું જ નથી, માટે આંતરિક પરીવર્તન કરવા પર જ ભાર મુક્યો છે, આંતરિક શુધ્તતાં પ્રાપ્ત થશે, એટલે આપો આપ  તમોને સત્ય શું છે, તેની પ્રતીતી થઇ જ જવાની છે,એટલે તે પહેલા ગબારા ચલાવવા વ્યાજબી નથી અને યોગ્ય પણ નથી માટે આવી બધી વાતો વ્યર્થ કહી છે.&lt;/p&gt;
&lt;p&gt;બુધ્ધ પોતે મહાન ચિંતક અને જુદી જુદી રીતે દાખલા આપીને પોતાની વાત કહેતા હતા. તેઓના વિષે કહેવાય છે કે બુધ્ધ જેટલું બોલ્યા છે, એટલું જગતમાં કોઈ બોલ્યું જ નથી, એક જીદગીમાં આટલું બધું બોલવું શક્ય જ નથી એમ પણ કહેવાય છે,&lt;/p&gt;
&lt;p&gt;તેઓએ એક વાર દાખલો આપતાં કહ્યું કે એક વ્યક્તિ જંગલમાથી પસાર થઇ રહી હતી, ત્યાં ઓચિંતું એક તીર આવીને તેની છાતીમાં પેસી જાય છે, ને પોતે  લોહી લોહાણ અવસ્થામાં છે,ને વેદનાથી બુમ પાડે છે, ને આસપાસના લોકો ત્યાં એકત્ર થઇ જાય છે. ને એક ભાઈ ધીરેથી તીર કાઢવા જાય છે, ત્યાં તેને તુર્તજ અટકાવે છે, ને કહે છે કે ઉભા રહો .પ્રથમતો આ તીર મને કોણે માર્યું, શામાટે માર્યું,આતીર અચાનક રીતે મને વાગ્યું કે વેરભાવથી માર્યું છે,તીરમાં જેર પાયેલું છે કે સાદું છે, વગેરે બાબતોની પ્રથમ તપાસ કરો ને તેનો રીપોર્ટ મને આપો પછી જ મારું આ તીર કાઢવા મહેનત કરો.આ ઉદાહરણ આપતા બુધ્ધ ભગવાન કહે છે આ વ્યક્તિ કોઈ દાર્શનિક જ હોવી જોઈએ.દાર્શનિક સિવાય આવો જવાબ મળે જ નહી .&lt;/p&gt;
&lt;p&gt;પણ ત્યાં ઉભી થયેલી વ્યક્તિઓ કહે છે કે ભાઈ આ બધા પ્રશ્નો પછી પુછજે પહેલા તને વાગેલું તીર કાઢવા દે જો તું પોતેજ મૃત્યુ પામીશ તો આ બધાજ પ્રશ્નોના જવાબ અમો કોણે સંભળાવશું.આ દાખલાની સમાપન કરતા બુધ્ધ ભગવાન કહે છે ,જીવનનું તીર તો આપણી છાતીમાં વાગેલું જ છે,અને પ્રત્યેક ક્ષણે માણસ મૃત્યુ તરફ પ્રયાણ કરી જ રહ્યો છે ત્યારે આપણુ જીવન ભાથું ન ખૂટી જાય તેજ આપણે જોવાનું છે, જોવું રહ્યું એટલેકે જીવનને સમજો ને જાગૃતિ પૂર્વક જીવો એમાજ મજા છે,અને આતરિક રીતે શુદ્ધતા પ્રાપ્ત કરો એમ તેમનું કહેવું છે,અને તેજ સત્ય હકીકત છે. બુદ્ધની વાતો આજના કહેવાતા તત્વજ્ઞાનીઓના જેવી ન લાગે અને તેમાં ગંભીર વિચારો જોવા ન મળે પરંતુ તેમની તમામ વાતો પાયાની છે, તેવી તો પ્રતીતિ થાય જ છે.આમ બુદ્ધની વાતો જીવનની યથાર્થ વાતો છે,સત્ય ઉપરજ આધારિત છે તેમાં કોઈ શંકાજ જ નથી.&lt;/p&gt;
&lt;p&gt;બુદ્ધે જે વાતો કરી છે તે તમામમાં સત્યની પ્રતીતિ થાય છે, અને વાતો વાસ્તવવાદી છે ,આપણે આપણા તત્વજ્ઞાનીઓની ગહન વાતોમાં ખોવાય જવાથી કાંઈ ફાયદો થતો નથી,કારણકે તેમાં ધણુંખરૂતો સમજાતું જ હોતું નથી જુઠું જ હોય છે સત્યનો અંશ પણ હોતો નથી તે હકીકત છે,તેઆપણે સો જાણીએ જ છીએ,જેથી માણસ તેનો અમલ જ કરતો નથી ને વાતને સ્વીકારતો પણ નથી તે હકીકત છે.&lt;/p&gt;
&lt;p&gt;બુદ્ધની વાતો પુરેપુરી વાસ્તવવાદી વધુ રુચિકર, પ્રેરણાદાયી અને પછી કલ્યાણ કારી હોય છે, માટે જ જગતે બુદ્ધને મનુષ્યજાતીના સાચા કલ્યાણ કારી મિત્ર કહ્યા છે,.આવું બિરુદ જગતમાં કોઈ ધર્મ ગુરુઓને કે મહાત્માઓને આજ સુધીમાં  મળ્યું જ નથી તે હકીકત છે,એટલે આપણે કોણે અનુસરવું તે આપણે જ નક્કી કરી લેવા જેવું છે.&lt;/p&gt;
&lt;p&gt;બુધ્ધ જગતમાં પહેલા ને છેલ્લા એવા મહામાનવ છે, જેમણે પરમાત્માને સંડોવ્યા વિના ધ્યાનની ઉપકારક પદ્ધતિ આપણને વિપશ્યના આપી છે.અને ધ્યાન એતો જીવનનું મહત્વનું પાસું છે, ધ્યાન દ્વારાજ માણસ પોતાની જાતને જાણી શકે છે, ને પોતાનામાં રહેલા તમામ દુર્ગુણો થી મુક્ત થઇ શકાય છે,અને શુધ્ધતા પ્રાપ્ત થાય છે, આ માટે તેમણે સાધના દ્વારા આપણને અષ્ટાંગ માર્ગે ચાલવાનું કહ્યું છે જેમાં સમ્યક દ્રષ્ટિ,સમ્યક સંકલ્પ,સમ્યક વાણી,સમ્યક કર્મ ,સમ્યક આજીવિકા,સમ્યક વ્યાયામ,સમ્યક સ્મ્રુતિઅને સમ્યક સમાધિમાં સ્થીર થવાનું કહ્યું છે આટલું માણસ નિષ્ઠા પૂર્વક કરે તો પછી શું બાકી રહે.અને તેના જીવનમાં મેત્રી,કરુણા ,મુદિતા અને ઉપેક્ષા ધારણ આપો આપ થઇ જાય તેમાંશંકા જ નથી.&lt;/p&gt;
&lt;p&gt;.બુધ્ધ ભગવાનની.આ પદ્ધતિ સાવજ સરળ છે, સહજ છે,અને સત્યને આધારિત છે, તે તેની વિશેષતા છે., તેમણે કહ્યું છે કે જો માણસનું મન શુધ્ધ, તંદુરસ્ત,પવિત્ર,અને સાત્વિક હશે તો તે સાધનામાં જરૂર આગળ વધી શકશે એટલે મનની એકાગ્રતામાં સ્થીર થવા વિપશ્યનાની સાધના કરવા કહ્યું છે,તેઓની પોતાની શોધ છે કે શ્વાસની સાથે આપણી વૃત્તિઓ સંકળાયેલી છે, માટે શ્વાસની સાથે સલગ્ન થાવ, જોડાય જાવ એટલે મન સ્થીર થશે .એકાગ્રતા આવશે, ને સમાધિ સુધી પહોચી જ શકાશે .આમ તેમણે પોતાની  સાધનાને તત્વ સાથે જોડી નથી પણ તથ્ય પર જોડી છે અને સત્ય પર જ  વધુ જોર દીધું છે,&lt;/p&gt;
&lt;p&gt;બુધ્ધ ભગવાને માણસની તકલીફોનુ મૂળ શોધીને તેના નિવારણ માટે ચાર સત્યો કહ્યા છે ને આપણી સમક્ષ મુક્યા છે .જેમાં ૧, માણસ દુઃખી છે  ૨,માણસના દુઃખનું કારણ છે, ૩, દુઃખનું કારણ નિવારી શકાય છે અને ૪,.પછી જીવનમાં દુઃખ રહેવાજ પામતું નથી. આ ચાર આર્ય સત્યો આપણી સમક્ષ મુક્યા છે,જે અદભૂત છે ને સત્ય જ છે,સુખ દુઃખ બાહ્ય પદાર્થમાં નથી તે આતરિક પ્રક્રિયા છે, તે હકીકતને બુદ્ધે ઉજાગર કરી છે. &lt;/p&gt;
&lt;p&gt;બુધ્ધે કહ્યું છે કે આપણામાં ધર કરી ગયેલી તૃષ્ણાથી મુક્ત થાવ, તો મહાવીરે મોહથી મુક્ત થાવ,  ક્રષ્ણે આસક્તિથી મુક્ત થાવ. વેદે વાસનાથી મુક્ત થાવ.અને ઉપનિષદોએ કામનાંથી મુક્ત થાવ એમ કહ્યું છે. ટુકમાં આપણુ જે જોડાણ છે, તે જોડાણ માંથી મુક્ત થવાની જ વાત છે, દરેકના શબ્દો જુદા છે. ભાવ એકજ રહેલો છે. અસંગ બનો.અલિપ્ત બનો,કર્તૃત્વ રહિત બનો આ રીતે સ્થીર થવાથી પરમ સુખ.પરમ શાંતિ, ને પરમ આનંદ પ્રાપ્ત થશે ટૂંકમાં સરળ થાવ, સહજ થાવ,સમતાધારણ કરો ને સત્યવાદી બનો,આજ જીવનની  સત્ય હકીકત છે, તેમાં કોઈનાથી ના પડી શકાય તેમ નથી  અને ત્યાજ પરમ સુખ છે. એ પણ સત્ય છે .ટુકમાં ગાંધીજી કહે છે.તેમ અનાસક્ત ભાવમાં સ્થીર થાવ ત્યાજ સુખ,અને શાંતિ છે.&lt;/p&gt;
&lt;p&gt;બુદ્ધના અને ગાંધીજીના મતે માણસને પોતાની ઇન્દ્રિયોના રસોમાં જે આનંદ,સુખ દેખાય છે, અને પ્રાપ્ત થાય છે, તે ક્ષણિક આનંદ,સુખ છે, આ આનંદ,સુખ સાચો નથી માત્ર આભાસી છે, પરમ આનંદ,પરમ સુખ,પરમ શાંતીતો આંતરીક રીતે શુધ્ધ થવાથી ને આત્મામાં સ્થીર થવાથી જ પ્રાપ્ત થાય છે,તેમ બન્ને મહામાંનવનું  કહેવું છે.&lt;/p&gt;
&lt;p&gt;બુધ્ધઅને ગાંધીજી  બંને માંને છે કે માણસે દેહિક સુખનો ત્યાગ કરવો જ જોઈએ તોજ અદ્વેત સુધી પહોચી શકાય છે,ને દ્વેતતા નાબુદ થઇ શકે છે. આમ વિષય સુખ સાધનામાં બાધક છે.બન્ને મહામાનવો સ્પષ્ટ માને છે  કે જીવન યાત્રામાં રસ અને આનંદ સ્વમાંથી જ પ્રગટ થાય છે, અને માણસ પોતે જ સુખ અને દુઃખનું કારણ છે,બીજો કોઈ સુખીકે દુઃખી કરી શકતો જ નથી,એટલે આશીર્વાદ લેવા જે પડાપડી થાય છે તે ખોટી છે તેમાંથી બહાર નીકળવું જરૂરી છે ,&lt;/p&gt;
&lt;p&gt;બુધ્ધ ભગવાને” માર”શબ્દનો પોતાના પ્રવચનમાં ઉલ્લેખ કર્યો છે તે સમજવા જેવો છે તેમને કહ્યું કે માણસના ચિત્તની દશા કાંતો મારથી પ્રભાવિત હોય છે કાંતો “રામ” થી પ્રભાવીત હોય છે,તેમણે કહ્યું કે જો ભીતર તરફ ચાલો તો તમો “રામ” તરફ પ્રયાણ કરી રહ્યા છે,જ્યાં શાંતિ ને સુખ છે એટલેકે સ્થિરતા તરફ જાગૃતિ તરફ તમારું પ્રયાણ છે એટલે જ્ઞાન પ્રાપ્ત થશે , જો બાહ્ય તરફ તમારું પ્રયાણ હશે તો તમો “માર” તરફ આગળ વધી રહ્યા છો એટલેકે તમો કામ, વાસના, આસક્તિ,તૃષ્ણાવગેરે તરફ આગળ વધી રહ્યા છો જે દુખ સિવાય કાઈ આપશે જ નહી અને અજ્ઞાનમાં ડૂબવા જઈ રહ્યા છો એમ માનજો,. કયો માર્ગ લેવો તે તમારે નક્કી કરવાનું છે.તેઓએ વધુમાં કહ્યું કે જે રીતે આંધી પર્વતને ડગાવી શક્તિ નથી પણ વૃક્ષને ઉખાડીને ફેકી દે છે તેમ” માર” વિષય રસમાં ડૂબેલા માણસને સુખમાંથી ઉખાડીને બહાર ફેકી દે છે.અને આંધી ગમે તેટલી આવે તો પણ” રામ”માં સ્થીર હોય.તેના મૂળ અંત કરણમાં જકડાયેલા હોય છે જેથીતેને બહાર ફેકી શકાતો નથી.&lt;/p&gt;
&lt;p&gt;બુધ્ધ ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે” પાપ “તમોને કદી પણ પકડી શકતું જ નથી કારણકે તે નિર્જિવ છે નિર્જિવ વસ્તુમાં પકડવાની કે છોડવાની શક્તિ જ હોતી નથી,એટલે પાપને તમો જ પકડો છો જો તમારી ઇન્દ્રિયોનો ઉપયોગ સંયમ પૂર્વક કરતા થઇ જશો તો અને જાગૃતિમાં સ્થીર થશો તો તમારામાં સમ્યક દ્રષ્ટિ,સમ્યક દર્શન એની મેળેજ આવી જશે જે તમોને સ્વ સ્વરૂપ સુધી લઇ જશે,બુદ્ધના માટે વાસના એ એક પ્રકારની વિક્ષિપતા જ છે,અને સંયમ એજ ઉન્નતી છે. &lt;/p&gt;
&lt;p&gt;અશુદ્ધ બુદ્ધિમાં સારને, સત્યને પ્રાપ્ત કરવું ધણું મુશ્કેલ છે.આવો માણસ સારને અસાર સમજે છે, આવાં મિથ્યા સંકલ્પ વાળાને કદી પણ સારકે સત્ય પ્રાપ્ત થઇ શકે જ નહી..&lt;/p&gt;
&lt;p&gt;માણસને  ધન ન મળે ત્યાં સુધી ધન એજ સાર  લાગે છે, પણ ધનની પ્રાપ્તિ પછી ખ્યાલ આવે છે, કે ધન પણ અસાર છે,ને સત્ય માંજ સાર છે, ને સત્યને શોધવા માટે માણસ પ્રયત્ન શીલ બને છે,અને શાંતિને સુખ ત્યાજ છે એમ પ્રતીતિ થવા માંડે છે,&lt;/p&gt;
&lt;p&gt;તમો કદાચ દુનિયાને ભરમાવી શકશો,છેતરી શકશો,ગુમરાહ કરી શકશો પણ આમ કરવા જતા તમો તમારી જાતને ખોઈ બેસશો ને જીવનનાં સાચા આનંદથી અલિપ્ત થશો એ નક્કી માનજો.માટે તમારે શું જોઈએ છે તે તમારે જ નક્કી કરવાનું છે.&lt;/p&gt;
&lt;p&gt;માણસના ધ્યાન ભાવ રહિત અશુદ્ધ ચિત્તમાં રાગ દ્વેષ,અહ્કાર,કામના,વાસના વગેરે ધુસીજ જાય છે, અને રાગ દ્વેષ ,અહંકાર એમ છોડવો સહેલો નથી,જયારે દયાન દ્વારા સમ્યક જ્ઞાન અને આતરિક શુદ્ધતા પ્રાપ્ત થાય કે તુર્તજ રાગદ્વેષ વગેરેથી મુક્ત થઇ શકાય છે આમ.જીવનમાં રાગને ધ્યાન દ્વારાજ છોડી શકાશે ક્રોધ કામ અને વાસના વગેરે એમ નહી જાય આ માટે ધ્યાન દ્વારા કિલ્લે બાંધી કરવી જ પડશે,શુદ્ધતા પ્રાપ્ત થશે  તોજ આત્મા વિકાસને પંથે આગળ વધી શકશે,&lt;/p&gt;
&lt;p&gt;જીવનમાં રાગ દ્વેષ ,અહંકાર,વાસના,કામના,ઈચ્છા,અપેક્ષા,તૃષ્ણા,આશા વગેરે હોવું તે અંધકારની નિશાની છે આ અંધારું ઉલેચવા માટે પ્રચંડ પુરુષાર્થની જરૂર પડે છે બુદ્ધે આ માટે પ્રચંડ પુરુષાર્થ કરી બતાવ્યો છે ને સિદ્ધી પ્રાપ્ત કરેલ છે. ને અજ્ઞાનમાંથી નિવૃત થઇ જ્ઞાનમાં સ્થીર થયા છે, તે હકીકત છે. તેમણે સુચવેલા માર્ગ પર ચાલવા માંડીયે ત્યાજ સુખ,શાંતિ ને આનંદ છુપાયેલ છે બુદ્ધે કહ્યું છે કે આ માટે સંસાર છોડવાની કોઈ જ જરૂર નથી, માત્રને માત્ર જાગૃતિ અને સંયમ પૂર્વક ચાલવા માંડો જરૂર સફળતા મળશે ને પરમ આનંદ  પ્રાપ્ત થશે જ .એજ જીવનની સિદ્ધી છે,ચાલો આપણે તેમણે સુચવેલા માર્ગ પર ચાલવાનુ નક્કી કરીએ.જેથી સુખને મળી શકીએ,&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/tattva-darshan&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વ દર્શન&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/category/tattvachintak-patel&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વચિંતક વી. પટેલ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Wed, 23 Nov 2016 02:53:22 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1033 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>ભગવાન બુદ્ધનું કહેવાનું શું છે? - તત્ત્વચિંતક વી. પટેલ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/bhagavan-buddha-nu-shu-kahevu</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;આપણે સૌ જાણીએ છીએ કે બુધ્ધ ભગવાને મધ્યમ માર્ગ સૂચવ્યો છે. એટલે કે બંને બાજુ અતિ થી દુર રહેવા કહ્યું છે. એનો અર્થ એમ કે બહું ભૂખ્યા પણ રહેવું નહી ને અકરાંતિયા થઇ ને ખાવું પણ નહી. આ બન્ને અતિ જીવન સંગ્રામમાં નુકસાન કારક છે, માટે જીવનમાં કોઈ પણ પ્રસંગમાં, ક્રિયામાં, કર્મમાં સમતોલ પણું રાખીને જીવે જવું એટલે કે સમત્વ ધારણ કરીને ચાલ્યા કરવું એમ કહ્યું છે, અને એ જ જીવન જીવવાની સાચી રીત છે.&lt;/p&gt;
&lt;p&gt;આજ ગીતાનો સંદેશ છે. પણ તેના સંદેશનું આચરણ ક્યાં કરવું છે,ગીતાંની બૂક ઉપર તિલક કરી પૂજવામાં પાવરધા છીએ,જો ધર્મ સ્થળમાં ગીતા પડી હોય ને છોકરાનો પગ અહી જાય તો છોકરાને લાફો મારીએ છીએ કે તે મારી ગીતાને અપવિત્ર કરી નાખી પણ લાફો મારવવાથી આપણે પોતે અપવિત્ર થયા છીએ તેનો વીચાર સુધ્ધાં કોઈ કરતુ નથી,આમ સમતા પૂર્વક કે સ્થિત પ્રજ્ઞતા પ્રાપ્ત કરી જીવવું નથી.છોકરાને ભડ દઈને લાફો મારી દેવો છે.પણ સમત્વ ધારણ કરવું નથી,આછે આજની આપણી ધાર્મિકતા.., .. &lt;/p&gt;
&lt;p&gt;બુધ્ધ ભગવાને પોતાનો મોટા ભાગનો ઉપદેશ સૂત્રાત્મકમાં આપેલ છે. કયાંય પણ ખોટા ઓઠા અને ચમત્કાર ઉક્ત કોઈ વાત કરી જ નથી,તેઓ પ્યોરલી સત્યને વરેલા મહામાનવ હતા, તે તેમની મહાનતા છે, તેમણે માત્રને માત્ર ચારીત્ર,અને ચિત્ત શુધ્ધી પર જ બધું જોર દીધું છે, તેઓએ કોઈ પણ જાતના ખોટા આડંબરનો આશરો લીધો  નથી,કે કોઈ જાતના ચમત્કારોની વાત સુધ્ધાં કરી જ નથી.તે તેમના ધર્મની મોટામાં મોટી મહાન  વિશેષતા છે, &lt;/p&gt;
&lt;p&gt;તેઓએ આજના ધર્માત્માની  જેમ કયાંય પણ.સ્વર્ગનો લોભ,નર્કનો ભય,બ્રહ્મનો આનંદ,જન્મ મરણના દુઃખો,ભવસાગર તરવાનીવાતો.કોઈ પણ જાતના ચમત્કાર યુક્ત ખોટી વાતો કોઈપણ પ્રકારની બીજી આશાઓમાં કોઈને સ્થીર કર્યાજ નથી,તેમજ કોઈપણ પ્રકારની ભય ગ્રસ્ત વાત સુધ્ધાં કરી જ નથી,તે તેમની મહાનતા છે, &lt;/p&gt;
&lt;p&gt;જે વસ્તુ વાસ્તવિક રીતે અસ્તિત્વજ ધરાવતી નથી તે બાબતને મહત્વ આપવું તે સો ટકા મુર્ખામી જ  છે.તેઓએ ક્યાંય પણ અવાસ્તવિક વાતને ટચ સુધ્ધાં કરેલ નથી,.આમ તેમણે આત્મા પરમાત્માની વાત સુદ્ધાં કરી નથી, તેઓ માનતા કે જયારે માણસ સમાધિ અવસ્થા પ્રાપ્ર્ત કરશે ત્યારે તેને બધી જ જાણ થઇ જ જવાની છે, માટે પહેલા તેને ભ્રમમાં શા માટે નાખવો, માટે,સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવા પરજ જોર દીધું છે આમ જીવનમાં આંતરિક રીતે શુધ્ધ  થવા,અને આમે આંતરિક શુધ્ધતા એજ જીવનની સિદ્ધી છે.એટલેકે માણસના ચારિત્ર ધડતર પર જ જોર દીધું છે ને કોઈ પણ જાતના આંબા આંબલી બતાવવાની વાત સુધ્ધાં તેમણે પોતાના ઉપદેશમાં કરી જ નથી, જયારે આજના સંપ્રદાયો ,પંથો,અને ધર્મના ધરમાત્માઓ તો માત્ર આંબા આંબલી બતાવી, નરકની ભયાનકતા દર્શાવે છે, ને સ્વર્ગની જાહોજલાલી બતાવે છે,, ને ચમત્કારોની વાતો કરીને, માણસોને ભય ગ્રસ્તઅને ભ્રમ ગ્રસ્ત કરવાનું મોટા પાયે કામ કરે છે,અને હવનો કરી પુણ્ય પ્રાપ્ત થાય છે. આવું બુદ્ધ ભગવાને  કોઈ પણ જાતનું જે વાસ્તવિક રીતેજે વસ્તુ સામી  જોઈ શકાય નહી તેવી કોઈવાત કરી નથી,એટલેકે અવાસ્તવિક વાતથી તેઓ સાવજ અલગ રહ્યા છે  તે જ તેનાં ધર્મની મહાનતા છે, આમ ટોટલી વાસ્તવિક જગતનો ધર્મ છે.ને વાસ્તવિકતા પરજ ઉભો છે તે હકીકત છે. .,&lt;/p&gt;
&lt;p&gt;સ્વામી વિવેકા નંદ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, કે છે કે જો તમારો અહમ નાબુદ થશે તો જીવનમાં કોઈ ગુરુની કે કોઈ પણ ધર્મ ગ્રંથની એક પણ પંક્તિ વાચ્યા વિના કે કોઈપણ દેવાલયના પગથીયા ચડ્યા વિના જ્યાં બેઠા હશો ત્યાં તમોને મુક્તિની પ્રાપ્તિ થશે જ .એટલેકે પરમ શાંતિ,પરમસુખને પરમ આંનંદ પ્રાપ્ત થશે જ એટલે કોઈ ગુરુના કે કોઈ પંથના કે કોઈ સંપ્રદાયના અનુંયાયી થવાની જરૂર જ નથી ત્યાં કાંઇ છે, જ નહીતેઓ બધાજ ખાલી ખોખા છે,એટલું સમજી લ્યો કે ખાલી ખોખામાંથી કદી કાંઇ પ્રાપ્ત થાય જ નહી, એટલું સમજો તોય પાવન થઈ જશો,.જગતમાં કોઈ કોઈને પાવન કરી શકતું જ નથી પાવન તો  પોતાએ પોતાની રીતેજ પોતાની જાતે જ થવું પડે છે.એટલેકે કોઈ કોઈને જ્ઞાન આપી શકતું જ નથી પોતાની અંદરથી જ મેળવવું પડે છે તે માટે સાધના પોતાએ જ કરવી પડે છે ,ને સ્વ સ્વરૂપને જાણી તેમાં સ્થીર થવું પડે છે. ....&lt;/p&gt;
&lt;p&gt;જો આપણા મનને શુધ્ધ જ રાખવું હોય તો મનને પૂરી મોકલાશ અનુભવવાની તક આપો ,મનને આપણે છુટું રાખશું તો એ આપણને બાળશે ,દુઃખી જ કરશે અને જો તેને બરાબર બાંધશું  તો તે જ આપણને મુક્ત  કરશે, આમ નિયંત્રણ વગરનું મન એ આપણો મહાન શત્રુ છે. મનમાં વહેતા મલીન વિચારને વેગથી બહાર નીકળવાની અનુકુળતા આપણે કરી જ આપવીપડે તોજ એ બધા બહાર નીકળી શકે, એટલે સંયમ અને સમજ કેળવવાનો પ્રયત્ન નિયમિત સાધના દ્વારા કરવો જોઈએ અને અભિલાષા,તૃષ્ણા પર અંકુશ લગાવી ને જ આપણે એકાગ્રતા,જાગૃતિ,માં સ્થીર થઇ શકીએ છીએ,અને એકાગ્ર એજ જાગૃતિ એનુ નામ વર્તમાનમાં જીવવું અને વર્તમાનમાં જીવવું એટલેજ  એજ પરમ શાંતિની પ્રાપ્તિ છે ..&lt;br /&gt;
આપણે સોંએ બાહ્ય સાધનાના ખ્યાલમાંજ આમ તેમ આંટા ફેરા જ્યાં ત્યાં મારીએ છીએ,અને અંતકરણ પૂર્વકની સાધનાથી દુર ભાગવું છે, અને પાછા અંતકરણનાં અનાસક્ત ભાવથી ,સાક્ષીભાવથી,અને એકાગ્રતાથી દુર ભાગવું છે,ને તેમાં સ્થીર થવું નથી,સ્વાર્થ છોડવો નથી,.હું પહું છોડવું નથી, રાગદ્વેષથી મુક્ત થવું નથી અને પાછુ જવું છે,સત્યની નદીના પ્રવાહની દિશામાં આ કદી શક્ય બને તેવું નથી,  અને પાછાબેસવું છે તૃષ્ણાની હોડીમાં,આરીતે આપણીઅંત:કરણની ઈચ્છાઓ જુદીછે, અનંત છે.,ક્રિયાઓ જુદી છે ને અલગ છે, તેમાં અહંકાર જોડાયેલો છે. અને આપણામાં માહિતીનો સંગ્રહ છે, તેને જ્ઞાન માની બેઠા છીએ. આમ  આ બધી જ વિસંવાદિતા લક્ષણો છે, તેથી જ સમગ્ર  જીવનમાં આનંદ ને બદલે સંતાપ ,શાંતિને બદલે વ્યગ્રતા,અને પ્રસંનતાને બદલે બળાપો જ પ્રાપ્ત થાય છે.આ બધામાંથી બચવાનો ભગવાન બુધ્ધે સરસ રસ્તો બતાવ્યો છે તે રસ્તે ચડવું નથીને શાંતિ જોઈએ છે તે આ જગતમાં શક્ય નથી.&lt;/p&gt;
&lt;p&gt;ભગવાન બુદ્ધે ક્સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું જે કાંઇ તમોને કહું  છું તે વંશ પરંપરાગત છે, એવું સમજીને સત્ય માની લેતાં નહી ,આપણી પરંમપરા અનુસાર છે એમ સમજીને સત્ય માની લેશો નહી.આવું ભવિષયમાં થવાનું છે, એવું સમજીને સાચું માની લેતા જ નહી ,લોકિક અને ન્યાયી છે, એવું સમજીને સત્ય માની લેતા નહી, .સારું લાગે છે એટલા માટે સત્ય માની લેતા નહી, .હું પ્રસિદ્ધ માણસ છું, પૂજ્ય છું, એવું સમજીને પણ સત્ય માની લેતાજ નહી, પરતુ તમારી વિવેક બુધ્ધીથી મારી વાતને બરાબર કસજો અને તમોને લાગે કે વાત સ્વીકારવા જેવી છે, તોજ સ્વીકારજો અને જીવનમાં આચરણમાં મુકજો જો અનુકુળ ન લાગે તો ફેકી દેશો.&lt;/p&gt;
&lt;p&gt;આવું આજના કોઈ ધર્માત્માને કહેતા સાંભળ્યા નથી તેઓતો નિરંતર કહેતા હોય છે કે અમો કહીએ છીએ તેજ સત્ય છે. માટે સત્ય છે કે નહી તે બાબતે તમારે બુધ્ધી કસવાનો તમોને અધિકાર જ નથી.તમારે આમાં બુધ્ધી હાંકવાની જરૂ ર જ નથી તમારા માટે જ અમો અમારી બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ ને જ્ઞાન મેળવિયે છીએ ને તમોને આપીએ છીએ. માટે  ને અમારા ઉપર પુરી શ્રધા રાખો અને જ્યાં શ્રધા હોય ત્યાં પુરાવાની કોઈ જ જરૂર નથી.એટલે પુરાવા વિષે આપણે કાંઈ પૂછી પણ શકીએ નહી તેય આપણો અધિકાર છીનવી લીધો છે આછે આજનાં ધર્મની વાતો,જરા શાંત ચિત્તે વિચારો તો ખરા ?આપણે ક્યાં જઈએ છીએ...&lt;/p&gt;
&lt;p&gt;ગીતામાં ક્રષ્ણ ભગવાને સ્વ ધર્મમાં જ જીવવું તેમાંજ પ્રગતી છે તેજ શ્રેયનો રસ્તો છે એમ કહ્યું છે આમાં ક્રષ્ણનો  કહેવાનો ભાવાર્થ  છે કે માણસે પોતાના સ્વભાવ અનુસાર જીવન ગોઠવવાથી શાંતિ મળે છે, તો આપણા ધર્માંત્માઓએ પોતાના પંથમાં,પોતાના સંપ્રદાયમાંમાંજ રહેવાનું કહ્યું છે એમ કહીને પોતાના અનુંયાઈઓને જકડી રાખે છે, આ સાવજ ખોટો અર્થ છે, .પણ ચાલે છે તે હકીકત છે.&lt;/p&gt;
&lt;p&gt;બુધ્ધ ભગવાને દસ પાપોથી અલગ રહેવા સુચન કર્યું છે જેમાં કોઈનું ખૂન કરવું,ચોરી કરવી.અને વ્યભિચાર કરવો આ ત્રણ શરીરીક પાપ છે, અસત્ય ,નિંદા,ગાળ,અને બકવાસ ચાર વાણીના પાપ છે.અને બીજાના ધનની ઈચ્છા, બીજાનીવસ્તુનો નાશ કરવાની ઈચ્છા ,તથા સત્ય,અહિંસા,દયા,દાન વગેરેમાં અશ્રદ્ધા આ ત્રણ માનસિક પાપ છે જે માણસે સાધનામાં આગળ વધવું હોય તેમને દસે પાપોથી મુક્ત રહેવા કહ્યું છે.&lt;/p&gt;
&lt;p&gt;બુધ્ધ ભગવાન વર્ણ વ્યવસ્થામાં માનતા ન હતા ને સોને સાધના કરવાનો અધિકાર છે ને તમામને મોક્ષ પ્રાપ્ત કરવાનું છૂટ છે ,કોઈ ઉચ નીચનો ભેદભાવ હતો નહી અને જે શીલવાન હોય તેજ ઉત્તમ છે તેમ કહેતા હતા.અને શીલતા કોઈ પણ ગ્રહણ કરી શકે છે .&lt;/p&gt;
&lt;p&gt;બુધ્ધ ભગવાને બ્રાહ્મણની વ્યખ્યા કરતા કહ્યું છે કે જન્મથી કોઈ બ્રાહ્મણ હોય શકે જ નહી કર્મથી જ બ્રાહ્મણ હોય તે માટે તેઓ કહેતા કે જે માણસ સંસારના બંધનોથી મુક્ત થઇ ,સંસારના દુઃખોથી જે ડરતો નથી જેમની કોઈ પણ વસ્તુમાં આસક્તિ નથી ,બીજા કોઈ મારે ગાળીઓનો વરસાદ વરસાવે તો તેને સ્વસ્થતા પૂર્વક સહન કરી લે .તેનો પ્રતિકાર કરે નહી અને ક્ષમાં જ  જેનું બળ છે, એજ સાચો બ્રાહ્મણ છે તેમ તેઓ કહેતા હતા,&lt;/p&gt;
&lt;p&gt;બુદ્ધના સમયમાં યજ્ઞોમાં પશુ હોમવાનો રીવાજ હતો તે રીવાજ ની સામે બુદ્ધે અને મહાવીરે સખ્ત વાંધો લીધો ને આ પ્રથાજ ખોટી છે, તેમ કહ્યું હિંસા કરવાથી કદી પણ પરમાત્મા રાજી થાય તે વિચારજ ખોટો છે , તે વખતે યજ્ઞ માત્ર બ્રાહમણ જ કરાવી શકતા ને તેઓ માંસાહારી હતા માટે માંસ ખાવા માટે યજ્ઞમાં પશુઓને હોમતા ક્યાંક ક્યાકતો માનવોને પણ હોમવામાં આવતા હતા, તેની સામે થઈને આ આખી  પ્રથા બંધ કરાવવામાં બુધ્ધનો અને મહાવીરનો મોટો ફાળો છે,તેઓએ જુદા જુદા કર્મ કાડોં અને કર્મ ક્રિયાઓ કરાવતા હતા તેમાં પણ વિરોધ કર્યો કે આવી બાહ્ય ક્રિયાઓથી કદી પણ પરમાત્મા રિજે નહી આમ બન્ને મહામાનવોનો સમાજ સુધારણામાં મહત્વનો ફાળો છે,તેમને લઈને જ પશુઓ હોમવાનું બંધ થયું છે તે હકીકત છે ,હજી પણ ક્યાંક ક્યાંક અંધશ્રધાળું અને અંધ વિશ્વાસુ પશુઓને હોમતા હોય છે .તે નર્યું  ગાંડપણ જ છે પણ આજના ધર્માત્માઓ કરાવતા હોય છે. જે હકીકત છે ધર્માત્માઓને કોઈ પહોચી શકે તેમ નથી. .તે હકીકત છે. એટલા મેલાં મનના છે. જેની સીમા નહી.&lt;/p&gt;
&lt;p&gt;બુદ્ધા ભગવાને અષ્ટાંગ માર્ગ અપનાવવા કહત્યું છે, જેમાં સંમ્યગદ્રષ્ટિ.સમ્યગ સંકલ્પ,સમ્યગ વાણી,સમ્યગ કર્મ,સમ્યગ આજીવિકા ,સમ્યક વ્યાયામ,સમ્યગ સ્મૃતિ અને સમ્યગ સમાધિટુકમાં સમત્વ ધર કરીને જીવવાનું કહ્યું છે,  આમ આચરણ દ્વારા શુદ્ધતા પ્રાપ્ત કરવા પર જોર દીધું છે ,અને જીવનમાં મેંત્રી,કરુણા ,મુદિતા,અને ઉપેક્ષા ધારણ કરીજે જીવવા પર ભાર મુક્યો છે. ને પ્રજ્ઞામાં સ્થીર થવાનું કહ્યું છે, આમાટે સાધના પદ્ધતિ પણ અલગ સૂચવી છે જેનું નામ છે વિપશ્યના જે પૂરે પૂરી વિજ્ઞાનીક છે.  આપણે સો જાણીએ છીએ કે આપણી તમામ વૃત્તિઓ સાથે શ્વાસોચ્વાસની ક્રિયા જોડાયેલી છે, જેથી તેના પર નિરંતર દયાન ધરવાથી ધીરે ધીરે વૃત્તિઓ શુધ્ધ થાય છે  મન એકાગ્ર થાય છે, ને આ દ્વારા જ સમાધિ સુધી પહોચી શકાય છે,આજ  બુધ્ધ ધર્મનું તત્વ છે, તે દ્વારા જ પ્રજ્ઞામાં  સ્થીરથઈ શકાય છે ,સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે &lt;/p&gt;
&lt;p&gt;બુધ્ધ પોતે માનતા હતા કે વેરથી વેર કદી શમે જ નહી ,પરંતુ અવેરથી પ્રેમથી શમે છે,  અને આજ જગતનો સનાતન ધર્મ છે માટે હંમેશા અવેરમાંજ સ્થીર રહેવું જોઈએ એટલેકે પ્રેમ મય વ્યવહાર હોવો જોઈએ. ,. .&lt;/p&gt;
&lt;p&gt;સાચો જીવનનો સત્ય ધર્મ સમજ્યા વિના સો વરસ જીવવા કરતા જ્ઞાનમાં સ્થીર થઈ ને એક અઠવાડિયું જીવવું ઉત્તમ છે, આમ માણસે જ્ઞાનમાં સ્થીર થવા માટે વિપશ્યનાની સાધના  કરવાં પર ભર મુક્યો છે, ,. &lt;/p&gt;
&lt;p&gt;જગતના તમામ પ્રકારના ફૂલોની સુગંધ કરતાં શીલની સુવાસ ઉત્તમ છે,માણસે શીલની પ્રાપ્તિમાંટે સાધના કરવી આવશ્ક છે તેમ તેમણે સ્પષ્ટ કહ્યું છે,આંમ સાધના પરજ ભાર મુક્યો છે . .&lt;/p&gt;
&lt;p&gt;ક્રોધી ને  પ્રેમથી જીતવો દુષ્ટને સજ્જનતાથી જીતવો,કૃપણને ઉદારતાથી  જીતવો અને જુઠાને સત્યથી જીતવો,આ જીવનનો સિદ્ધાંત અપનાવવા કહ્યું છે.  &lt;/p&gt;
&lt;p&gt;જે માણસમાં સત્ય ,ધર્મ,અહિંસા,સંયમ,અને દમ વગેરે હોય છે,તે નિર્મળ,ધીર,અને સ્થવીર પુરુષ કહેવાય,&lt;br /&gt;
રાગ સમાન અગ્નિ નહિ દોષ સમાન હાની નહી, શરીર સમાન દુઃખ નહી, અને શાંતિ સમાન કોઈ સુખ નથી.&lt;/p&gt;
&lt;p&gt;આરોગ્ય પરમ લાભ છે,સંતોષ પરમ ધન છે.વિશ્વાસ એજ સાચો સગો છે,અને નિર્વાણ એજ પરમ સુખ છે ને પરમ સુખની પ્રાપ્તિ અર્થે સાધના કરવી જ જોઈએ તોજ પરમ સુખની પ્રાપ્તિ થાય છે તેમ સ્પષ્ટ  કહ્યું છે જીવનમાં આત્મસયમ, પવિત્રતા,સત્યતા, જાગૃતિ ,સાવધાની વગેરેની જરૂર છે,તે માત્રને માત્ર સાધના દ્વારા જ પ્રાપ્ત થાય છે,આમ સાધના દ્વારાજ આત્મ દીપો ભવની સ્થિતિ પ્રાપ્ત થાય છે. &lt;/p&gt;
&lt;p&gt;તેઓએ ખુબજ સ્પષ્ટતા પૂર્વક કહ્યું કે શુધ્ધ ચિત્તમાં સદગુણો સહેલાઈથી પ્રવેશ કરે છે,શુધ્ધ ચિત્ત માત્ર ને માત્ર વિપશ્યનાની સાધના દ્વારા પ્રાપ્ત થાય છે  અને દુર્ગુણો હટે છે, જેથી જીવનમાં પરમ શાંતિ .પરમ સુખ અને પરમ આનંદની  પ્રાપ્તિ થાય છે જે માણસના જીવનનો અંતિમ ધ્યેય હોય છે તેસિદ્ધ થઇ શકે છે.&lt;/p&gt;
&lt;p&gt;ભગવાન બુદ્ધને  આપણે સમજી શક્યાં જ નહી ને આપણા ધર્માત્માઓએ સમજવા જ દીધા પણ નહી  જેથી આપણે ત્યાં બુધ્ધ વિચારનો  વિકાસ થયો નહી,ખરેખર તે જ વાસ્તવિક ધર્મ છે, જમીનનો ધર્મ છે અને  પાયાનો ધર્મ છે. તેથી  અનેક દેશોએ તેનો સ્વીકાર કર્યો છે, જે હકીકત છે, જયારે આપણે ત્યાંથી આપણા ધર્માત્માઓને કારણે દેશ વટો થયો..  .&lt;br /&gt;
આપણા આજના તમામ ધર્મોમાં,સંપ્રદાયોમાં,પંથોમાં ચિંતનની બાબતમાં અસંબદ્ધતા,વિચારોમાં અનીશ્ચીતતા.તેમના ધ્યેયોમાં ધુંધળાપણું અને લક્ષ ડગ મગ ડગ મગ થઇ રહ્યું છે. આમ તમામ ધર્મો .સંપ્રદાયો અને પન્થોનું ભવિષ્ય અનીશ્ચીન્ત છે. એમ લાગે છે,&lt;/p&gt;
&lt;p&gt;કોઈ પાયો જ નથી  કારણકે સોની આ” પ “ ની પાછળ દોટ છે, જેમાં પેસો,પ્રતિષ્ઠા,પદ પ્રચાર,અને પ્રપંચોની હારમાળા ને સંન્માનની અતિશય ભૂખ જેથી ધર્મનું તત્વ દુર વહ્યું ગયું છે, અને તેનું નુર ઉડી ગયું છે,,માત્ર ખોખું આપણી સમક્ષ હાજર છે. આ ખોખામાં પ્રાણ જે હોવો જોઈએ તે ઉડી ગયો છે. ,અને ધર્માત્માઓ માત્રને માત્ર ભોગો જ ભોગવે છે.તે હકીકત છે .જ્યાં પણ ભોગ વૃતિની હાજરી હોય ત્યાં પરમાત્મા ગેરહાજર હોય છે, તે ધર્માત્માઓ જાણતા નથી અને જાણતા હોય તોય આંખ મીચામણા  કરવાની તેમની ટેવ હોય છે, કારણકે તેઓનું જીવન જ દંભ યુક્ત  હોય છે, તેનામાં સત્યનો અંશ પણ હોતો જ નથી .સત્યનું અનુસરણ એજ ધર્મ છે,તેઓ જ સત્યનું આચરણ કરતા નથી.એટલે ત્યાં ધર્મ હાજર નથી . . &lt;/p&gt;
&lt;p&gt;ગાંધીજીએતો સ્પષ્ટ ધોષણા કરી છે કે સત્ય એજ પરમાત્મા છે, સત્યને અનુસરો જરૂર પરમાત્મા પાસે પહોચી જ જશો,પણ આ લોકોને સત્ય પાસે ક્યાં પહોચવું છે. તેમને તો પેસા અને માંન મોભા  પાસેજ પહોચવું છે. ને પોતાના અહંકારને પોષણ આપવું છે, જ્યાં પણ અહંકારની હાજરી હોય ત્યાં શાંતિ ,સુખને આનંદ ગેરહાજર હોય છે. આમ ધર્માત્માઓ પણ સુખી નથી શાંતિ નથી, તનાવ ગ્રસ્ત જીવન જીવી રહ્યા છે, અને અસત્યના જ પુજારીઓ છે, એટલે ધન હીન અકિંચન અનુયાઈઓ હંમેશા ધરામાત્માને ભાર રૂપ લાગે છે, તેમને કોઈ મહત્વ આપતા હોતા નથી.  ને પેસા પાત્રોની પૂજા કરે છે, તેમને ખોળામાં બેસારી તેમને થપ્પાંમારે છે,થપ્પામારી પેસા પડાવે છે,કોઈને ખબર જ નથી કે જ્યાં પેસાનો વ્યવહાર થતો હોય ત્યાં આસક્તિ ભરો ભાર હોય જ એટલે ત્યાં શાંતિ હોય શકે જ નહી, ને પરમ શાંતિ વિના પરમાત્મા હાજરણ જ  હોતા જ નથી.એટલું અનુંયાઈઓ પણ જાણતા નથી અથવા સમજવાની તેયારી નથી અથવા વિચારવાની શક્તિ જ ગીરો મૂકી દીધી હોય છે .જે હોય તે પણ આ ધર્મનું આચરણ નથી એટલું નક્કી.&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/tattva-darshan&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વ દર્શન&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/category/tattvachintak-patel&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વચિંતક વી. પટેલ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Sat, 19 Nov 2016 03:23:45 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1032 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>રામાયણ આપણને શું આચરણમાં મુકાવા કહે છે - તત્ત્વચિંતક વી. પટેલ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/ramayan-aapanane-shu-aacharan-ma-mukava-kahe</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;રામાયણ કે ભાગવત એ કોઈ સામાન્ય પ્રકારની ચકી-ચકાની વાર્તા નથી. તેમાં માનવીય જીવનનું ધુંટાતું અદભુત રહસ્ય છુપાયેલું છે. માત્ર કથાઓ સાંભળવાથી તેની પ્રતીતિ થતી જ નથી, જ્યાં સુધી રામાયણના અને ભાગવતના સિધ્ધાંતો કે જીવનમાં આચરણમાં જ ન મુકાય ત્યાં સુધી બધું જ નકામું છે. માત્રને માત્ર સાંભળીયે જ છીએ ને તેનો અમલમાં મીડું જ હોય છે, જે આપણા સૌના વ્યવહાર આચરણ પરથી પ્રતીતી થાય છે. કારણ કે આપણા સૌના વ્યવહારમાં ક્યાંય પણ  સત્યતા દેખાતી નથી, પ્રમાણિકતાનુ કે નીતિમત્તાનું નામ નિશાન નથી, અને જીવનમાં જે સરળતા સહજતા જોઈએ, તે પણ નથી. તે જ બતાવે છે, કે આપણે સિદ્ધાંતોનો અમલ કરતા નથી. ખોટો રસ્તો પકડાય ગયો છે, જેથી કાયમ તનાવમાં જીવીએ છીએ. આમાંથી મુક્ત થવાનો એક જ રસ્તો છે. તે છે સત્યનો સ્વીકાર અને અંગીકાર કરીને જીવવું, જ્યાં સુધી આં નહી હોય ત્યાં સુધી તનાવ રહેવાનો જ. તનાવ એ જીવન જીવવાની સાચી રીત નથી.&lt;/p&gt;
&lt;p&gt;આજે કથાઓમાં ટોળાને ટોળા સંભાળવા આવે છે, કથા કારો અને ધર્માત્માઓ પોતાના વ્યાખ્યાનોમાં સ્વર્ગ,નર્ક,પાપ પુણ્યની વાતો ભરપુર કરતા હોય છે, સ્વર્ગમાં કેમ જવાય નરકથી કેમ બચીશકાય આવી બધી વાતો સમજાવે છે, ને કથાની બૂક માથે રાખવાથી પુપ્ય મળે છે, વ્યાસ પીઠની આરતી કરવાથી ભવ સુધરી જાય છે, વગેરેની વાતો સમજાવતા હોય છે.આમાં એક ટકો પણ યથાર્થતા કે સત્યતા હોતી જ નથી તે પણ એટલું જ સત્ય છે આ વસ્તુ પણ જો સમજાય તોય સત્યના રસ્તે ચડ્યા છીએ એમ કહી શકાય.&lt;/p&gt;
&lt;p&gt; આજ સુધીનો ઈતિહાસ તપાસીએ તો આ કથાકારોની વાતો અને ધર્માત્માની વાતોમાં શ્રધ્ધા રાખવાની કોઈ જ જરૂર નથી જણાતી નથી. કારણ કે તેમના વ્યાખ્યાનોની અસરો નુકસાન કારક પુરવાર થયેલ છે, જેની કોઈ પણ જાતની  સાબિતી જ ન હોય તેમાં લોકો એ શામાટે શ્રધ્ધા રાખવી જોઈએ,કે વિશ્વાસ રાખવો જોઈએ. આ કથાકારોએ અને ધર્માત્માઓ એજ  બધા લોકોની વિચાર શક્તિ કુંઠિત કરી નાખી, બગાડી નાખી  છે, અને સંપૂર્ણપણે  પાખંડ જ ઉભું કર્યું છે.આજે ધર્મમાં પાખંડ સિવાય કાંઈ જોવા મળતું નથી, ધર્માત્માઓએ અને કથાકારોએ  વધુ વધુ નુકસાન તો સમાજમાં મોટે પાયે કર્યું છે. ને સમાજની એકતામાં ધા કર્યા છે ને  અસહિષ્ણુતા અને તિરસ્કારવૃતિનાં બી વાવ્યા જ કરે છે ને તેમાંથી જ મોટા વુક્ષો ઉગી નીકળેલ છે.જેથી જ્યાં જુઓત્યાં હુસા તુસી સિવાય કાંઈ જોવા જ મળતું નથી.અને તેને પાછી તેને  ધર્મ યુક્ત બનાવી  દીધેલ છે. તેને ધર્મનો ઓપ આપી દીધો છે.&lt;/p&gt;
&lt;p&gt;માણસ ધર્મ ને માંને છે તેનું કારણ છે, ભય અને નિરાધાર પણું છે, અને ભય ઉભો કરવામાં આ કથાકારો,  ધર્માંત્માઓ, સંપ્રદાયો અને પંથોનો મોટો ફાળો  છે. સ્વર્ગ, અને નરક ના ભયો એવા બતાવવામાં આવે છે. કે કોઈ પણ માણસ ભયગ્રસ્ત બની જાય છે. અને ધર્મ જ સાવ સીમિત થઇ ગયો છે.ને ધર્મની જે વિશાળતા હોવી જોઈએ તે ખોઈ બેઠો છે.&lt;br /&gt;
આજનો ધર્મ પ્રમાણિક વિચારને રૂંધે છે. અને બિન જરૂરી વસ્તુને જ મહત્વ આપે છે,અને માણસ  દોરવાય જાય છે ને તેના અનુયાયીઓ થઇ જાય છે.કોઈપણનાં અનુંયાયી થવું એટલે આપણી બુધ્ધી ગીરો મૂકી દેવી,અને પછી બુદ્ધિથી સારાસારનો વિચાર કરતા બંધ થઈ જવું ને એક સંકુચિત વિચારમાં સ્થીર થઇ જવું જ છે,આમ સંકુચિતતા એક પ્રકારે મૃત્યુ જ છે.&lt;/p&gt;
&lt;p&gt;જો માણસ સ્વસ્થ ચિતે વિવેક સાથે વિચારતો  થાય તોજ અભયમાં ને વિશાળતામાં સ્થીર થઈ શકે છે.જો આ બની શકે તો  આજના,કથાકારો, સંપ્રદાયો અને પંથોનુ જ વિલીની કરણ જ થઇ જાય. તેમાં શંકા નથી પણ આજના ધર્માત્માઓ અને કથાકારો તેમ થવા દે તેમ નથી, કારણ કે તો તો તેમની દુકાનો જ બંધ થઇ જાય, તેથી માણસને અભયમાં સ્થીર થવા દે તેમ નથી ને ભયમાં જ રહે તેવું તેઓ ઈચ્છે છે.અને તેમની ભયંકર માણસ પર પકડ હોય છે, તેથી લોકોને  સત્ય સંમજાય  તેવું તો ઇચ્છતા જ નથી,જો માણસને સત્ય શું છે તેની સમજ આવી જાય તો તે પોતાના આત્માંમાજ ઉતરવા પ્રયત્ન કરે ને ત્યાંથી જ સુખ શાંતિ ને આનંદ પ્રાપ્ત કરે ને બહારથી શોધવાની જે દોટ છે તે ખત્મ થાય, ને માણસ અભયમાં સ્થીર થાય. જેથી કથાકારો, ધર્માત્માઓ  સપ્રદયોને પંથોની જરૂર જ પડશે નહી પણ આવું થવા દેશે નહી. ને આવું જ્ઞાન આપશે પણ નહી, આથી માણસો ભયમા જ જીવશે જેથી કદી પણ માણસ  તનાવમાંથી મુક્ત થઇ શકશે જ નહી અભય જ જીવનમાં તનાવ નાબુદ કરી શકે છે,.તેનામાં જ તાકાત છે, પણ આવી તાકાત આવવા દેશે  જ નહી..તે નક્કી જ છે.&lt;/p&gt;
&lt;p&gt;આ ધર્માત્માઓ અને કથાકારો ભરપુર પોતાની જાહેરાતો આપીને પ્રચાર કરે છે, ને કરાવે ને છે,ઈન્ટરનેટનો ભરપુર ફાયદો ઉઠાવે છે. આપણા ફોનમાં પણ તેના સમાચારો આવે છે. ક્યાં કથા શરુ થવાની છે.તેમજ આરતીઓ ક્યાં સમયે થશે તેની તમામ વિગતો ધેર બેઠા મળી રહે છે. જે આજની હકીકત છે,અને કથામાં પાપ પુણ્યની વાતો કરે છે, સ્વર્ગ નર્કની વાતો કરી ને માણસને ભય ગ્રસ્ત બનાવાવનું મોટા પાયે કામ કરે છે.અને જ્યાં પણ ભય હોય ત્યાં શાંતિ હોય શકે જ નહી .તે જગતનો શાશ્વત નિયમ છે. &lt;/p&gt;
&lt;p&gt; જીવનમાં પુણ્ય એ છે કે પૂરી જાગૃતતા અને સચેતનતા પ્રાપ્ત કરીને જે કાંઈ કર્મ  કરો તેજ પુણ્ય શાળી કર્મ છે. તેનું જ પુણ્ય જીવનમાં આગળ જતા કામ આવે છે.બાકી બધું જ બનાવટ છે,આપણે આ બનાંવટ કરતા થાકતા નથી, કથા સાંભળીને બનાવટ કરતા થઇ ગયા છીએ,ને કથાકારો આવા કામોને જ પ્રોત્સાહિત કરે છે, આ આપણી મૂઢતાં જ છે, અજ્ઞાન છે. જેથી  આપણે જીવનમાં તનાવમાં જ રહીએ છીએ.તનાવથી મુક્તિ એજ જીવન છે, આજ વાત રામાયણ અને ભાગવત કહે છે ,પણ રામાયણના કે ભાગવતના  સિધ્ધાંતો જીવનમાં આચરવા નથી ત્યાં જ મોટી રામાયણ છે&lt;/p&gt;
&lt;p&gt;રામાયણ અને ભાગવતનું જીવન દર્શન&lt;br /&gt;
વાલ્મીકી રામાયણ કે તુલસીનું રામાયણ વાંચતા આપણને સ્પષ્ટ પ્રતીતિ થાય છે કે રામાયણના પાત્રોને ડગલે ને પગલે મુશ્કેલીઓ આવેલ છે.અને આ ભયંકર મુશ્કેલીઓ વચ્ચે પણ રામાયણના પાત્રોએ.પોતાની સ્વસ્થતા અને વિવેક  ક્યારેય ગુમાવેલ નથી ,અને વિકટ પરિસ્થિતિમાં કેવો નિર્ણય આપણે લેવો જોઈએ તે રામાયણ  શીખવે છે. અને કેવા પ્રકારની ધીરજ ધરવી જોઈએ,અને કોઈ પણ પ્રકારની વિકટમાં વિકટ પરિસ્થિતિ સામે આવી ને ઉભી રહે તો પણ તેને શરણે નહી થતા વિકટ પરીસ્થીતીમાંથી કેવી રીતે અને કઇ રીતે બહાર નીકળી શકાય તેનું જ્ઞાન રામાયણ આપણને આપે છે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં ધીરજ ગુમાવાય નહી,ક્રોધમાં સરી પડાય જ નહિ.ક્રોધ કરવો એટલે પરિસ્થિતિને વશ થવું છે. &lt;/p&gt;
&lt;p&gt;માણસના જીવનમાં અનેક મુશ્કેલીઓ ક્ષણે ક્ષણે અવનવા રૂપે આવતી જ હોય છે. તે તેનો સ્વભાવ છે, તેને આપણે બદલી શકતા નથી, પણ તેવા સમયે રામાયણ માણસને આશ્વાસન રૂપ અને પુરેપુરો માર્ગ દર્શક બની શકે તેવો ગ્રંથ છે,તેનો આદેશ છે કે ધીર જ ધરો,પ્રશ્ન ઉકલી જ જશે .  &lt;/p&gt;
&lt;p&gt;આ બન્ને  ગ્રંથ પૂજવા કે આરતી કરવા માટે નથી પણ તેના સિધ્ધાંતો આચરણમાં મુકવા માટે છે એટલું જો આપણને સમજાય તોજ જીવન ધન્ય બને .બાકી વ્યાસ પીઠના ફેરાં ફરવાથી , તાળીઓ પડાવે ને હસાવે તેનાથી કે,રામ રામ કે ક્રષ્ણ ક્રષ્ણકરવાથી, કે માથે પોથી લેવાંથી  કાંઈ પરિણામ પ્રાપ્ત થાય જ નહી આજ સુધીમાં કોઈને પ્રાપ્ત થયું પણ નથી તે હકીકત છે,ધણી બધી કથાઓ અનેક માણસોએ સાંભળી તેમાંથી  એક પણ માણસ આત્માને જાણવા માટે સાધના કરતો થયો હોય ને આત્મ જ્ઞાની થયો હોય તેવો એક પણ  દાખલો નથી .આથી જ પ્રતીતી થાય છે કે આ રસ્તો પરમ તત્વ સુધી પહોચાવવાનો નથી પણ ભટકાંવ છે, &lt;/p&gt;
&lt;p&gt; રામાયણ એ સો ટકા માનવ જીવનની મર્યાદા પ્રાપ્ત કરવાનો  ગ્રંથ છે, માણસ આ સંસારમાં રહીને જ અને સંસારિક  જીવન જીવતા જીવતા માનવ જીવનની મર્યાદાનુ ચુસ્ત રીતે પાલન કરીને કેવી રીતે  જીવી શકાય તેજ બતાવાનો રામાયણનો આદર્શ છે,હેતુ છે,આ માટે જ વાલ્મિકીએ આ વાર્તા લખી છે. રામાયણના એકે એક પાત્ર માનવ જીવનની મર્યાદાઓથી પુરેપુરા બંધાયેલા છે. કોઈ તેમાંથી મુક્ત થવા જરા પણ પ્રયત્ન કરતા જ નથી, તે તેઓની વિશેષતા છે, તે જ તેમની શીખ પણ છે.કે મર્યાદામાં જીવો,એટલેકે સત્યનું આચરણ કરો સત્ય સિવાય કોઈ શાંતિ આપી શકશે જ નહી તે જ રામાયણની અને ભાગવતની  શીખ છે .   &lt;/p&gt;
&lt;p&gt;માનવ જીવનના પાયાનાં સિદ્ધાંતનું ઉલ્લંધન જ્યારે થાય છે, ત્યારે આપત્તિઓની જડીઓ વરસે જ છે. તે સીતાએ અને કયકૈયે ઓળંગેલી લક્ષમણ રેખાના પ્રસંગથી સમજાવ્યુ છે ,અને આ સમજાવવા માટે જ કવીએ આ બન્ને  પ્રસંગોનુ વિસ્તૃત વર્ણન કરેલ છે. આ બને પ્રસંગો પરથી કવિ એ પ્રસ્થાપિત કરવા માગે છે કે  માણસ જયારે અજ્ઞાનમાં સ્થીર થાય છે. ત્યારે તે જે કાંઇ કાર્યવાહી જીવનમાં કરે છે. તે દુઃખ જ પ્રદાન કરે છે.  સીતા અને કયકેય બન્ને  અજ્ઞાનમાં સરી પડ્યા હતા.અને અજ્ઞાનમાં તેઓએ બન્નેએ કાર્યવાહી કરી .જેનું પરિણામ બન્નેને ભોવવું પડ્યું છે, આ કવીએ  સાબિત કર્યું છે,અને આ ઉપરથી કવિ કહેવા માંગે છે, કે  માણસે પૂરે પૂરી જાગૃતિ પૂર્વક જીવન જીવવું જોઈએ. જાગૃતિ પૂર્વક જીવવું એટલે વર્તમાનમાં જીવવું ભૂતકાળને ભવિષ્ય કાળ એતો દુખના ડુંગરાંજ છે. તેમાંથી દુઃખના ઝરણા સિવાય કાંઈ બહાર આવે જ નહી,તેમાંથી અમૃત પ્રાપ્ત થવાની આશા રાખવી જ વ્યર્થ છે.આ વાતને બરાબર  સમજાવવા માટે આ બંને પ્રસંગો મુકવામાં આવેલા છે..બન્નેએ અંનહદ દુઃખની યાતના ભોગવી છે. તે સાબિત કર્યું છે, આમ જાગૃતતા એજ જીવન છે, તે તેમનો સંદેશ છે,.&lt;/p&gt;
&lt;p&gt;માણસના જીવનમાં એકજ સમયે અનેક ફરજો બજાવવાનું  આવી પડેતો તેવા વખતે શું કરવું જોઈએ તે બતાવવાનો રમાયણે પ્રયત્ન કરેલો જોઈ શકીએ છીએ .માણસ બીજા કોઈના જેવો થવા પ્રયત્ન કરે તે જીવનમાં નુકસાન કારક  સાબિત થાય છે  કારણ કે બીજાના જેવું થવું શકય જ નથી,અને થઇ શકાતું પણ  નથી જેથી કાયમ ચિન્તા ગ્રસ્ત  જ જીવન વિતાવવું પડે છે,ને સાચી શાંતિ પ્રાપ્ત થઇ શક્તિ નથી. આમ બીજા જેવા થવાતું નથી ને પોતે જેવો છે તેવું જીવન જીવી શકતો નથી. જેથી કાગડો હંસની ચાલ ચાલવા ગયો ને ફસાઈ ગયો તેમજ માણસ ફસાય છે આથી,ચિંતામાં જ માણસ રહે છે.&lt;/p&gt;
&lt;p&gt;પરમાત્માએ એક સરખા સ્વભાવના માણસો જગતમાં રમતા મુક્યા જ નથી, તેનો હેતુ જ એ છે, કે માણસ  પોતાના સ્વભાવમાં જીવીને મહા માનવ જેવો બને, તે માટે વાલ્મીકિએ રામને આપણી સમક્ષ રજુ કર્યા છે.રામ નિરંતર સત્યને વરીને.પોતાના સ્વભાવમાં જ જીવતું પાત્ર છે,કોઈના ઉછીના લીધેલા વિચારમાં જીવતું પાત્ર નથી, કે કોઈના શેહમાં આવીને જીવતું પાત્ર નથી કે કોઈના અનુંયાયી થયું હોય તેવું પાત્ર નથી, તે તો સો ટકા પોતાના વિચારમાં જીવતું પાત્ર રજુ કર્યું છે. વાલ્મીકી રમાયણે રામને પરમતત્વ તરીકે ઉપસાવ્યા નથી,તેમને તો આદર્શ મહામાનવ તરીકેજ ઉપસાવ્યા છે. , &lt;/p&gt;
&lt;p&gt;જયારે તુલસીએ તેમને પરમાત્માનું રૂપ આપેલ છે., આમે વેદમાં કે ઉપનીશદમાં કોઈ માણસને પરમાત્મા તરીકે ઉપસાવેલ નથી.તે હકીકત છે.માણસને પરમાત્મા તરીકે સ્થાપિત કરવાનું કામ તો તે પછી બ્રાહ્મણો એ કર્યું છે, ને પૂજવાને આરતીઓ ઉતારવાનું ને થાળો ધરવાનું શરુ કર્યું છે, જેની પાછળ તેઓનો સ્વાર્થ રહેલો છે, સ્વાર્થ સિવાય તેમાં કોઈ તથ્ય જ નથી કે સત્ય પણ નથી. ખરે ખર આત્મા એજ પરમાત્મા છે, તેજ સત્ય છે. તેને જાણવાનું જ વેદે કહ્યું છે. પથરામાં કદી જીવ હોય શકે જ નહી એટલું પણ માણસને આ ધર્માત્માઓ સમજવા દે તેમ નથી.તે પણ સો ટકા સાચી હકીકત છે.જો આટલું જ માણસ જાણવા માંડે તો ધણા બધા પ્રશ્નો હલ થઇ જાય તેમ છે માણસ આંતરિક શુદ્ધતા પ્રાપ્ત  કરવા તરફ પ્રયાણ કરે ને ત્યાંથી સુખ શોધે ને ત્યાજ સુખ શાંતિ રહેલી છે તે પ્રાપ્ત કરી શકે ને તમામ પ્રકારના તનાવ થઇ મુક્ત થઇ શકે અને આજ સત્ય રસ્તો છે પણ સત્યના રસ્તે ચાલવા દે તેમ નથી તે પણ એટલી જ સત્ય હકીકત છે , . &lt;/p&gt;
&lt;p&gt;મહાવીરે સ્પષ્ટ કહ્યું છે કે આત્મા એજ પરમાત્મા છે, તેને જાણો એટલે બધું જ આવી ગયું આ માટે તપ કરો તેમ કહ્યું છે.એટલેકે આંતરિક શુદ્ધતા પ્રાપ્ત કરો ત્યાજ સુખ શાંતિ છે,બહાર તો ભટકાવ છે. માટે ભટકાવ માંથી  મુક્ત થાવ તેમ કહ્યું.બાહ્ય ભટકાવથી કાંઈ પ્રાપ્ત થાય જ નહિ ને ખુવારી જ હાથમાં આવે છે..&lt;/p&gt;
&lt;p&gt;આજ સુધીના ઇતિહાસમાં બહારના ભટકાવ દ્વારા કોઈને જ્ઞાન થયું હોય ને પરમ શાંતિ પ્રાપ્ત કરી હોય તેવો એક પણ દાખલો નથી તેથી પ્રતીતિ થાય છે કે આ રસ્તો ખોટો છે પણ ખોટો છે, તેમ આજના ધર્માત્મા કહેવા તેયાર નથી ને તેઓ કહે નહી ત્યાં સુધી આપણે માનવા તેયાર નથી કારણ કે આપણી બુધ્ધી આપણે તેમને ત્યાં ગીરો મૂકી દીધી છે,આ ગીરો છુટે એવું કોઈ સાધન જગતમાં છે નહી. જેથી વિચારવાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી, અને તેઓ પણ  માણસ સ્વતંત્ર વિચારતો થાય તેવું તેઓ ઇચ્છતા નથી..શ્રધા રાખો ને શ્રધાને પુરાવા હોય શકે જ નહી અમો કહીએ તેજ સત્ય છે.બાકી બધું જ અસત્ય છે,&lt;/p&gt;
&lt;p&gt;એટલે માણસ સ્વસ્થ ચિત્તે વિચારતો થાય તે તેમને પોસાય તેમ નથી જો વિચારતો થાય તો તેમની દુકાનો બંધ થઇ જાય તેવું તેઓ ઈચ્છતા નથી. તે તેમને પોસાતું પણ નથી.તેઓ દુજણી ગાયનું પાટુ સ્વીકારવા તેયાર છે. પણ વારોલ ગાયનું પાટુ તો શું તેની હાજરી પણ સ્વીકારતા નથી..એટલે ત્યાં કંગાળ માણસનું કામ નથી પેસા પાત્રને જ આવકાર મળે છે..&lt;/p&gt;
&lt;p&gt;જયારે બુધ્ધે તો આત્મા પરમાત્માંનો જ ઇનકાર કર્યો છે,એમાં હું પડવાજ માંગતો નથી અને  કહ્યું કે આત્મા છે, કે નહી ,પરમાત્મા છે, કે નહી તે તમો જાતે સાધના કરી ને નક્કી કરો .કોઈ કહે છે. માટે માની લ્યો નહી આમ કોઈની વાત માની લેવી એતો તમારી બુદ્ધિને બીજાને ત્યાં ગીરો મૂકી દેવા જેવી વિધિ છે,. તમારામાં અપાર શક્તિ પડેલી છે તેનો ઉપયોગ કરીને નક્કી કરો ને બધું તમારી રીતે જાણી ને જીવો તેમ કહ્યું છે, આપણેતો આપણી બુધ્ધી કા કથાકારને ત્યાં કા ધર્માંત્માને ત્યાં અથવા રાજકારણીને ત્યાં ગીરો મૂકી દઈએ છીએ ને તેમના અનુંયાયી થઈને જીવીએ છીએ આપણી પોતાની બુદ્ધિથી કસી ને સત્ય શું છે, તે જાણતાજ નથી કે તે માટે બુદ્ધિને કસીને  સત્યને જાણીને  ને જીવો તેમાં જ આનંદ છે, એમ બુદ્ધે  કહ્યું છે. &lt;/p&gt;
&lt;p&gt;રાંમે પોતાના જીવનમાં  જીવનમાં સત્યને પૂરે પૂરી રીતે આચરી બતાવ્યું છે. તેજ તેની મહાનતા છે. ખરેખર રામ પરમાત્મા સ્વરૂપ નથી, પણ મહા માનવ જરૂર છે. કારણ કે તેના મનમાં શંકાનો કીડો કાયમી રહ્યો છે. તેનાથી તેઓ અલગ થઇ શક્યાં નથી..જ્યાં શંકા હોય ત્યાં અભયતા હોય શકે નહી, વિશાળતા હોય શકે જ નહી, અને તેથી તેને પરમાત્મા સ્વરૂપ કહેવા તે વધુ પડતું છે,પરમતત્વ એટલે જ વિશાળતા, શંકા રહિતતા,ઈચ્છા રહિતતા, અહંકારનુ પૂરેપૂરું વિલીની કરણ અને અભયમાં સ્થીર હોય એજ પરમતત્વ સ્વરૂપ છે, એમ વેદે નક્કી કરેલ છે,. એટલેજ વાલ્મિકીએ રામને પરમાત્મા સ્વરૂપ કહ્યા જ નથી .જે હકીકત છે.&lt;/p&gt;
&lt;p&gt;ઉચ્ચ કોટિનું માણસનું દ્રષ્ટાંત રજુ કરવા માટે જ કવીએ રામને સર્વગુણ સંપન્ન તરીકે આપણી સમક્ષ  રજુ કર્યા છે રામમાં, સરળતા,સહજતા,સત્યતા,કુટુંબપ્રેમ,પત્ની પ્રેમ,માંર્યાદા પાલન કરનાર,અને અનેક દિવ્ય ગુણોથી ભરપુર એવા મહા માનવ તરીકે રજુ કર્યા છે.સાથે સાથે શંકાશીલ છે.અને ભયગ્રસ્ત છે તે પણ પ્રતિપાદન કર્યું છે.. &lt;/p&gt;
&lt;p&gt;જો રામના મનમાં શંકા ન હોય તો સીતાનો ત્યાગ અને લંકામાં ચકાસણી કરવાનો પ્રસંગ ઉભો થાય જ નહી. બીજાના કહેવાથી સીતાનો ત્યાગ  કર્યો તે તો માત્ર બાનું છે, અને સીતા સાથે ખુલ્લા દિલે વાત પણ કરતા નથી કે તારો ત્યાગ આ હેતુથી કરું છું તેનો અર્થ એકે તેનામાં ભય હતો કે હું કહીશ તો તે વિરોધ કરશે ને કુટુંબી જનોને વાત કરશે માટે ભયથી તેમને કહ્યું નથી તે પણ સાબિત થાય છે.  તે તેમની નબળાય છતી થાય છે. &lt;/p&gt;
&lt;p&gt;જો બીજાના દોરવાયા દોરવાયા હોયતો પોતાની બુધ્ધી બીજાને ત્યાં ગીરો મૂકી દીધી છે, એમ સાબિત થાય આમ બુધ્ધ કહે છે, તેમ બુધ્ધી હીન માણસ છે, એમ સાબિત થાય.પણ.રામ બુદ્ધી હિન તો હતા નહી તે વાત  કવીએ સાબિત કરી છે પણ  શંકાશીલ હતા અને શકાશીલને કારણે જ ભય ગ્રસ્ત હતા.તેમ પણ કહ્યું જ છે ... &lt;/p&gt;
&lt;p&gt;શંકા શીલઅને ભય ગ્રસ્ત  માણસ કદી પણ પરમાત્મા સ્વરૂપ હોય શકે જ નહી,. માટે જ વાલ્મિકીએ તેમને પરમાત્મા સ્વરુપ કહ્યા નથી,.ઉત્તમ મહા માનવ કહ્યા છે.તે બરાબર સમજી લેવા જેવી હકીકત છે.અને કોઈના કહેવાથી દોરવાય જાય તે પરમાત્મા સ્વરૂપ હોય  શકે જ નહી તે પણ એટલું જ  સ્પષ્ટ છે.જો તેનામાં વિશાળતા હોતતો શંકા હોત જ નહી કારણ કે શંકા અને વિશાળતાને બાપે માર્યા વેર છે, તે સાથે રહી શકે જ નહી અને જ્યાં શંકા હોય ત્યાં ભય હાજર જ હોય તે શાશ્વત નિયમ છે.&lt;/p&gt;
&lt;p&gt;રામમાં વાલ્મિકીએ ઉચ્ચ કોટીના અનેક ગુણો મુક્યા છે અને સાથે સાથે એક બે અવગુણ પણ મુકીને એ પુરવાર કર્યું છે કે કોઈ પણ મહા માનવ પણ જગતમાં સર્વ ગુણ સંપન્ન હોય શકે જ નહી. કોઈને કોઈ અવગુણ મહા માનવમાં રહેવાનાં જ તે પુરવાર કરાવા જ રામમાં અવગુણ પણ મુક્યા છે, તેઓ એમ પુરવાર કરવા માંગે છે કે આ જગતમાં માત્ર ને માત્ર સર્વગુણ સંપન્ન, સર્વજ્ઞ,સર્વ વ્યાપી માત્ર પરમાત્મા જ હોય શકે છે. .જયારે માણસ માત્ર ગુણ અને દુર્ગુણનું મિશ્રણ જ હોવાનું. એટલેજ રામમાં મિશ્રણ છે તે પુરવાર કર્યું છે,&lt;/p&gt;
&lt;p&gt;વાલ્મીકી કવિ  પુરવાર કરવા માગે છે કે રામમાં  જે દિવ્ય ગુણો છે, તેમનો એકાગ ગુણ પણ જો આપણામાં આવી જાય તો આપણુ જીવન જ દિવ્ય બની જાય, જો રામ જેવી જગતમાં માતૃ પિતૃ ભક્તિ, કોઈએ કરી જ નથી આમ રામજીએ  માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા ઉમદા આદર્શ આપણી સમક્ષ રજુ કરેલ છે.જો એક જ આદર્શ આપણે પાળીએ ને તેનું સો ટકા અનુસરણ કરીએ તો તેની પાછળ બીજા અનેક સદગુણો આપણામાં આપો આપ આવી જ જાયકારણ કે માત પિતાની આજ્ઞાના પાલનની પાછળ હંમેશા સત્ય ઉભું જ છે. અને સત્યની સાથે જ ઉદારતા સ્વાર્થ રહિતતા,પ્રમાણિકતા અને  વિશાળતા આવેજ તેમાં કોઈ શંકા જ નથી  વિશાળતા જ્યાં હોય ત્યાં અનાસક્તિ, મોહ મમતા રાગદ્વેષ અને અહંકારને સ્થાન ઉભું રહેવાનું બચતું નથી માટે માત્ર પિતાની આજ્ઞાનુ પાલન એટલે જીવનમાં પૂરે પૂરી શુદ્ધતા પ્રાપ્ત થઇ જ જાય ને પરમ શાંતિ સુખ પ્રાપ્ત થાય  આ છે વાલ્મિકીની વાત.પણ આપણે એક વાતનો અંગીકાર કરવા તેયાર હોતા નથી.આમ રામાયણ માણસને સમાજ ધર્મ અને મર્યાદાના સીધ્ધાતનું પાલન કરવાંનું કહે છે,&lt;/p&gt;
&lt;p&gt;રામનું વચન પાલન&lt;br /&gt;
ખરે ખર જોવા જઈએતો દશરથે રામને ૧૪ વરસ વનમાં જવાનું કહ્યું જ નથી,તે તો બોલ્યાજ નથી કે તું વનમાં જા પણ કયકયે દશરથની વકીલાત કરી છે. ને કહ્યું કે મને બે વરદાન આપેલા તે માંગતા મેં તારે ચોદ વરસ વનમાં જવાનું ને ભરતને ગાદી એમ માગ્યું છે.  તેઓ કાંઈ તને કહી શકતા નથી, આ મારા માંગેલા વરદાન  છે. એમ રામને કહ્યું છે,ને રામે વનમાં જવાનું સ્વીકાર્યું છે.  આમ જોવાં જઈએ તો સાવકી માત્તાએ કહ્યું છે તું વનમાં જા. ને ભરતને ગાદી  મળે  એટલે  ખરેખરતો સાવકી માંનું વચન પાળી બતાવ્યું છે, એમ કહે વાય તે જ તેની મહાનતા બતાવે છે. આમ રામના વચન પાલનને કારણે રધુ વંશ દીપી ઉઠ્યો છે&lt;/p&gt;
&lt;p&gt;.આમ રામાયણ એક વાર બોલેલા વચનમાં બરાબર વળગી જ રહેવાનું અને સાવકી માં તે માં જ છે તેમ માનીને તેનીસાથે માં જેવો જ વરતાવ કરવાનું શીખવે છે ,રામની એ વિશેષતા છે. કે રામ બે પ્રકારનું બોલતાજ નથી એટલેજ વચન સાંભળશે એટલે અમલ કરશે જ એવો દ્રઢ  વિશ્વાસ કેકયને પણ હતો. જ એટલેજ તેમને પોતાના વરદાનની વાત રામ ને કરી છે, આમ સાવકી માતા પણ રામના વચન પાલનમાં પૂરો વિશ્વાસ ધરાવતી હતી .જો રામ પર ભરોસો ન હોત તો તે ગમેતે રીતે  દશરથના મોઢેથી  જ તે કહેવડાવત જ પણ કેકયે એમ કર્યું નથી.એટલે કેકય પણ રામને બરાબર જાણતી જ હતી કે વચન પાળશે જ .આમ રામની મહાનતા અહી પુરવાર થાય છે.&lt;/p&gt;
&lt;p&gt;જો બરાબર વિચારીએ તો રામે કોઈ પ્રતિજ્ઞા લીધી નથી કે રામે કોઈ વચન આપ્યું પણ નથી, પણ પિતાના વચન નિષ્ઠાને નીભાવવામાંટે  જ તેમણે ચોદ વરસ વનમાં જવાનું સ્વીકાર્યું છે.તે જ મહામાનવ છે તે પુરવાર કરે છે. રામાયણ એ શીખ આપે છે કે માત પિતાની આજ્ઞા સ્વીકારવાની જ હોય, તેમાં જ પુત્ર પુત્રીનું  કલ્યાણ રહેલ છે .આજ્ઞા સારી છે કે ખરાબ તે વિચારવાનો પ્રશ્ન ન હોય આજ્ઞા એટલે આજ્ઞા,તેનું પાલન થવું જ જોઈએ,અને વચન પાલનની આવી દ્રઢતાથી જ માણસ વિશ્વાસ પાત્ર બને છે.વચન બોલની શું કિંમત છે તે અહી સમજાય છે,અને તે સમજાવવાનો પ્રયત્ન થયેલ છે.&lt;/p&gt;
&lt;p&gt;આપણા જીવન સંગ્રામમાં જેમ આવે તેમ વચન આપી દેવા ન જોઈએ પણ જે કાંઈ કહીએ તે બરાબર નિભાવીએ જો નીભાવવાં માંડીએ તો એક આગવી ઓળખ ઉભી થાય છે. ને પ્રતિષ્ઠામાં વધારો થાય છે તે આપણે રામના જીવનમાંથી શીખવાનું છે..પણ આવું બધું કથાકારો આપણને કહેતા જ નથી કે ધર્માત્માઓ પણ કહેતા હોતા નથી તે તો કહે છે અમારી ને વ્યાસ પીઠની આરતી ઉતારો તમારું કલ્યાણ થઇ જશે, તમારા તમામ પાપો નાબુદ થઇ જશે, આવી વાહિયાત વાતોથી જ આપણને નવડાવે છે, ને આપને પ્રેમથી નાહિયે છીએ ને કલ્યાણ થવાની રાહમાં જ જીવન જીવીએ છીએ.&lt;/p&gt;
&lt;p&gt;એક પત્નીત્વ&lt;br /&gt;
આપણે સો કોઈ જાણીએ છીએ કે દશરથને ત્રણ પત્નીઓ હતી ને અંદરો અંદર ખટરાગ હતો તેનાથી રામ બરાબર પરિચિત હતા તેથી જ તેમણે એક પત્નીત્વનો સ્વીકાર કર્યો છે,બીજું કોઈ કારણ નથી.પણ આ તેમના જીવનનો આદર્શ જોવા મળે છે. રામે આદર્શ  બરાબર નિભાવ્યો છે, કે કેમ તે જુદો પ્રશ્ન છે?&lt;/p&gt;
&lt;p&gt;જો માણસ સ્વસ્થ ચિત્તે વિચારે તો સ્ત્રી પુરુષનો સબંધ માત્રને માત્ર કામ વાસના સંતોષવા માટે નથી, પણ જીવનમાં ધર્મા ચરણનાં આદર્શ આચરણ માટે છે.જે રીતે સ્ત્રીને માટે પતી દેવ સમાન છે,  તેમ પતિએ પણ પત્નીને દેવી સમાન માની ને તેને બરાબર સત્યતા પૂર્વક વફાદાર રહેવું અતિ આવશ્યક અને જીવનમાં જરૂરી છે, જ્યાં પરસ્પર વફાદારી નથી ત્યાં જ મુશ્કેલીઓ ઉભી થતી હોય છે, આ માટે બન્નેએ ખુલ્લા દીલથી અને દિમાગથી વર્તન વ્યવહાર કરવો જોઈએ.&lt;/p&gt;
&lt;p&gt;રામે સીતા સાથે ખુલ્લા દીદથી અને દિમાગથી વ્યવહાર કરેલ નથી, તે પણ એટલીજ સાચી હકીકત છે, તેણે સીતા પવિત્ર છે, તેવું ક્યારેય માનીને તેમની સાથે વ્યવહાર કરેલો નથી, તે તેમની નબળાય છે, લંકામાં  પવિત્રતાની ચકાસણી કરી હતી,એક વખતની પરીક્ષામાં પાસ થયેલ છે,ને પછી કોઈના કહેવાથી કાઢી મૂકવી એનો અર્થ એજ થયો કે તેઓ શંકાથી મુક્ત થયા હતા નહી, અને સીતામાં પુરેપુરો વિશ્વાસ સ્થાપિત થયો હતો નહી.મનમાં સીતામાં અપવિત્રતાનો કીડો સળગતો હતો. તેમાં કોઈ શંકા જ નથી. ને પાછી કાઢી મુકતાં તેમની સાથે ચર્ચા પણ કરતા નથી.તે તેમની મોટામાં મોટી નબળાય છે, તેને બીક હતી, મનમાં ભય હતો. ખોટો માણસ હંમેશા ભયગ્રસ્ત જ હોય છે, બીતો જ હોય છે,પોતે ખોટો વ્યવહાર કરે છે,તેનાથીતે શરમિંદો પણ હોય છે ,આ સ્થિતિમાં સીતાને કહે તો સીતાના પ્રશ્નોનાં તેની પાસે કોઈ જવાબ હતાં જ નહી. માટે જ તેમની સાથે સ્પષ્ટતા કરતા નથી. ને લક્ષમણને પણ કહેવાની નાં પાડે છે, ને ખોટું બહાનું બતાવે છે, તમારી ઈચ્છા છે,વનમાં જવાની તે પૂરી કરવામાટે ફરવા જઈએ છીએ.આતો ચોક્ખીને સ્પષ્ટ  રામની નબળાય છે,અસત્ય વર્તન છે,તેમાં કોઈ શંકા નથી,આવા શંકાશીલ  સ્વભાવ અને ભયગ્રસ્ત માનસને ને કારણે જ  વાલ્મિકીએ રામને પરમાત્મા તરીકે નો ઉઠાવ આપેલો નથી. પણ એક આદર્શ માનવ  તરીકે જ ઉઠાવ કરેલો છે.અને ગમે તેવો મહાન માણસ હોય તેમાં કોઈને કોઈ નબળાય તો હોવાની જ તે નબળાય રામમાં વાલ્મિકીએ સ્પષ્ટ બતાવેલ છે,આમ પરમાત્મા નથી માત્ર મહામાનવ છે એ નક્કી થાય છે. &lt;/p&gt;
&lt;p&gt;કુટુંબ પ્રેમ&lt;br /&gt;
રામાયણમાં રામની માતૃ ભક્તિ,પિતૃ ભક્તિ,ભાતૃ પ્રેમ,સેવકપ્રેમ ,પત્નીપ્રેમ,મિત્ર પ્રેમ અદભૂત કોટીના છે તેમાં કોઈ જ શંકા નથી, એક માત્ર શંકા શીલ સ્વભાવ છે .શંકા શીલતા હોય ત્યાં ભય હોવાનોત્યાં અસત્ય પણ હોવાના જ આ એજ એક ખામી છે ,&lt;/p&gt;
&lt;p&gt;જો જીવન સંગ્રામમાં રામ જેવો આજ્ઞાંકિત પુત્ર,કોશલ્યા જેવી માતા,સીતા જેવી પત્ની,હનુમાન જેવો સેવક ,લક્ષમણ અને ભારત જેવા ભાઈઓ ,જો જીવન સંગ્રામમાં પ્રાપ્ત થાય તો જીવન ધન્ય બની જ જાય તેમાં કોઈ શંકા જ નથી, ભાઈ ભાભીને સેવા કરનાર અને ચોદ વરસ ભાઈ સાથે વનવાસ ભોગવનાર લક્ષમણ અને ભાઈને માટે જ રાજ ગાદી ત્યજી દેનાર ભરત જેવો ભાઈ ક્યાંથી મળે આવા આદર્શ માણસ જેવા થવા જ રામાયણ રચવામાં આવેલ છે ,અને આદર્શતા જ જીવનની સિદ્ધી છે તે કહેવાનો વાલ્મીકિનો હેતુ રહ્યો છે.&lt;/p&gt;
&lt;p&gt;રામાયણનુ એકે એક પાત્ર પરસ્પરના આત્યંતિક પ્રેમ અને અંતરની લાગણીને  કારણે  દરેક પોતાના સ્વસુખનો ત્યાગ કરતા જણાય છે ,અને તેઓની ઉત્તમ કક્ષાની ત્યાગ શીલતાથી  આદર્શ અને ઉત્તમ કુટુંબ બન્યું છે. રામાયણના તમામ પત્રોમાં કર્તવ્ય નિષ્ઠાનો ગુણ ધરાવે છે,. મંથરા પણ તેમાંથી બાકાત નથી, તેણે પોતાનું કર્તવ્ય બજાવેલ છે, કયકયે માનવું કે ન માનવું તેતો કેકયનાં ઉપર આધાર રાખે છે કયકેય પોતાના પુત્રના મોહમાં આવી ગયેલ છે,આમ અજ્ઞાનમાં સરી પડી હતી.. &lt;/p&gt;
&lt;p&gt;જીવન સંગ્રામમાં હંમેશા કામના,વાસના,મોહ ,મમતા,રાગ દ્વેષ, નુકસાન કરે છે એ જ બતાવવાનો રામાયણ નો હેતુ છે.દશરથ જો કામના યુક્ત ન હોત તો આ આખો પ્રસંગ બનત જ નહી ,તેમના મનમાં કેક્યને પરણ્યા ત્યારે આપેલું વચનનાં પાલનનું  દુઃખ હતું તેથી જ ભરતની ગેરહાજરીમાં રામને રાજ્યાભિષેક આપવાનું વિચાર્યું હતું, ને એકદમ આટોપી દેવાનું મનમાં પાપ હતું, રામાયણ દ્વારા કવી એ કહેવા માંગે છે કે પાપ છાપરે ચડીને પોકારે જ છે. એટલેકે અશુદ્ધ મનથી જે કાંઈ કર્મ કરવામાં આવે તેમાં મુશ્કેલીઓ આવવાની જ ને આવીને ઉભી રહી છે ,આ આખા પ્રસંગમાં દશરથ જ જવાબદાર છે.તે અજ્ઞાનમાં સરી પડ્યા હતા જેનું આ પરીનણામ છેઅને કામાંધ હતા..&lt;/p&gt;
&lt;p&gt;કુટુંબનુ દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજે અને પૂરે પૂરી સ્વસ્થતાથી,  સંયમ પૂર્વક, નિસ્વાર્થ ભાવે, નિભાવે તો કુટુંબના કોઈ વ્યક્તિને પોતાના જીવનમાં સુખ ,શાંતિ અને આનંદની શોધ માટે બહાર ભટકવું  ન જ પડે. કુટુંબમાંથી જ બધું જ પ્રાપ્ત થઇ જ જાય. તે વાત અને તેની વ્યાખ્યા રામાયણમાં  ચરીતાર્થ થતી જોવા મળે છે. બધાજ આનંદ પૂર્વક જીવે છે,અહી સાસુ- વહુ, દેરાણી –જેઠાણી, દિયર- બોજાય, ભાઈ- ભાઈ બધા સબંધો મધુરતાથી  મધ મધે છે. તે દ્વારા રામાયણ આપણને શીખ આપે છે, કે જીવનમાં જો સફળતા અને આનંદ પ્રાપ્ત કરવો હોય તો પોતાનો અંગત સ્વાર્થ છોડીને જીવતા શીખવું  જોઈએ એજ રામાયણનો સંદેશ છે.સરળતા સહજતા અને સત્યતા પૂર્વક જીવે જાવ આનંદ જ પ્રાપ્ત થશે. તેવી વાલ્મિકીએ ખાતરી આપી છે. .રામાયણની દરેક વ્યક્તિ પહેલો પ્રેમ કુટુંબને કરે છે, અને પોતે કુટુંબના પ્રેમની અપેક્ષા રાખે છે.. તેથી જો આપણે જો આપણા જીવનમાં પ્રેમ મેળવવો હોય અને પ્રેમથી તરબોળ થવું હોય તો આપણે પ્રથમ પ્રેમરૂપ બની  તરબોળ અને નિસ્વાર્થ પ્રેમ  આપતા શીખવું જોઈએ,. આ જીવનની સાચી  શીખ છે. માણસ પ્રેમનો ભૂખ્યો છે પણ પ્રેમ આપવામાં કન્ઝુસ છે ત્યાજ તકલીફ છે,&lt;/p&gt;
&lt;p&gt;રામાયણમાં પતિધર્મનો આદર્શ માં આદર્શ જો કોઈએ બતાવ્યો હોય તો તે છે, સીતા તેણે પોતાનું સમગ્ર જીવન,વ્યક્તિત્વ, અને પોતાના જીવનની  સમગ્રતા પતિવ્રતા ધર્મ બજાવવામાં જ  વ્યતીત કરી છે,તેમ છતાં  પોતાના કોઈ પણ જાતના ગુનાં વિના કાઢી મૂકી છે,.ખુલાસો કરવાની પણ તક આપી નથી.તેમ છતાં પતી પર સહેજ પણ રોષ બતાવેલ નથી,કે તેના વિષે અમંગળ ઈચ્છું પણ નથી  તે તેની ધન્યતા બતાવે છે. આમ સમગ્ર રામાયણમાં ઉત્તમમાં ઉત્તમ જો કોઈ દેવી પાત્ર  હોય તો તે છે સીતા,. સીતાની સમકક્ષ,રામ પણ ઉભા રહી શકે તેમ નથી, .તે સો ટકા હકીકત છે. &lt;/p&gt;
&lt;p&gt;.આપણો સમાજ પુરુષ પ્રધાન છે માટે રામને વધુ મહત્વ આપવામાં આવેલ છે ખરેખર સીતાજ સમગ્ર રામાયણમાં દેવી પાત્ર છે, પરમાત્માના તમામ ગુણો ધરાવે છે, તેમાં કોઈ શંકાજ નથી રામ સીતાની તોલે કોપણ રીતે આવી શકે તેમ નથી જ..તે સો ટકા સાચી હકીકત છે .&lt;/p&gt;
&lt;p&gt;આજ રીતે ઉર્મિલા ,માંડવી અને શ્રુતકીર્તિ ત્રણે પણ પતીવૃતા ધર્મનું બરાબર પાલન કરે છે. પોતાના પતિઓના  કાર્યમાં કોઈપણ જાતનો વિધ્ન ઉભો કરતી નથી, અને ચોદ વરસ સુધી ત્રણે પતીઓથી દુર રહેછે,તેમની ધન્યતા અને  મહાનતા પુરવાર કરે છે ,ચારે બહેનો એ જનકનું પાણી પીધું છે. તે પુરવાર કરી બતાવ્યું છે, જનક પોતે રાજ દરબાર ચલાવતા ચલાવતા અલિપ્ત થઈને જીવ્યા હતા તેવા રાજ કુટુંબની આ ચારે બહેનો છે,તેમણે જનકને ઉઝળા કરી દીધા છે,ચારે બહેનોની ત્યાગ શીલતા અદભૂત અને ઉત્તમો ત્તમ ગણી શકાય. પોતાનો કે પોતાના પતિનો કોઈ પણ જાતનો વાંક ન હોવા છતાં તેનાથી અલિપ્ત રહેલ છે, ને તેમના કામ પૂરેપુરો સાથ સહકાર આપે છે ,રામાયણના આચરે સ્ત્રી પાત્રોને અંત:કરણ થી નમન કરવાનું મન થયા વિના રહેતું નથી.&lt;/p&gt;
&lt;p&gt;રામાયણમાં નીતિ- અનીતિ ,ધર્મ –અધર્મ,સત્ય –અસત્ય, કરણી-અકરણી, સદગુણ-દુર્ગુણ, સદાચાર સ્વચ્છદતા  વગેરેના વાલ્મિકીએ શબ્દ ચિત્રો દોરેલા છે, તેમાં કોઈ પણ ચિત્ર દુર્ગુણ વાળું સફળ થયું નથી, તે પુરવાર વાલ્મિકીએ  કરેલ છે, એટલે રામાયણ દ્વારા તે સિદ્ધ કરવા માંગે છે, કે હંમેશા સત્યનો જ જય થાય છે, ને અસત્ય હંમેશા હારે જ છે,જીતતું લાગે પણ અંતે તેની હર નિશ્ચિત જ હોય છે. માટે સત્યને વળગો તેજ કહેવાનો હરતું રહેલો છે,.આમ વાલ્મીકિનું કાન્ત દર્શન છે. મર્યાદા ધર્મ ,જે અનુકરણીય અને અનુસરણીય છે, ચાલો આપણે આને વળગીને ચાલીયે ને જીવન સફળ કરીએ.&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/tattva-darshan&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વ દર્શન&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/category/tattvachintak-patel&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વચિંતક વી. પટેલ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Tue, 15 Nov 2016 02:36:18 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1031 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>ભારતીય ચિંતનમાં મુક્ત થવાનુ ચિંતન - તત્ત્વચિંતક વી. પટેલ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/bharatiya-chintanma-mukti</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;આ જીવનનું પરમ ધ્યેય છે મુક્તિ. આ મુક્તિ એટલે જ આ જીવનની સિદ્ધી, અને આ સિદ્ધી એટલે પરમતત્વ પરમાત્માની પ્રાપ્તિ, એટલે આપણા સ્વનું વિલીનીકરણ, સ્વનું લીન થઇ જવું, અસ્તિત્વ ખલાસ થઇ જવું. હું પણું મટી જવું, ટૂંકમાં અદ્વેતતા પ્રાપ્ત કરવી, તેને પછી સત્ય કહો, બ્રહ્મ કહો, આત્મા કહો કે પરમાત્મા કહો. તે બધું એકનું એક જ છે, આજ આ જીવનની સિદ્ધી.છે. આ સિદ્ધિની પ્રાપ્તિ, એટલે જન્મ મરણના ચક્ર માંથી સદા માટે મુક્તી, છુટકારો. &lt;/p&gt;
&lt;p&gt;આ માટે આ આ જીવનમાં કર્મોથી મુક્તિ નહી, પણ કર્તૃત્વના ભાવમાંથી મુક્તિ,કર્તૃત્વપણાથી મુક્તિ અનાસક્ત ભાવમાં સ્થિરતા,સ્થિત પ્રજ્ઞ અવસ્થા, ,સમતામાં સ્થીર,અને જાગૃતિ પૂર્વક જીવવું અને સત્યનું જ આચરણ કરવું જેથી ધીરે ધીરે આત્મજ્ઞાનની પ્રાપ્તિ,આત્મજ્ઞાનનું,પ્રાગટ્ય થાય તેવી રીતે જીવન જીવવું ને સમજીને સાધના કરવી.  &lt;/p&gt;
&lt;p&gt;બાહ્યા ચારમાંથી મુક્તિ ને આંતર ચાર્યમાં સ્થીર થવું એજ જીવનની સિદ્ધી, આવી સિદ્ધી જ છેલ્લે વાસના શૂન્ય, ઈચ્છા શૂન્ય અને અહંકાર શૂન્ય બનાવે છે, જેથી બીજા જન્મમાંથી મુક્ત થઇ જવાય છે.આ માટે આ જીવનમાં સાધનાં કરવી જરૂરી છે.સાધના વિના સિધ્ધી હાથવગી થાય નહી.&lt;/p&gt;
&lt;p&gt;કોઈ પણ કર્મ કારણ વિનાનું કર્મ હોય શકે જ નહી, તેમજ કોઈ પણ કર્મ ફળ વિનાનું હોય શકેજ નહી, આ કર્મનો સિદ્ધાત.આમ,કારણ, કર્મ અને કર્મફળ આ ત્રણની જોડી છે.આ જોડીમાંથી મુક્ત થવું એજ મોક્ષ છે,. . &lt;/p&gt;
&lt;p&gt;માણસની  છેલ્લી અવસ્થામાં એટલેકે મૃત્યુ વખતે કોઈ પણ ઈચ્છા બાકી રહી જાય, એનો અર્થ એ કે કારણ ઉભું થયું ને કર્મ બાકી રહી ગયું, એટલે કર્મને ને પુર્ણ કરવા જ બીજો જન્મ લેવો પડે છે, કારણ કે કર્મ કરવાનું બાકી રહી ગયું ને, કર્મ થઇ શક્યું  નથી માટે આ કર્મ કરવાના હેતુ થી જ નવો જન્મ લેવો જ પડે છે. આ છે, જન્મ મરણનું વેજ્ઞાનિક.સત્ય..એટલે જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો ઈચ્છાઓથી જ મુક્ત થવું જ પડે તે સિવાય મોક્ષ છે, જ નહી..અંત વખતે તો મોક્ષની પણ ઈચ્છા હોવી જોઈએ નહી.તોજ મોક્ષ સંભવે.છે, એમ આપણા વેદો અને ઉપનિશદો સ્પષ્ટ કહે છે..&lt;/p&gt;
&lt;p&gt;જેમને આ જીવનમાજ મોક્ષ પ્રાપ્ત કરવો છે. તેમની સમગ્ર  જીવન પદ્ધતિ અધ્યાત્મને અનુરૂપ જ હોવી જોઈએ, જીવનનું ધ્યેય મોક્ષ જ છે,તો જીવન મોક્ષને અનુરૂપ જ જીવવું જોઈએ ને ગોઠવવું જોઈએ,અધ્યાત્મ પથની એક વિશિષ્ઠ શિસ્ત અને એક વિશિષ્ઠ જીવન પદ્ધતિ છે,તે છે અનાસ્ક્ત, અલિપ્ત,અને અસંગ ભાવમાં સ્થીર થઈને સ્વાર્થ અને લોભથી મુક્ત થઈને સત્યને અનુરૂપ જીવન જીવવું તો જ સિદ્ધી  હાંસલ થાય.આ પાયાની વાત છે, જો પાયો જ મજબુત ન હોય તો મકાન મજબુત થઇ શકે જ નહી તે સમજી શકાય તેવી બીના છે, &lt;/p&gt;
&lt;p&gt;અધ્યાત્મ પથ ખુબજ સરળ છે, જો તેની ઉપર ચાલતા આવડે તો અન્યથા ખુબજ કઠીન છે,ને વચમાં જ ફસાઈ જવાતું હોય છે.એટલે સ્વસ્થ ચિત્તે વિવેક અને, સત્યને સાથે રાખીને ચાલવું જોઈએ.તો મુશ્કેલી પડતી નથી.આમ છતાં જો મુશ્કેલી પડેતો મુશ્કેલીનું અતિક્રમણ  કરીને આગળ વધવાનું હોય છે,જગતમાં કોઈ પણ રસ્તો કાંટા વિનાનો હોય શકે જ નહી તે કાંટાને દુર ખસેડી ને જ આગળ વધવાનું હોય છે.અને જે માણસ મુશ્કેલીઓ  સમજ પૂર્વક અને સ્વસ્થતાથી પાર કરે છે તેજ સિદ્ધી પામી શકે છે.&lt;/p&gt;
&lt;p&gt;જીવનમાં આધ્યાત્મિક પ્રકૃતિનો સ્વસ્થ ચિત્તે આદર સાથે પ્રેમથી સંન્માન થવું જોઈએ, એક જરા સરખો પણ અપવિત્ર વિચાર મનમાં આવવો જોઇએ, જે કાંઈ વિચારો  ઉદ્ભવે છે, તે તમામ વિચારો અગાવના દરેક વિચારોમાંથી જન્મેલી સકારાત્મક અને નકારાત્મક સંધરી રાખેલી સ્મૃતિઓની ફલશ્રુતિ જ હોય છે,માટે જીવનમાં સતત જાગૃતતા આવશ્યક છે,જાગૃતતા એટલે વર્તમાનમાં સ્થીર થઈને જીવવું,.&lt;/p&gt;
&lt;p&gt;મન,બુધ્ધી ને વાસનાની  અશુદ્ધીની સમશ્યાનું સમાધામ મન દ્વારા કદી પણ થઇ શકતું જ નથી.એટલેકે મનથી પર થઈ, અમનની સ્થિતિ પ્રાપ્ત કરવી જ પડે છે,ને સમશ્યાઓનું સમાધાન શોધી મન,બુધ્ધી અને વાસનાની શુધ્ધતા, પ્રાપ્ત કરવી પડે છે,આમાં મનને સમજાવવાનું હોય છે હઠ પૂર્વક પ્રયત્ન કરવાનો નથી.&lt;/p&gt;
&lt;p&gt;આપણા ચિત્તમાં અનેક જન્મોના સંસ્કારો અને વાસનાઓ સંગ્રહિત હોય છે, કારણ કે અનેક જન્મોમાં ઈચ્છાઓ અધુરી રહી ગઈ હોય છે, જે પુર્ણ થઈ હોતી નથી,જ્યાં સુધી પુર્ણ ન થાય ત્યાં સુધી તેનો નાશ થતો નથી. તે કર્મનો સિદ્ધાંત છે.આ બધી જ પડેલી વાસનાઓ સાધનામાં વિધ્નો ઉભા કરે છે, માટે સાધના કઠીન બની જતી હોય છે ,આમાંથી ધેર્ય ધરીને સ્વસ્થ ચિત્તે સાધના કરતા કરતા જ આંતરિક રીતેજ ઉકેલ કરવાનો હોય છે. ને તેમાંથી નિવૃત થઇ જવાય છે ને પુર્ણ રૂપે શુદ્ધતા પ્રાપ્ત થતી હોય છે. એજ જીવનની સિદ્ધી છે.આમ જ્ઞાનની પ્રાપ્તિ થતાંજ બધાજ કર્મો જ્ઞાનની અગ્નિમાં બળીને ખાખ થઇ જાય છે, પછી નથી બચતા કર્મોકે નથી બચતા વિચારો  નીર્વીચારની સ્થિતિ પ્રાપ્ત થાય છે એજ જીવનની  સિદ્ધી છે ,&lt;/p&gt;
&lt;p&gt;યોગની સાધનામાં જો લાંબો સમય એક જ સ્થળે સ્વસ્થ ચિત્તે સ્થિરતા પૂર્વક બેસી શકાય નહી તો સિદ્ધી હાથ વગી થતી જ નથી,માટે  નિયમિત સમયે અને નિયમિત સમય સુધી સાધના કરવી આવશ્યક છે. ને લાંબો સમય કરવી પડે છે. ઉતાવળે આંબાં પાકે નહી તેનો તેનો બરાબર ખ્યાલ રાખવો જરૂરી છે, આ આખી આંતરિક પ્રક્રિયા છે, જેથી ખુબજ સમય શક્તિ માગી લે છે,. &lt;/p&gt;
&lt;p&gt;આમ યોગ સાધનામાં,મનની અને,ચિત્તની,સ્વસ્થતા અને સ્થિરતા અતિ આવશ્યક છે, એટલે ટુકમાં રાગદ્વેષથી મુક્ત થવું જ જોઈએ,અને પુર્ણરીતે સરળતા સહજતા અને સત્યતામાં સ્થીર થવું જ પડે છે,, ને દંભ મુક્ત જીવન જીવવું અતિ આવશ્યક છે, અને સાથે સાથે સ્થાનની અને,સાધનની શુદ્ધતા હોવી જોઈએ.તેમજ જો અતિશય શંકાશીલ સ્વભાવ હોયતો તેમાંથી મુક્તિ મેળવવી જોઈએ, ને પરમ તત્વ પરમાત્મા પૂરે પૂરો ભરોસો,વિશ્વાસ અંત:કરણમાં સ્થાપિત કરવો જોઈએ.આમ ટુકમાં હૃદયસ્થ થઈને સાધનામાં ઉતરવું જોઈએ ,&lt;/p&gt;
&lt;p&gt;હૃદયસ્થ થયા વિના સાધનામાં એકાગ્રતા અને ઉત્સાહ પ્રગટતા નથી, અને કોઈ પણ જાતની ભ્રામક ધારણાઓ,માન્યતાઓ અને ,ચમત્કારોની અપેક્ષાઓથી મુક્ત થવાનું હોય છે ,આખી સાધના પોતાના પગ ઉપર ચાલીનેજ કરવાની હોય છે,અને એકલાજ ચાલવાનું હોય . કોઈ ગૃરુની જંજાળમાં પડવાની જરુર જ નથી.જ્ઞાન કદી કોઈ આપી શકતું જ નથી, તે તો અંદરથી પોતાની રીતે પોતાનું જાતેજ શોધવાનું હોય છે, આમ ગુરુ વિના જ્ઞાન નહી એ વાકય જ ભ્રમિત કરનાર છે, &lt;/p&gt;
&lt;p&gt;ગુરુઓથી અલિપ્ત રહેમા જ મઝા છે. એટલે કોઈના ચેલા થવું એટલે સકુચીતતા ગ્રહણ કરવી ને સંકુચીતતા જ જીવનમાં ખતરનાક પરિણામો લાવે છે, તે સ્વાર્થનું, લોભનું આસક્તિનું ,અજાગૃતતાનુ ,મોહનું ,અને અજ્ઞાનનું જન્મ દાતા છે..આનો જીવનમાં જન્મ એટલે જીવનમાં કદી પણ સિદ્ધી હાથમાં આવતી જ નથી. માટે કોઈના ચેલા થવું નહિ એ સાધનામાં ચાલનાર માટે અતિ જરૂરી છે. નહિતર સાધનામાં વિધ્નો વધુ આવવાની પૂરી  શક્યતા છે, ને ગુરુ કાંઈ વિધ્નો માંથી  બહાર કાઢવામાં મદદ રૂપ થતા જ નથી. માટે એમાં પાડવા જેવું નથી. જેમણે સાધના કરવી છે તેણે કોઈની કંઠી બાંધવી નહી જોઈએ. કંઠી બાંધો એટલે વિચાર શક્તિનું દહન છે, માટે વિચાર પૂર્વક વિશાળતામાં સ્થીર થઈને સાધનામાં ચાલવા માંડો જરૂ ર સિદ્ધી સાંપડશે જ જેની ખાત્રીને બાહેધરી ક્રષ્ણ ભગવાને આપી છે પછી ચિંતા શેની.&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/tattva-darshan&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વ દર્શન&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/category/tattvachintak-patel&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વચિંતક વી. પટેલ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-34 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/205&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વ્યાકરણ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Sat, 12 Nov 2016 02:55:17 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1030 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>ધર્મની આજની સ્થિતિ - તત્ત્વચિંતક વી. પટેલ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/dharma-ni-aajani-sthiti</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;પશ્ચિમમાં આધ્યાત્મિક ધર્મવાદ સાવ જ ખતમ થઇ ગયો છે, જ્યારે પૂર્વમાં ધર્મ કેવળ ને કેવળ અંધવિશ્વાસમાં પરિવર્તન થઈ ગયો છે. અંધશ્રધ્ધામાં અને ચમત્કારોમાં ગળા દુબ બની ગયો છે, પરંતુ માનવ બન્ને જગ્યાએ વર્તમાનમાં છે, એક બાજુ બધી જ જૂની વ્યવસ્થાઓને તોડીને સમાજ નવી વ્યવસ્થાના નવા રૂપો શોધી રહ્યો છે, ને નવા રૂપો શોધ્યે જ જાય છે, તો બીજી તરફ સમાજની કલુષિત પ્રવૃતિઓને કારણે વ્યક્તિ વૈરાગ્ય લઈને રહશ્યવાદમાં આનંદ લઇ રહ્યાના ભ્રમમાં જીવે છે. આથી આનંદ પામતો નથી કે સંસારનું સુખ ભોગવી શકતો. પહેલો પોતાની બધી જ સમૃદ્ધી ને કારણે ઉદ્દામ બની ગયો છે, ને ચિંતાગ્રસ્ત ,તનાવ ગ્રસ્ત, પરેશાન અને, દુઃખી છે તો બીજી બાજુ પોતાની જ ખામીઓને કારણે જ માણસ ગરીબાય અને ભૂખમરો ભોગવી રહ્યો છે. તો પણ ધર્મના ઓઠાનીચે  શાંત બેઠો છે, પરમાત્મા બધું જ કરી દેશે તેવા ભરોસા પર જીવી રહ્યો છે. અને ધર્માત્માઓ આવો ભરોસો પ્રદાન કરે છે. બધું જ થઇ રહેશે, નાચનારાઓને ધર્માત્માઓ, અને કથાકારો નચાવે છે, ને તેમણે પોતાની બુધ્ધી ધર્માત્માઓને ત્યાં ગીરો મૂકી દીધી હોય છે. જેથી તટસ્થતા પૂર્વક શાંત ચિત્તે વિચારી શકતો નથી. આમ દુનિયાનું નાટક ભજવાય રહ્યું છે.&lt;/p&gt;
&lt;p&gt;પશ્ચિમ સદાય ગતી શીલ રહ્યું છે ,એમનું સમગ્ર જીવન ગતી શીલ છે. એમણે બુધ્ધી પૂર્વક સાહસ કરીને નવા નવા ક્ષેત્રો ખોલીને નવા આવીશકારો પ્રાપ્ત કર્યા છે,અને આર્થિક સમૃદ્ધી પ્રાપ્ત કરી છે. એમણે કાંઈક આપ્યું છે, તો  કાંઈક મેળવ્યું પણ છે,તે હકીકત છે.જ્યારે પૂર્વ શ્રદ્ધાના જોરે બધું જ થઇ જ જશે તેવા ભ્રમમાં છે.&lt;/p&gt;
&lt;p&gt;પૂર્વ સદાયને માટે સ્થીર જ રહ્યું છે ,તે કોઈ પણ જાતના  બદલાવથી ભય અનુભવે છે.અનેક પ્રકારના સંપ્રદાયો અને પંથોએ પોત પોતાના ,વાડા ઉભા કરી દીધા છે,આ વાડામાંથી ધેટા કુદકા મારીને બીજા વાડામાં વહ્યા ન જાય તેની બરાબર કાળજી રાખે છે.ને આ બધાજ વાડાને ભય અને ભ્રમનું તાળું મારી દીધું હોય છે.ને પુરાયેલા ધેટાની વિશાળતા જ ખતમ કરી નાખી હોય છે... &lt;/p&gt;
&lt;p&gt;ધર્મ એટલેજ વિશાળતા જે ધર્મ માણસને  વિશાળતામાં અને ભોમામાં સ્થીર ન કરે  તે નથી ધર્મ પણ અધર્મ છે   આમ સકુચીત્તતાને કારણે  ને સમાજ ને  ભય ગ્રસ્ત અને ભ્રમ ગ્રસ્ત  કરી નાખેલ છે,.જરાક ગતી શીલતા આવે છે તો ગભરાવા માંડે છે.અને તેમની વિરાસત ખસી જવાની તેઓને  બીક લાગે છે,અને સંસ્કૃતિનો નાશ થઇ જશે,ધર્મ ભયમાં છે વગેરે ગાણા શરુ કરી નાખે છે. આરીતે માણસને સતત  ભયમાં અને ભ્રમમા જ રાખે છે,અને જ્યાં ભય અને ભ્રમ હોય ત્યાં શાંતિ હોય શકે જ નહી.તે તો  શાશ્વત નિયમ છે, &lt;/p&gt;
&lt;p&gt;જે વસ્તુની ક્યાંય પણ હયાતી નથી કોઈ જઈને આવ્યું નથી છતાં સ્વર્ગના વખાણ જેથી માણસ લલચાય છે અને નર્કની બિહામણી બનાવતી વાતો કરે છે જેથી માણસ ભયગ્રસ્ત થઈ જાય છે, આમ જેનું કોઈ અસ્તિત્વ જ નથી, તેવાં સ્વર્ગ ,નર્ક અને ચમત્કારોની વાતો કરી લોકોને છેતરવાનો મોટો ધંધો ચાલી રહ્યો છે,.અને કર્મ કાંડો,ક્રિયાકાંડો અને બાહ્યાચારો કરી કરાવી સમૃદ્ધ કરી દેવાના વચનો આપી દેવાનું જ કામ ચાલી રહ્યું છે. &lt;/p&gt;
&lt;p&gt;પદાર્થમાંથી સુખ શાંતિને આનંદ કદી પણ પ્રાપ્ત થાય જ નહી, તે માટે તો માણસે પોતાની જાતને જ જાણવી જોઈએ તેમાંથી રાગ દ્વેષ,કામના,વાસના જેવા  ગંદવાડ બહાર ફેંકી દેવાં પડે છે. ને શુદ્ધતા પ્રાપ્ત કરવી પડે છે ,ને અનાસક્ત ભાવમાં ,સાક્ષીભાવમાંસ્થીર થઇ  અને સરળ સહજ અને સત્યનું આચરણ કરવું પડે છે, તોજ સુખ,શાંતિ  પ્રાપ્ત થાય છે,બહિર્મુર્ખતા છોડી અંતરમુર્ખતામાં સ્થીર થવું પડે છે.&lt;/p&gt;
&lt;p&gt; આ આંતરિક  રસ્તાની વાતો જ કરવામાં આવતી નથી  જો વિવેચન કરે કે વાતો કરી અંતરમાં ઉતરવાનું ને આંતરિક સાધના કરવાનું કહે તો આ રસ્તામાં માણસને દોવાય નહી ,માટે આધ્યાત્મિક માર્ગની વાતો કે  પ્રચાર કરતા નથી,ને બહ્યાચારોમાં ભરપુર રીતે દોઈ શકાય છે,માટેજ ચમત્કારોની વાતો કરે છે.ને દોવે છે.&lt;/p&gt;
&lt;p&gt;અમારા ગુરુએ એક ભાઈને કેન્સર થયેલ ને ડોકટરે છેલ્લી સ્થિતિએ છે, તેવો રીપોર્ટ આપેલો. તેના પિતા ગુરુ પાસે આવ્યા ને ગુરુએ મંત્રેલા પલાળેલા ચણા આપ્યા ને પછી નિયમિત પલાળેલા ચણા ખાવાનું કહ્યું તેમણે તેમ કર્યું ને કેન્સર સાવ જ મટી ગયું. જે નવું જીવન પ્રાપ્ત થયું ને જીવ્યો ત્યાં સુધી અમારી ભક્તિ કરી આ છે.અમારા ધર્મમાં જોડાવાનો લાભ આવાં ગપ ગોળાની વાતો આવા ચમત્કારોની  બોગસ વાતો રજુ કરી માણસોને શીશામાં પુરવાનું જ કામ કરે છે. .નેધર્માત્માઓ ખોટુતો બોલેજ નહી તેવો માણસનો ખ્યાલ  હોય છે, માટે જ બધું ચાલે છે. માણસને ખબર નથી કે આજના ધર્માત્માઓ તો જુઠાનાં સરદારો હોય છે.,&lt;/p&gt;
&lt;p&gt;હંમેશા સંદેહ જ નવા જ્ઞાનનો ઉદય કરે છે,આજે ભારતીય મનીષીઓ તત્વચિંતકો, વિચારવાન માણસો ,કઇ રીતે શાસ્ત્રોની વ્યાખ્યા નવી કરી શકાય. જે એક્વીશમી સદીને અનુકુળ હોય અને પાછી તર્ક સંગત હોય, આના પર આજની ઉગતી પેઢી વિચારતી થઇ છે.ને વિચારે પણ છે..&lt;/p&gt;
&lt;p&gt;પણ આ ધર્માત્માઓના સકંજામાંથી કેમ બહાર  નીકળવું તે જ મોટો સવાલ છે .કારણ કે એવો સમાજ  ખુચિ ગયો છે કે સહેલાય થી નીકળી શકે તેમ નથી.અને વધારે ને વધારે ખુચતો જાય છે. તે પણ એટલીજ સાચી હકીકત છે.સમાજમાં સમતા અને સમરસતાની ખાસ આવશ્યકતા છે.અને વિસંવાદીતાથી બહાર નીકળવાની જરૂર છે ,આ બાબતે કામ કરવાની જરૂરીયાત છે.. .&lt;/p&gt;
&lt;p&gt;આજે સમાજ જુદી જ રીતે પ્રભાવિત થઇ રહ્યો છે, જે ખતરનાક પરિસ્થિતિનું નીર્માંણ થઇ રહ્યું છે, તેમાંથી સમાજ ને બહાર કાઢવો જ પડશે.જો આકામ નહી થાય તો ભાવી પેઢીના ગુનેગાર સાબિત થઇ શું એમ લાગે છે. .&lt;/p&gt;
&lt;p&gt;આજે જે કાંઇ ધર્મના નામે ચાલી રહ્યું છે, તે એક યા બીજા બાના નીચે આતંગને ,અપ્રમાણીક્તાને અસત્યને જ ટેકો આપી રહ્યું છે,અને માણસમાં અપ્રમાંણીક્તા વધે તેવું જ ચાલી રહ્યું છે, આજના ધર્મોની દાનની  વાત જ ખોટું કરવાની પ્રેરણા આપે છે, બધાજ ધર્મો  પાસે જે કાંઈ નાણા છે, તે અપ્રમાંણીક્તા દ્વારા કમાયેલા નાણાનો જ ઢગલો છે.માણસ અપ્રણીક્તા દ્વારા કમાય છે, ને તે નાણાને શુધ્ધ કરવા અમુક રકમ ધર્માત્માઓને ધરે છે.ને પોતે પાપ માંથી મુક્ત છે. તેવાં ભાવમાં જીવે છે.આમ સંસારમાં અપ્રમાણીક્તાનો વ્યાપ વધતો જ જાય છે. જેને પરિણામે ચારે તરફ  અપ્રમાંણીકતા,આતકવાદ ફેલાય રહ્યો છે, ને સમતા ને સમરસતાનુ  ક્યાંય નામ સુધ્ધાં નથી.. &lt;/p&gt;
&lt;p&gt;ધર્મનુ નામ જ  સમરસતા છે.જ્યાં સમરસતા નથી ત્યાં ધર્મ નથી.જ્યાં વાદ વિવાદ છે ત્યાં ધર્મ નથી જ્યાં સંવાદ છે,ત્યાં જ ધર્મ છે ,આટલી વાતજો સમજાય જાય તો પણ ધણું મોટું શાંતિનું ફળ પ્રાપ્ત થાય.&lt;/p&gt;
&lt;p&gt;પશ્ચિમ અને પૂર્વમાં એક વિશેષતા જોવા મળે છે જેમાં વિશેષ કરીને અધ્યાત્મની છે,અધ્યાત્મ જોકે વ્યક્તિગત જ હોય છે ,પણ તે સામુહિક બની શકે છે.અધ્યાત્મને માનનાર મોક્ષ માર્ગનો કોઈ માણસ સંસારી સાથે વાત કરે તો બંને વચ્ચે વાદવિવાદ થતા નથી,બન્નેના રસ્તાઓ અલગ છે,તેમ છતાં વાદવિવાદ થતા જ નથી  તેથી મનમાં સહેજ તનાવ થઇ શકે છે .પણ સંધર્ષ થતો નથી.તે તેની વિશેષતા છે. &lt;/p&gt;
&lt;p&gt;બે જુદા જુદા સંપ્રદાયના માણસ ભેગા થઇ જાયતો વાદ વિવાદ શરુ થઈ જતા હોય છે  એક બીજાના ગુરુના વખાણ કરવામાં થાકતા હોતા નથી ને ગુરુઓના ચમત્કારોની વાતો કરતા હોય છે,અને વાદવિવાદ શરુ થઈ  જતા હોય છે આનું નામ છે ધર્માન્ધતા જે ખતરનાક પરિણામો લાવે જ છે..ખરે ખર બન્નેમાં જે સારા ગુણો હોય તેનો સ્વીકાર કરવો જોઈએ ને ખરાબ ગુણો છે તેની તિલાંજલી આપવી જોઈએ.તેજ સાચી રીત છે, ધર્માંધતા હોવાને કારણે તેવું થતું નથી. કારણ કે જેર પાયેલું હોય છે.એટલે જ સમાજ ભટકાવ અને ઉદાસીન માર્ગ તરફ આગળ વધી રહ્યો છે ,આમાં વ્યક્તિની જીત છે, પણ સમાજની જીત નથી, .સમાજની જીત માટે તો વ્યક્તિને અધ્યાત્મ તરફ વળવામાં જ છે, અને સમાજને અધ્યાત્મના રૂપમાં બદલવો જ પડશે જો આ થઇ શકશે તો જ સમાજમાં સમતા અને સમરસતા આવશે.અન્યથા વિષમતા સિવાય કાંઈ હાથમાં આવનાર નથી.&lt;/p&gt;
&lt;p&gt;આવો બદલાવ કરવો જ પડશે.અધ્યાત્મ નાં આચરણ  સિવાય સમાજ માં સમરસતા,અને સમતા આવવી મુસ્કેલ છે અશક્ય જ છે ,સ્થીર સમાજમાં પરમાત્માનો વિરોધ કરવો કઠીન હોય છે.અને સ્થિરતા માત્ર ને માત્ર અધ્યાત્મ દ્વારા જ પ્રાપ્ત થાય છે,અધ્યાત્મ માર્ગમાં વ્યક્તિ પોતાની માનસિક શક્તિ અને શાંતિ  પોતેજ પોતાની રીતે સત્યના માર્ગેઅંદરથી જ શોધે છે, અને તેમાં જ એક રત રહે છે ,અને અંત:કરણમાં બેઠેલા પરમાત્માને પુઝે છે, ને બાહ્ય પર તેને ભરોસો હોતો નથી.બહાર ભટકાવ છે, તેમ તે જાણે છે અનુભવે છે. .જેથી સમાજમાં સમરસતાઅને સમતા સ્વાભાવિક રીતે પ્રસ્થાપિત થાય છે, અને વાદ વિવાદને તેમાં સ્થાન જ નથી .આનું નામ છે ધર્મ મુલક આધ્યાત્મિક સમતા અને સમરસતા,એટલે સમાજને આધ્યાત્મ સાથેજ જોડવો જોઈએ જો આ આપણે કરી શકી શું તો જ સમાજમાં સમતાને સમરસતા આવશે જેથી સમાજમાં આતંક નાબુદ થશે કારણ કે પછી તો સોનો આત્મા એજ મારો આત્મા પછી જગડવાનું વાદવિવાદ કરવાનું સ્થાન જ બચતું નથી.અત્યારે તો અનેક દેદેવીઓનો રાફડો ફાટ્યો છે સો પોત પોતાની  દેવદેવીઓને વળગીને ચાલે છે ને સો પોતાની દેવ દેવીને છાતીએ બાંધેલ હોય છે જરાક તેનો વિરોધ કોઈ કરે કે તુર્તજ   વિષમતા વાદ વિવાદનુ મોટામાં મોટું રૂપ બને છે.&lt;/p&gt;
&lt;p&gt;ચાલો આપણે આ જગતમાં  એક જ પરમતત્વ  પરમાત્મા છે. તેને જાણીએ ને તેના થઇ ને રહીએ ને તે આપણી અંદરજ આત્મા તરીકે તે બિરાજે છે.માટે આત્માને જાણીએ તેમાં સ્થીર થઈએ. તે સત્ય સ્વરૂપ છે. આપણે પણ સત્ય સ્વરૂપ થઈને જીવીએ ત્યાજ શાંતિ સુખ છે,તે પ્રાપ્ત કરીએ. આજ સાચો રસ્તો છે તેને ગ્રહણ કરો ત્યાજ મઝા છે. સત્ય જ પરમાત્મા છે. તેને પકડો .બીજું બધું જ ભટકાવ છે.તેનાથી મુક્ત થાવ એજ અભ્યર્થના.&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/tattva-darshan&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વ દર્શન&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/category/tattvachintak-patel&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વચિંતક વી. પટેલ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-34 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/205&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વ્યાકરણ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Wed, 09 Nov 2016 02:28:10 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1029 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>સાધન દ્વારા સાધ્ય સિદ્ધ - તત્ત્વચિંતક વી. પટેલ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/sadhan-dvara-sadhya-siddha</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;માનવીય જીવનમાં કોઈ પણ સાધન કોઈ પણ પ્રકારની સિદ્ધી માટે જ હોય છે, ને સાધન વિના સિદ્ધી પ્રાપ્ત થઇ શકે જ નહી, પરંતુ સાધન સર્વજ્ઞ નહી હોવાના કારણે જ માનવ જે સાધન દ્વારા જે પ્રમાણમાં સિદ્ધી પ્રાપ્ત કરવાની કલ્પના કરે છે, ઈચ્છા રાખે છે ને પોતાની ધારણાનાં પ્રમાણમાં સદાય સિદ્ધી જ મળી જાય તેવું કદી બનતું હોતું નથી. આવી અસફળતાની સ્થિતિમાં માણસને વિચાર કરવો જ પડે છે, કે સાધનમાં અને મારા પુરુષાર્થમાં ક્યાં ક્યાં ખામી રહી ગઈ છે જેથી મારી ધારણા અનુસારની સિદ્ધિ મળી નહી. &lt;/p&gt;
&lt;p&gt;માણસ ફળની પ્રાપ્તિના રૂપમાં જયારે વિશ્લેષણ, ચિંતન, મનન કરે છે, ત્યારે તે જાણી શકે છે કે ક્યાં ક્યાં કઇ કઇ રીતે,કઇ કઇ જગ્યા એ મારાં પુરુષાર્થમાં અને સાધનમાં ક્યા ક્યા પ્રકારની ખામી રહી ગઈ ,આ રીતે જે કાંઈ ફળ ઓછું વત્તું  પ્રાપ્ત થયુ છે.તે તેમણે કલ્પેલા ફળની તુલનામાં કેટલું ઓછું છે, કેટલા ફેરફાર સાથેનું છે. આ બધાનો તટસ્થતા પૂર્વક અધ્યયન કરીને પોતાના સાધનોમાં અને પોતાની કાર્ય શક્તિમાં સંશોધન કરે છે,ફેરફાર કરશે અને પછી જ ફરી તેનો અમલ કરતો હોય છે.આમ જરીયાત એજ સંશોધનની જનેતા છે.જગતમાં જે કાંઇ સંશોધનો થયા છે, પ્રગતી થઇ છે. તેની પાછળ માણસની જરૂરીયાત જ છે. અને જરુરીયાને પૂરી કરવા જ નવા નવા સંશોધનો દ્વારા જ નવાનવા સાધનો અસ્તિત્વમાં આવેલા છે. &lt;/p&gt;
&lt;p&gt;આમ સાધન અને સાધ્યની વચ્ચે અનુભવનું આદાન પ્રદાન સતત ચાલતું જ રહે છે ,આ દ્રષ્ટીએ એટલું જ કહેવું પુરતું નથી કે શુધ્ધ સાધન અને શુધ્ધ પુરુષાર્થથી જ ધારણા અનુસાર ફળની પ્રાપ્તિ શક્ય બને જ છે,. અથવા સાચા સારાં સાધનથી અને સારા કર્મ દ્વારા જ ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થઇ જાય તે પણ જગતમાં શક્ય જ નથી. કારણ કે ફળની પ્રાપ્તિમાં માત્ર સાધન,અને પુરુશાર્થ પૂરતા નથી પણ બીજા અનેક પરિબળો,કારણો આમાં સામેલ હોય છે, જેને આપણે કુદરત કહીએ છીએ. જેમાં વાતાવરણ, હવામાન,પાણી વગેરેનો સમાવેશ થાય છે, જેની ઉપર કદી પણ માણસનો કાબુ હોતો જ નથી, તે અજ્ઞાત શક્તિ છે.જે ને પ્રકૃતિ કહેવામાં આવે છે,આ અજ્ઞાત શક્તિ કહો કે પ્રકૃતિ કહો તેને કારણે જ  માણસને કદી પણ પોતાની ધારણા અનુસારનું, ઈચ્છિત ફળ પ્રાપ્ત થતું જ નથી. જેથી માણસ ગમે તેટલી, ગમે તે રીતે, ગમેતે સાધનથી પુરુષાર્થ કરે તો પણ ધાર્યું ફળ કદી પ્રાપ્ત થતું જ નથી.એ કુદરતનો શાશ્વત નિયમ છે.જેમાં માણસ કોઈ ફેરફાર કરવાને શક્તિમાન નથી,એક વાવા જોડું આવે ને બધું જ વેરણ છેરણ કરી નાખે,ધરતી કંપ થાયને બધું હતું ન હતું થઈ જાય. આવા બધા કારણોથી ધાર્યું પરિણામ પ્રાપ્ત થાય નહી તે સ્વાભાવીક છે પણ માણસ આ બધાને સહર્ષ વિવેક સાથે સ્વીકાર કરતો નથી,કરી શકતો નથી. જેથી માણસ કાયમ ચિંતા,ઉદ્વેગ,તનાંવમાં જ રહે છે.અને  આ તનાવમાં રહેવાથી પોતાની સમગ્ર શક્તિ પણ પાછો કર્મમાં લગાડી શકતો નથી. જેથી તેનાથી કર્મ સારી રીતે થઇ શકતું નથી અને કોઈને કોઈ ખામી કર્મમાં પોતાનાથી રહી જ જાય છે,ને ફળની પ્રાપ્તિમાં મુશ્કેલી ઉભી થાય છે.આમ માણસ ફળની આશાથી ગમે તેટલો પુરુશાર્થ કરશે તો પણ પોતાની ધારણા અનુસારનું ફળ કદી પ્રાપ્ત કરી શકશે જ નહી. કારણકે તેની પાછળ વિજ્ઞાન કામ કરે છે. જેમાં માણસ કોઈ ફેરફાર કરી  કરી શકતો જ નથી.અને તેમાં ફેરફાર કરવો જ અશક્ય છે, જે અશક્ય જ છે તેને વિવેક સાથે સ્વીકારવામાં જ ડહાપણ રહેલું છે. પણ માણસ આવો વિવેકવાન બની શકતો જ નથી. એટલે આ વેજ્ઞાનિક કારણ છે, તેને વિવેક સાથે સ્વીકારી શકતો નથી કે  મિટાવી પણ શકતો નથી..જેથી માણસ તેને ભાગ્યનું નામ આપે છે.. &lt;/p&gt;
&lt;p&gt;આ જગતમાં ભાગ્ય જેવી કોઈ ચીજ છે, જ નહી અને કોઈ પણ જાતના કર્મમાં પરમતત્વ પરમાત્મા હાથ પણ નાખતો જ નથી, તેને આવા ક્ષુલ્લક કામમાં હાથ નાખવાની નવરાશ પણ નથી. એટલું માણસ જાત જો બરાબર સહજી લે તોમાણસ સુખની પ્રાપ્તિ કરી જ શકે છે, ને આનંદમાં જીવી શકે છે. &lt;/p&gt;
&lt;p&gt;જો આ કર્મનું વિજ્ઞાન બરાબર સમજાય જાય તો માણસ કદી પણ ફળની આશા રાખીને  કામ કરશે જ  નહી કારણ કે ફળની પ્રાપ્તિમાં માણસનું કાંઇ ચાલતું જ નથી, પછી તેથી તેનો શા માટે વિચાર કરવો અને ફળની આશા વિના તે કામ કરશે ને જે કાંઈ ફળ  મળશે તેમાં જ સંતોષ અનુભવશે. જેથી તે તનાવમાંથી મુક્ત થઇ શકશે..&lt;/p&gt;
&lt;p&gt;આ છે કર્મનું વિજ્ઞાન ટૂંકમાં કર્મ કરો પણ ફળની આશા રાખીને કરો નહી તો જ શાંતિ પ્રાપ્ત કરી શકશો.અને શાંતિ પૂર્વક જીવવું એજ જીવન જીવવાની સાચી રીત છે.અનુ નામ જજીવન વિજ્ઞાન છે,આ જીવન વિજ્ઞાનનો આશરો લઈને જીવવાનું છે.એટલે જીવન વિજ્ઞાનને સમજીને વિવેક સાથે જીવવું એજ જીવન જીવવાની સાચી રીત છે. એટલે ભાગ્ય બાગ્ય ને ગોળી મારો ને ,આશા અપેક્ષા ને તૃષ્ણા વિના સરળ, સહજ,વિવેકવાન બની સત્યનાં આચરણ સાથે જીવો શાંતિ સિવાય કાંઈ હાથમાં આવશે જ નહી, જેની ખાત્રીને બાહેધરી ક્રષ્ણ ભગવાને આપી છે પછી આપણે શું ચિંતા.&lt;/p&gt;
&lt;p&gt;ગીતા જેને ફળ ત્યાગ કહે છે તેજ છે જીવન વિજ્ઞાન .ક્રષ્ણ ભગવાન મહાન માનસ શાસ્ત્રી હતા ને જગતના પ્રથમ માનસશાસ્ત્રી છે. તેમાં કોઈ શંકા જ નથી ગીતા એ મનનું જ શાસ્ત્ર છે,ગીતાની સમગ્રતાં કર્મ ફળ ત્યાગની આસપાસ જ વીંટળાયેલી છે.આમ ગીતા એ જીવન વિજ્ઞાન છે, તેમાં કોઈ શંકા જ નથી,આ જીવન વિજ્ઞાનની આસપાસ કર્મ ,ભક્તિ અને જ્ઞાન વગેરે ગોઠવાય ગયેલા જોઈ શકાય છે. દેહ છે તો કર્મ પણ હોવાનું જ .તેમાંથી કોઈ મુક્ત થઇ શકે તેમ નથી ,અને કર્મ છે, તો ફળ પણ હોવાનું જ કારણ કે ફળ વિનાનું કર્મ હોય શકેજ નહી.અને ફળ છે તેથી વિચાર અને ફળની આશા હોવાના જ આમ આખું જોડું છે.&lt;/p&gt;
&lt;p&gt;આપણો દેહ છે તેને જો સત્યના આચરણથી જ શણગારવામાં આવે તો મુક્તિ મળે છે.તે બધાજ સત્ય રૂપી ધર્મો કહે છે. ને જેઓ એ જ્ઞાનની પ્રાપ્તિ કરીને મોક્ષ સુધી પહોચ્યા છે. તેઓ પણ કહે છે કે સત્યના આચરણ દ્વારાજ ત્યાં પહોચી શકાય છે, આ સિવાય બીજો કોઈ રસ્તો નથી.એટલે સત્યના આચરણ દ્વારા પુરેપુરી શુધ્ધતાં પ્રાપ્ત કરી હોય તેને જ મુક્તિ મળે,એટલેકે કર્મ બંધન માંથી છૂટવું જ પડેછે આ કર્મ બંધનમાંથી  છુટવાનો વિજ્ઞાનીક  જવાબ ક્રષ્ણ ભગવાને ગીતામાં આપ્યો છે.. તેઓએ સ્પષ્ટ કહ્યું કે અનાસક્ત ભાવમાં સાક્ષીભાવમાં,સમતામાં સ્થીર થઈને.અહંકાર રહિત થઈને  નિષ્કામ કર્મ કરો , એટલે કે યથાર્થ કર્મ કરો ,આ યથાર્થ કર્મ એટલે કર્મ ફળ ત્યાગ.આ ત્યાગ એટલે કે કર્મ ફળની આશા,અપેક્ષા,તૃષ્ણા વગેરેથી મુક્ત થઈને  કર્મ કરવું. એટલે કે જીવન વિજ્ઞાન અનુસાર કર્મ કરવું. આરીતે કર્મ કરશો  ને જે કાંઈ ફળ પ્રાપ્ત થાય તેનો પ્રસાદ તરીકે સ્વીકાર કરશો ને તેનો ઉપયોગ કરશો. આમ કરવાથી શાંતિમાં ભંગ થશે જ નહી. ને વિચારવાયુથી બચી જશો ને શાંતિ સુખ પ્રાપ્ત કરી જ શકશો.આ છે ગીતાનુ જીવન વિજ્ઞાન.&lt;/p&gt;
&lt;p&gt;આ અનાસક્તીભાવ,સાક્ષીભાવ,સમતાભાવમાં સ્થિરતા અને અહંકાર ,રાગદ્વેષ રહિતતા અને કર્મ ફળ ત્યાગ કહેવાથી પ્રાપ્ત થતા નથી કે આ કેવળ બુદ્ધિનો પ્રયોગ નથી તેતો હૃદયસ્થ થઈને હૃદય મંથનથી જ ઉત્પન્ન  કરવા પડે છે,અને .આવી ત્યાગ શક્તિ પ્રાપ્ત કરવાને માટે જ્ઞાન જોઈએ જ્ઞાને માહિતીનો જથ્થો નથી આવો માહિતીનો  ખજાનો તો ધણા પંડિતો  ને કથાકારો પાસે હોય છે.એમને મોઢે ધણું બધું ગોખેલું હોય છે,જેઓ રાત દિવસ ભાંભર્યા કરે છે. ને તે ઓ ભોગોમાં રચ્યા પચ્યા હોય છે ,આમાં જ્ઞાન નથી તેતો માહિતી કહેવાય માહિતી કદી  કલ્યાણ કરી શકે નહી. તે તો દુઃખના ડુગરા જ હોય છે. તેમાંથી શાંતિનું કે સુખનું ઝરણું કદી  પણ નીકળી શકે જ નહી.&lt;/p&gt;
&lt;p&gt;ગીતાએ જ્ઞાન સાથે ભક્તિને ભેળવી છે તે તેની વિશિષ્ટતા છે તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે ભક્તિ વિનાનું જ્ઞાન વિફરે  તેથી કહ્યું છે કે જો અન્યોન્યભાવ સાથે અંતકરણથી ભક્તિ કરશો તો જ્ઞાન આપો આપ મળી જ રહેવાનું .પણ ભક્તિ એ તો શીશનું સાટું છે.એટલે ગીતાની ભક્તિ એ વેવલા ભક્તિ નથી .તેમાં બાહ્ય શીશ્ટા ચારોને કોઈ જ સ્થાન નથી .એટલેકે માલા તિલક,ઈત્યાદિની કોઈ જ કીમત નથી.એતો નરી બનાવટ છે.અને ભગવાનને ને આત્માને છેતરવાનો મોટો ધંધો છે, તેનાંથી કાંઈ કલ્યાણ થાય નહી &lt;/p&gt;
&lt;p&gt;ભક્તિ એટલેશું તે અંગે ગીતની વ્યાખ્યા&lt;/p&gt;
&lt;p&gt;ભક્તિ એટલે જીવનમાં આચરણ, જ્યાં આરીતનું આચરણ નથી ત્યાં ભક્તિ નથી .એટલે કે જે માંણસ પરમાત્માની ભક્તિ કરતો હોય તે કોઈનો દ્વેષ કદી કરે નહી ,તેનામાં પુરેપરી સમતા હોય ,એટલે કે સુખ- દુઃખ, લાભ-નુકસાન, .નિંદા –પ્રશંશા, કીર્તિ-અપકીર્તિ.વગેરે સરખા જ માનતો  હોય. કરુણાનો ભંડાર હોય,અહંતા મમતાથી સાવ મુક્ત હોય ,જે ક્ષમા શીલ હોય .જે સદાય સંતોષી હોય,જેનો નિશ્ચય કદી ફરે નહી, .જેમણે પોતાના મન ને બુધ્ધી બન્ને પરમ તત્વ પતામાત્માને અર્પણ કરી દીધા હોય, જેના વર્તન વ્યવહાર આચરણથી લોકો ત્રાહિમામ થતા ન હોય .જેનાથી લોકો ભય અનુભવતા ન હોય, જે હર્ષ અને શોકથી મુક્ત હોય.જે પવિત્ર, કાર્યદક્ષ,અને તટસ્થ ભાવમાં પુરેપ્રા સ્થીર હોય, .શુભા શુભનો જેમણેસંપૂર્ણ ત્યાગ કર્યો હોય. જે શત્રુ અને મિત્રને સમાન ગણીને તેમની સાથે વર્તન વ્યવહાર કરતો હોય. તે ટોટલી સમભાવી  હોય,  પેસો ,પ્રતિષ્ઠા પદ પ્રચાર અને પ્રપંચોથી મુક્ત હોય અને જેમણે આંતરિક સાધના દ્વારા મન,બુદ્ધિને વાસના સ્થીર કર્યા હોય, તેજ સાચો ભકત જેમનામાં આ ન હોય તે ભક્ત નથી પણ ભક્તિના નામે રોટલા શેકી ખાતો બનાવટી ભક્ત છે,આમ દેવ સ્થાનો માં ભટકનારો ભક્ત નથી કે દેવસ્થાનોમાં દાન આપનારો ભક્ત નથી, તે આના પરથી નક્કી થાય છે  આ શબ્દો મારા નથી પણ ક્રષ્ણ ભગવાનના છે,ક્રષ્ણ ભગવાન આવાં ને જ ભક્ત કહે છે, બાકીનાતો બનાવટ કરનારા છે તેનાથી અલગ રહો . &lt;/p&gt;
&lt;p&gt;આવી ભક્તિ આસક્ત માણસમાં સંભવે જ નહી એટલે જેઓ કોઈને કોઈ ચીજમાં આસક્ત છે તે કદી પણ ભક્ત થવાને લાયક નથી. એટલું બરાબર સમજી લેવું જરૂરી છે. એટલેકે અનાસક્ત ભાવમાં સ્થીર થયેલો જ સાચો ભક્ત છે.એમ ક્રષ્ણ કહે છે ,&lt;/p&gt;
&lt;p&gt; આવા ભાવમાં સ્થીર થયેલો ભક્ત જ આત્મ દર્શન,આત્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આવા આત્મજ્ઞાની ભક્તે અને જ્ઞાનીએ  કર્મ ફળ ત્યાગની કસોટીએ ચડવાનું રહ્યું .આમ ક્રષ્ણ ભાગવાનની દ્રષ્ટીએ ભક્ત એટલે વેવલો માત્ર માલા લઈને જપનાંર,નથી પણ જેમણે પુરેપુરી સમતામાં અને સ્થિત પ્રજ્ઞમાં સ્થીર થયો તે ભક્ત છે, આવા ભક્તનું જ તેઓ કલ્યાણ કરે છે, તેમનું કલ્યાણ  થાય છે. બાકીનાતો હવામાં  બાચકા જ ભર્યા કરે છે.ને કાંઈ પ્રાપ્ત કરી શકતા જ નથી. &lt;/p&gt;
&lt;p&gt;ગીતાએ આપણને સ્પષ્ટ કહી દીધું કે નિષ્કામ કર્મ કર્યા વિના કોઈ સિદ્ધી  પામ્યાજ નથી જનક પણ આરીતે કર્મ કરીને જ્ઞાનમાં સ્થીર થયા છે,. અને જ્ઞાનની પ્રાપ્તિ વિના મોક્ષ નથી. પરમ શાંતિ કે પરમ સુખ પણ નથી જો તમારે મોક્ષ પરમ ,શાંતિ અને સુખ જોઈતા હોય તો  આસક્તથી મુક્ત થાવ તેજ સાચો રસ્તો છે આમાં કાંઇ છોડવાનું નથી માત્રને માત્ર ભાવમાં જ ફેરફાર કરવાનો છે તેમ ક્રષ્ણ કહે છે.ક્રષ્ણ ને અનુસરો પૂજો નહી.&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/tattva-darshan&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વ દર્શન&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/category/tattvachintak-patel&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વચિંતક વી. પટેલ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-34 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/205&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વ્યાકરણ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Fri, 04 Nov 2016 01:47:10 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1028 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>આપણે ક્યાં જવું તે આપણે જ નક્કી કરવાનું હોય - તત્ત્વચિંતક વી. પટેલ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/aapane-kya-javu-te-aapane-nakki-karavu</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;પરમતત્વ પરમાત્મા પાસે પહોંચવાનો કોઈ એક જ માર્ગ હોય, એક જ સાધના પદ્ધતિ હોય તે સંભવી શકે જ નહી, કારણ કે માણસની જુદી જુદી પ્રકૃતિ હોય છે, તે પ્રકૃતિ અનુસાર માર્ગ પસંદ કરવાનો હોય છે. આ વસ્તુ સ્વીકાર્યા વિના છુટકો જ નથી, જો એક જ માર્ગ જગતમાં હોત, તો આજે જે ધર્મમાં મતમતાંતરો પ્રવર્તે છે તે હોત જ નહી, એક જ ધર્મ હોત અને સો એક જ ધર્મ પાળતા હોત. પણ એ શક્ય જ નથી, જો આવું શક્ય બન્યું હોત તો  હોત તો જે ધર્મ યુદ્ધો થયા છે, ને થઇ રહ્યા છે તે થયા જ ન હોત.  &lt;/p&gt;
&lt;p&gt;પરમ તત્વ પરમાત્મા અનંત,અવિનાશી,સર્વવ્યાપી સર્વજ્ઞ અને અવિચલ છે,માણસ સમગ્ર રીતે પરમાત્માને જાણી શકે તે શક્ય જ નથી. જે રીતે હાથી કીડીને સપૂર્ણ રીતે જાણી શકે જ નહી, તેમ માણસ અનંત એવા પરમાત્માને જાણી શકે જ નહી,  &lt;/p&gt;
&lt;p&gt;જેઓ જગતમાં પરમાત્માને પામ્યા છે, તે પણ પુર્ણ રીતે પામી શક્યા જ નથી, તેઓ કોઈ એક બિંદુથી બિંદુ જેટલા જ  જાણી શક્યાં છે,તેમને માટે પણ સંપૂર્ણ જાણવા શક્ય નહોતા કારણકે તેમની વિશાળતા એટલી મોટી છે, કે સપૂર્ણ જાણવા શક્ય જ નથી, માણસ ત્યાં ટુંકો પડે છે.તે હકીકતનો સ્વીકાર કરવો જ રહ્યો,એમ કહેવાય છે કે માણસ માટે આ જગતમાં કાંઈ અશક્ય નથી બધું જ શક્ય છે,માત્રને માત્ર સત્યના રસ્તે પુરુષાર્થ કરો બધું પ્રાપ્ત થાય. પણ અહિ પુરુષાર્થ પણ ટુંકો પડે છે, આમ પરમતત્ત્વ પરમાત્માને સંપૂર્ણ જાણવા અશક્ય છે.તે નિર્વિવાદ હકીકત છે .&lt;/p&gt;
&lt;p&gt;આપણે ત્યાં મહાવીર અને બુધ્ધ બન્ને મહામાનવો પરમાત્માને પામ્યા જ હતા, પણ બન્નેના માર્ગો જુદા જુદા હતા બન્નેની સાધના પદ્ધતિ અલગ હતી, તે આપણે સો જાણીએ જ છીએ, તે પછી પણ અરવિન્દ,રામતીર્થ વગેરે પણ પામ્યાજ છે, પણ તેઓના માર્ગ પણ જુદા જ છે, જે હકીકત છે, &lt;/p&gt;
&lt;p&gt;એકજ સાધ્યની સિદ્ધિમાં સાધનની ભિન્નતા થઈ જ જાય છે, તે સત્ય છે, અને સનાતન પણ છે,પ્રાચીન સમયની વાત કરીએ તો માણસો સાધારણ રીતે સુખી ને સંતોષી, હતા,ત્યારે જેમને પણ સંસારની માયા જાળમાંથી કંટાળો ઉપજતો તેઓ સંસાર છોડીને જંગલનો આશ્રય લેતા હતા,ને ત્યાં શાંત ચિત્તે સાધના કરતા હતાને આત્મા જ્ઞાનની પ્રાપ્તિ કરતા હતા,,તેહકીકત છે. તે વખતની પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય જ હતું .&lt;/p&gt;
&lt;p&gt;આપણે જાણીએ છીએ કે મહાવીર,અને બુધ્ધે બન્ને એ એકાંતમાં રહીને જ આત્મ દર્શનની સાધના કરી છે. બન્ને રાજ કુમારો હતા, બન્ને જાહોજલાલીમાં ઉછર્યા હતા અને જાહોજલાલી ભોગવીને પણ જયારે શાંતિ આનંદ પ્રાપ્ત ન થયો, ત્યારે શાંતિની શોધમાં નીકળી પડ્યા, ને કઠોરમાં કઠોર બન્નેએ તપસ્યા કરી ને પોતાની તમામ વૃતિઓ, પર કાબુ મેળવ્યો,ને સિદ્ધી પ્રાપ્ત કરી,  મહાવીરે સખત તપનો માર્ગ બતાવ્યો, જયારે બુદ્ધે માધ્યમ માર્ગ બતાવ્યો, બન્ને પહોચ્યા હતાં પણ જુદા જુદા બિંદુએ પહોચ્યા, તેથી  બન્નેએ અલગ અલગ માર્ગ સૂચવ્યો છે,.ને બન્ને એ પછી સમસ્ત માનવ જાતને સાંસારિક દુઃખમાંથી મુક્ત કરવા માટે ભગીરથ પ્રયત્નો કર્યા, ને બંનેએ શેષ જીદગી આ હેતુ માટે જ વાપરી નાખી, ને નિર્વાણ પામ્યા.તે  આપણે જાણીએ જ છીએ,&lt;/p&gt;
&lt;p&gt;જીવનમાં જે અશાંતિ,દુઃખ છે તેના નિવારણ માટે જગતમાં એકજ રસ્તો છે. તેનું નામ છે આત્મ દર્શન એટલેકે આપણા સ્વ,સ્વરુનું ધ્યાન ધરી સ્વ સ્વરૂપને  જાણીને તેમાં સ્થીર થવું, આ માટે નિરંતર જાગૃતિની જરૂર પડે છે. એટલે કે વર્તમાનમાં જીવવું, ભૂતકાળને ભૂલી જવો, ને ભવિષ્યકાળના ધોડા ધડવા નહી એટલેકે આશા, અપેક્ષા,અને તૃષ્ણાઓથી નિવૃત થવું,અથવા નિયંત્રિત કરવી એજ એક માત્ર ઉપાય છે,આ સિવાય આ જગતમાં કોઈ ઉપાય નથી.&lt;/p&gt;
&lt;p&gt;એમ બુધ્,ક્રષ્ણ,મહાવીર,ઈશુ,જરથુસ્ત,કબીર,અરવિન્દ,રામતીર્થ,ક્રષ્ણમૂર્તિ,ઓશો,સ્વાંમીવીવેકાનંદ,રામક્રષ્ણ પરમહંસ,ગાંધીજી,અને વિનોબાજી વગેરે કહી જ ગયા છે. પણ આપણે તેના જ્ઞાનને અનુસરણ કરતા નથી ત્યાં જ આપણી ખામી છે,અનુસરણ એજ અન્યોન્ય ભક્તિ છે, એજ ધર્મ છે ,     &lt;/p&gt;
&lt;p&gt; સારી રીતે જીવન જીવવા માટે પાયો છે સત્ય ,પ્રેમ અને કરુણા આનો અંગીકાર કરીને જીવવાથી જ શાંતિ સુખ પ્રાપ્ત થાય છે, સત્ય એટલે મારી દ્રષ્ટીએ જે વખતે જે વસ્તુ આપણને જે રીતે પ્રતીત થઇ હોય,કે પ્રાપ્ત થઇ હોય તે તેજ રીતે તેજ સ્થિતિમાં,જે તે વખતે તેવી જ રીતે પ્રગટ કરવી, તેમાં કાંઇ પણ ભેલ સેળ કરવી જ નહી તેનું નામ  સત્યનું આચરણ છે, .ટુકમાં જે છે તે તેવું જ તે જ રીતે પ્રદર્શિત કરવું ,કહેવું અથવા આચરવું,  આમાં માટે આપણો વિચાર આપણુ ચિંતન ભેળવવું નહી અને આપણો પોતાનો વિચાર બદલાતો હોય તો તે બદલવા માટે તેયાર રહેવું, .પ્રેમ એટલે કે બીજાના સુખે સુખી થવું અને બીજાના સુખ જોઇને આનંદિત થવું આ .અધરું છે.પણ કરવું જ જોઈએ, અને કરુણા એટલે દુખીઓને મદદ કરવી અને એમના દુખે દુઃખી થવું.આમ જીવનમાં આ ત્રણેનું બરાબર આચરણ કરવું એજ પ્રગતિની નિશાની છે . ,&lt;/p&gt;
&lt;p&gt;આ બધામાટે આત્મ નિરીક્ષણ નિરંતર કરતાજ રહેવું જોઈએ .મેં આજે કોઈને અસત્યતો નથી કીધુને? બીજાના દિલને દુભવ્યું તો નથી ને ?બીજાનું અહિત થાય તેવું કોઈ મેં આચરણ કે વ્યવહાર તો  નથી કર્યો ને?મારી વાણીનો દુર ઉપયોગ મારાથી થયો નથી ને?  વીચારથી કે મારા હાથથી કોઈનું ખરાબ કામતો નથી થયું ને?આવા અનેક સવાલો રાત્રે સુતી વખતે જાતને પૂછી જ લેવા અને જ્યાં ક્યાંય પણ આપણી ભૂલ જણાય,ખામી રહી ગઈ હોય ત્યાં અંત:કરણ પૂર્વક ક્ષમા યાચી લેવી,અને આવું ફરી ન થાય તેવો પાકો નિશ્ચય કરી જ લેવો.,ને જાગૃતિ પૂર્વક કાળજી રાખવી ,&lt;/p&gt;
&lt;p&gt;આપણા સ્વભાવમાં જ સ્વાર્થ આસક્તિ મોહ મમતા પડેલા જ હોય છે, એટલે ગમે તેટલી કાળજી રાખીએ તો પણ તે ક્યારેક તેનું પોત પ્રકાશતું જ હોય છે, તે સ્વાભાવીક છે, તેથી ક્યારેક ભૂલ થઇ જાય તો તેની ચિંત્તા કે ઉદ્વેગ મનમાં રાખવો નહી,હશે એમ ધારીને મનમાંથી કાઢી જ નાખવું,,  જેટલું મનમાં સંગ્રહ કરશો એટલું દુઃખ વધશે, અને જેટલું મનને શુધ્ધ રાખશો એટલું સુખ વધશે,સુખ શાંતિ ને આનંદ પ્રાપ્ત કરવાનો આજ શાશ્વત રસ્તો છે.&lt;/p&gt;
&lt;p&gt;જીવનમાં ભૂલો કરતાજ રહો, જે ભૂલ થઇ હોય તેજ ભૂલ બીજી વાર થાય જ નહી, એટલીજ જીદગીમાં જાગૃતિ પૂર્વક કાળજી ને ખ્યાલ રાખવો જરૂરી છે, આટલો જ જો જીવનમાં ખ્યાલ રાખશો તો ,આ નિયમ તમોને ઉર્ધ્વ ગતી પ્રદાન કરશે, ને શિખરે પહોચાડશે જ, જેની ખાત્રીને બાંહેધરી ક્રષ્ણ ભગવાને આપી છે, પછી આપણે બીજું શું જોઈએ.તેમણે એમ પણ કહ્યું છે કે ભૂલો કરવી એજ પ્રગતિનો રસ્તો છે,પણ ફરી નજ થય તેટલુ જ ધ્યાન રાખો.  .&lt;/p&gt;
&lt;p&gt;આપણે સો એવું માનીએ છીએ કે આપણા જે કાંઈ પાપ કર્મો હોય, તે તમામ પુણ્ય કર્મો કરવાથી પાપકર્મો કપાય જાય છે,પાપનો નાશ થાય છે, આ આપણો ખોટો ને બેહુડો ખ્યાલ છે, આપણે ત્યાં કર્મના સિધ્ધાંત ઉપર ધણું મોટું ચિંતન થયું છે, તે એમ કહે છે કે પુણ્ય કર્મો કરવાથી પાપ કર્મો કદી પણ નાશ પામે જ નહી કે ધોવાય પણ નહી કારણકે જીવનમાં પાપ અને પુણ્યના ખાતાઓ જ નોખા હોય છે,. એટલે માણસે પાપનું ફળ ભોગવવું જ પડે છે, તેમાં કોઈ શંકા જ નથી ,ટૂંકમાં કર્મથી કર્મનો નાશ થાય જ નહી,એટલે જો પાપકર્મનો નાશ કરવો હોય તો માત્રને માત્ર આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જ પડે, જ્ઞાનની પ્રાપ્તિ વિના કર્મોનો નાશ અસંભવ છે, અશક્ય પણ છે, એટલું સ્પષ્ટ સમજી ને ચાલો .ટૂંકમાં દાન પુણ્ય કરવાથી પાપ ધોવાય જ નહી,એટલે ખોટા કામો કરીપેસા કમાવા અને ઈ પેસાનું દાન કરવાથી ખોટા કામોનું ધોવાણ થાય જ નહી . પણ યોગની સાધના કરી જ્ઞાનમાં સ્થીર થાવ તોજ પાપો ને તમામ કર્મો ધોવાય જાય છે, ને શુધ્ધતા પ્રાપ્ત થાય છે, શુધ્ધતા એજ એક માત્ર આ જગતમાં શાશ્વત ઉપાય છે , &lt;/p&gt;
&lt;p&gt;જીવનમાં જે કઇ કર્મો પુરેપુરી જાગૃતિ,સચેતનતામાં સ્થીર થઈને કરો તે પુણ્યશાળી કર્મો છે, પછી તમો કોઈનું ખૂન કરીયાવો તો પણ પુણ્ય શાળી છે, જોકે જાગૃત માણસ આવું કદી કરી શક્તોજ નથી, અને  અજ્ઞાન અવસ્થામાં અને અજાગૃત અવસ્થામાં જે કાંઇ કર્મો કરો તે બધાજ પાપ કર્મો જ છે, પછી કોઈને દાન આપો તે પણ પાપ કર્મ જ છે, આ જગતનો આ શાશ્વત નિયમ આમાં કોઈ ફેરફાર કરી શકે જ નહી, માટે પાપ કર્મથી બચવું હોયતો જ્ઞાન પ્રાપ્ત કરો, અથવા જાગૃતિ પૂર્વક જીવો, એજ એક માત્ર પાપમાંથી મુક્ત થવાનો  જગતમાં રસ્તો છે,આજ શાશ્વત સત્ય છે ,&lt;/p&gt;
&lt;p&gt;આપણા સોના જીવનનો મૂળ ભૂત ઉદેશ ગુણ વિકાસ અને ગુણસંપન્ન થવું એજ છે, એટલેકે આપણામાં જે ગુણો હોય તેનો વિકાસ કરવો ને જે દુર્ગુણો હોય તેનો નાશ કરવો, આ રીતે ગુણોને ગ્રહણ કરવાં, ગુણ વૃધ્ધી કરી ગુણ સંપન્ન થવું એજ જીવનનું પવિત્ર કર્તવ્ય છે.આ કર્તવ્યને પરિપૂર્ણ કરવા માટે આત્મ નિરીક્ષણ જરૂરી છે,અને આત્મ નિરીક્ષણ કરી, સ્વ સ્વરૂપને જાણી,તેમાં સ્થીર થવું એજ જ્ઞાન પ્રાપ્તિનો રસ્તો છે.&lt;/p&gt;
&lt;p&gt;આપણા જીવનનો પરમ રુખ,પરમ શાંતિ,અને પરમ આનંદ પ્રાપ્ત કરવાનો મૂળભૂત  ધ્યેય હોય છે, ને આધ્યેયને પ્રાપ્ત કરવા જ તમામ કર્મો કરીએ છીએ,પણ તેમાં ફળની આશા અપેક્ષા ,તૃષ્ણા,આસક્તિ,મોહ વગેરે સાથે જ કર્મો કરીએ છીએ જેથી શાંતિ,સુખ સાને આનંદ પ્રાપ્ત થતા નથી, માટે ક્રષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જ્યાં ફળત્યાગ છે, ત્યાં જ શાંતિ છે, સુખ છે, ને આંનંદ છે, આનો અર્થ એવો નથી કે ફળત્યાંગનો ભાવ રાખીને કર્મ કરીએ એટલે ફળ મળતું નથી, એવું નથી પણ હજાર ગણું ફળ મળે છે,ને કર્મ પણ સારી રીતે થાય છે, ને જે ફળ મળે તે પરમાત્માના પ્રસાદ તરીકે સ્વીકારોને તેનો ઉપયોગ કરો, ઉપભોગથી દુર રહો, એટલે પરમ આનંદ પ્રાપ્ત થશે એજ જીવનનું ઉત્તામોત્તમ ફળ છે, જે  મીઠું મધુરું ને અમૃત મય હોય છે.,&lt;/p&gt;
&lt;p&gt;જીવનમાં તમામ કર્મો  કરતા જ રહો કર્મ બંધનનું કારણ નથી,બંધનનું કારણ આપણી આસક્તિ,મોહ વગેરેનો જે ભાવ છે, તેજ બંધનનું કારણ છે,માટે કર્મ કર્તૃત્વ રહિત થઈને એટલેકે અસંગ બનીને અલિપ્ત થઈને અનાસક્ત ભાવમાં સ્થીર થઈને  કરતાજ રહો ત્યાજ મુક્તિ છે, એટલે માત્ર માત્ર અસંગતાના ભાવમાં  ભાવમાં સ્થીર થાવ, જે રીતે જનક રાજા અલીપ્તતામાં સ્થીર થયા હતા ,અસંગતા પ્રાપ્ત કરી હતી, ને રાજ વહીવટ કર્યો હતો, તે આપની સમક્ષ દાખલો છે, જે આપણી સમક્ષ ક્રષ્ણ ભગવાને રજુ કરેલો છે, જનકને કોઈકે કહ્યું કે મીથીલા બળી રહી છે, ત્યારે  તેમણે જવાબ આપ્યો કે મને એમાં કાઈ લાભકે નુકસાન નથી  એવો જબાબ દીધો આનું નામ છે, અસંગતા અલીપ્તતા  આવી અસંગતા ધારણ કરીને જીવેજ જાવ શાંતિ આનંદ ને સુખ પ્રાપ્ત કરવાનો આજ એક માત્ર રસ્તો છે. ચાલો આપણે.અસંગ થવા સાધના કરીએ ને અસંગ બનીયે,&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/gyan-vigyan&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;જ્ઞાન-વિજ્ઞાન&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/category/tattvachintak-patel&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વચિંતક વી. પટેલ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-34 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/205&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વ્યાકરણ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Sun, 30 Oct 2016 14:30:00 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1027 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>ગાંધીજીની દ્રષ્ટીએ સત્ય શું છે? - તત્ત્વચિંતક વી. પટેલ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/satya-gandhiji-ni-drashti-e</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;ગાંધીજીની દ્રષ્ટિમાં એવાં નેતિક નિયમોનું વિવેચન કર્યું છે જેનું પાલન માણસે વ્રતની જેમ કરવું જોઈએ. આ નેતિક નિયમો અગિયાર છે જેમાં સત્ય, અહીંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, આસ્વાદ, અભય, સર્વધર્મ,  સમભાવ, અસ્પૃશ્યતા, શરીર શ્રમ અને સમતા સ્થિતપ્રજ્ઞ વગેરેનું પાલન આત્માનુંભુતીનો સાચો માર્ગ છે. એમ તેઓ સ્પષ્ટ પણે માનતા હતા, ને પોતે આચરતા હતા,વ્રતનો અર્થ છે જે કર્મ કરવાનું જીવનમાં ઉચિત છે તેનું નામ વ્રત ,અને ગમે તેવા વિધ્નો સહન કરી ને પણ વ્રતનું પાલન કરવું જ જોઈએ, તોજ જીવનની ઉર્ધ ગતી પ્રાપ્ત થાય છે, .એજ વ્રતમાં શક્તિ નુ સ્ત્રોત છે, તે જ નેતિક જીવનના નિયમો ઉપર ચાલવાને માટે અવિચલ નીશ્ચયનું પગથીયું છે &lt;/p&gt;
&lt;p&gt;જીવનમાં કોઈપણ  વ્રત ન લેવાની ઈચ્છા એ તો  જીવનની મોટામાં મોટી દુર્બળતાં છે.જે માણસ કોઈપણ જાતનું વ્રત લેતો નથી તે કોઈ પણ જાતના નીતિ નિયમોનું પાલન કરવામાં આગ્રહી હોતો નથી આવા માણસનું જીવન રખડતા ઢોર જેવું હોય છે, જ્યાંથી મળે ત્યાંથી ઓખર કરતો હોય છે, જીવનમાં કોઈ સ્થિરતા હોતી જ નથી .  &lt;/p&gt;
&lt;p&gt;ગાંધીજીની દ્રષ્ટિમાં વ્રતોમાં સોથી પ્રથમ સ્થાન સત્ય છે, અને સત્યનું આચરણ એજ ગાંધીજીના જીવનનો ધ્રુવ તારો છે.તેમના જીવન વૃતાતમાં સત્ય સિવાય કાંઈ જ નથી.સત્યને કારણે જ પોતાનું ઉર્ધ્વીકરણ કરી  શક્યાં છે ને મહામાનવ બની શક્યા છે.&lt;/p&gt;
&lt;p&gt;ગાંધીજી મારી દ્રષ્ટીએ બે પ્રકારના સત્યો બતાવે છે.&lt;br /&gt;
૧,સાધન રૂપ સત્ય જે માણસ પરિસ્થિતિ વિશેષમાં સત્યને જાણી શકે છે તેવું સત્ય.&lt;br /&gt;
૨,સાધ્યરૂપ સત્ય  જે નિરપેક્ષ ,સાર્વભોમ,પુર્ણ સત્ય ,જે દેશ કાળથી પર છે,જે પરમતત્વ પરમાત્મા સ્વરૂપ છે જેનું વાસ્તવમાં અસ્તિત્વ સર્વજ્ઞ રૂપે,સર્વત્ર ફેલાયેલ છે,અને જેનામાય અથવા તેના સ્વરૂપ થવાથી સમસ્ત જ્ઞાન પ્રાપ્ત થાય છે, .જે શાશ્વત આનંદ નો મહાસ્ત્રોત છે ,એટલા માટે જ સત્યને સચ્ચિદાનંદ કહેવામાં આવે છે જે આત્માને જાણવાથી અને તેમાં સ્થીર થવાથી પ્રાપ્ત થાય છે, જેને આત્મજ્ઞાન કહેવામાં આવે છે,&lt;/p&gt;
&lt;p&gt;ગાંધીજી પરમતત્વ પરમાત્માનાં સત્ય રૂપના મહાન પુજારી હતા,એની સિવાય બીજા કોઈના તેઓ અનુંયાયી  હતા  નહી, તેને સપૂર્ણ વિશ્વાસ હતો કે જગતમાં સત્યનો જ વિજય થાય છે, ને હંમેશા અસત્યનો નાશ થાય છે, હાર થાય છે, કારણ કે અસત્યનું અસ્તિત્વજ હોતું નથી, પછી વિજય થવાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી. આ તેમની દ્રઢ શ્રધા હતી. એટલે સત્ય ઉપર પૂરો ભરોસો ને વિશ્વાસ હતો.તેઓએ આખી જીંદગી સત્યનું જ  આચરણ કર્યું છે,અને સત્યના આચરણમાં અનેક મુશ્કેલીઓ  આવેલ છે, છતાં સત્યને મુક્યું નથી, તે તેમના જીવનની મહાનતા ને નીશ્ચયમાં અડગતા બત્તાવે છે,&lt;/p&gt;
&lt;p&gt;જે માણસ જીવનમાં સીધ્ધાતમાં અને શુધ્ધ આચરણમાં અડગ રહે છે, તેજ પ્રગતી કરી જ શકે છે, તે જગતનો શાશ્વત નિયમ છે.પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ માટે માણસે સત્યના જ આગ્રહી બનવું જોઈએ, તો સત્ય સુધી પહોચી જ શકાય છે.એટલેકે શુદ્ધ સત્યનું આચરણ જ અજ્ઞાનને નાબુદ કરી દે છે ,અને સત્યને ઉજાગર કરે છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, &lt;/p&gt;
&lt;p&gt;આ જગતમાં જ્ઞાન જેવું કોઈ પવિત્ર નથી, એટલેકે જ્ઞાનની પ્રાપ્તિ થી આપણે જ સપૂર્ણ પવિત્ર થઇ જઈએ છીએ. શુધ્ધ થઇ જઈએ છીએ.શુધ્ધ થવું એટલે રાગ દ્વેષથી .અહંકારથી ,ઈચ્છાઓથી ..વાસનાઓથી ,કામનાઓથી વિચારોથી,સંકલ્પોથી,વિકલ્પોથી,વગેરેથી  મુક્ત થવું તેનું નામ છે શુદ્ધતા છે..&lt;/p&gt;
&lt;p&gt;માણસના જીવન વ્યવહારમાં કોઈની સાથે પક્ષપાત કરવો,.કોઈને છેતરવો,જે હકીકત હોય જ નહી તે હકીકત કહેવી,કોઈને ખોટીરીતે દબાવવો,કોઈની સાથે કપટ કરવું, અનીતિ આચરવી, અપ્રમાણિક કોઈ પણ જાતનો વ્યવહાર કે આચરણ કરવું, આવા કોઈપણ જાતના વ્યવહાર કે આચરણમાં  સત્યને કોઈ જ સ્થાન નથી,અને જ્યાં સત્ય ન હોય ત્યાં તનાવ સિવાય કાઈ હાથમાં આવેજ નહી.  &lt;/p&gt;
&lt;p&gt;માણસનો  સ્વભાવ છે, કે પોતે પોતાની ભૂલનો કદી પણ સ્વસ્થતા પૂર્વક, વિવેક સાથે  સ્વીકાર કરતો જ નથી,સ્વીકારતા પોતે ભય અનુભવે છે.એ માણસના મનની નબળાય છે,જેથી માણસ પોતાનામાં સુધારણા કરી શકતો જ નથી જો માણસ પોતાની નબળાઈઓ જાણે તો તે નબળાઈઓથી મુક્ત થઇ શકે છે. પણ જે પોતાની નબળાઈ છે, તેજ  જ જાણતો નથી તેથી તે કદી બહાર નીકળી શકતો નથી. તે જગતનો શાશ્વત નિયમ છે, ટૂંકમાં જે જાણે તેજ પાંમી શકે છે. એ આધ્યાત્મ જગતનો શાશ્વત નિયમ છે . &lt;/p&gt;
&lt;p&gt;માણસ જે સત્યને જોઈ શકે છે તેતો માત્ર આંશિક સત્ય જ હોય છે. પુર્ણ સત્યતો સાધના પછી નીર્વીચારમાં સ્થીર  થવાથી ને પોતાનું વિસર્જન થાય એટલે કે પોતાના અહંકારની ઇચ્છાઓની નાબુદી થય ત્યારે જ સત્ય  પ્રાપ્ત થાય છે, તેના માટે તો ઇન્દ્રિયા તીત થવું પડે છે, ને ત્રીગુણાતીત થવું પડે છે,તોજ સિદ્ધી હાથ વગી થાય છે તે સિવાય શક્ય જ નથી .&lt;/p&gt;
&lt;p&gt;જીવનમાં કોઈપણ ઉપદેશનો મૂળ આધાર આચરણમાં જ રહેલો છે આચરણ સંપન્ન વ્યક્તિ જ ઉર્ધવી કરણ કરી શકે છે જ્ઞાન અને આચરણ બન્ને અત્યોન્ય રીતે જોડાયેલા છે ,અને જ્ઞાન અદ્વેત ભુમીમાજ પ્રાપ્ત થઇ શકે છે, જ્યાં રાગ.  દ્વેષ. ,આશા,આકાંક્ષા, ભય,,આધી,વ્યાધી, ઉપાધી ન હોય ત્યાં પછી મૃત્યુ પણ હોતું નથી એને જ મુક્તિ ,કહેવામાં આવે છે.આ સિધ્ધાંત ગાંધીજીએ ગીતાના બીજા અધ્યાય માંથી ગ્રહણ કરેલ છે ને ગાંધીજીએ ગીતાને અનાસક્તિ યોગ કહ્યો છે.ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું છે કે જે કર્મમાં કર્મના ફળ ત્યાગે છે તે ચડે છે ને કર્મ ફળની આશા રાખે છે તે પડે છે,એટલે કે આશા ,અપેક્ષા આસક્તિ વગેરેમાં સ્થીર થાય છે તે  પડે છે, જયારે અનાસક્તિ ,સ્થિતપ્રજ્ઞ ,સાક્ષીભાવમાં,ને સમતામાં  સ્થિરતા પ્રાપ્ત કરે છે તે ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત  કરે છે, .  .&lt;/p&gt;
&lt;p&gt;ગાંધીજીએ સત્ય એજ પરમાત્મા છે એમ કહ્યું છે એટલે સત્યના આચરણ દ્વારાજ સત્ય સુધી પહોચી શકાય છે અને ગાંધીજીએ સત્ય અને અહીસા એ એક સીકાની બે બાજુઓ જ છે. તેઓએ અહિંસાનો અર્થ કરતા કહ્યું છે કે પર પીડા આપવી એ પણ હીંસાજ છે ,એટલે કે કોઈનું પણ ચિત્ત દુભાવવું એ પણ હીંસા જ છે. સ્પષ્ટતા કરતા કહ્યું કે  જે માણસ તમોને દુશ્મન સમજતો હોય તેના વિશે પણ તમારા પોતાના મનમાં ખરાબ ભાવ હોવો જોઈએ જ નહી,તેમજ આપણા પોતાના શરીરથી, મનથી કે વીચારથી કોઈપણ પ્રાણીને કોઈપણ પ્રકારનું કષ્ટ આપવું નહી તેનું નામ.અહિંસા છે, આમ  અહિસાને તેમને સૂક્ષ્મથી સુક્ષ્મ જાણીને અનુભવી છે.. તેમણેકહ્યું કે  સત્યાગ્રહ અન્યાયની સામે લડવાનું શસ્ત્ર છે,પણ સત્યાગ્રહીના મનમાં ક્યાંય પણ  અન્યાય કરનાર પ્રત્યે સહેજ પણ  ખરાબ ભાવ હોવો જોઈએ નહી તેજ સાચો સત્યાગ્રહ છે, તેજ અહીસક લડાઈ છે.&lt;/p&gt;
&lt;p&gt;ગાંધી દર્શનમાં જ્ઞાન અને આચારનો સમન્વય જોવા મળે છે,  ગાંધીજીના શાસ્ત્રમાં બહારથી  માત્ર પ્રેમ કરવો એ પ્રેમ નથી. પણપ્રેમ કરનારની  વૃતીઓમાં ફેરફાર કરીને સહજ રૂપે પ્રેમ થવો તેજ સાચો પ્રેમ છે. આમ માણસના ભાવો  અને આચરણમાં  ફેરફાર કરવો એજ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાનો સરળ રસ્તો છે. એમ ગાંધીજી માનતા હતા ને તે પ્રમાણે જ આચરણ કરતા હતા, &lt;/p&gt;
&lt;p&gt;જયારે સર્વ ભૂતમાં રહેલો આત્મા એજ આપણો આત્મા છે. તેવી અનુભૂતિ થાય ત્યારે સ્વથી સ્વનો દોષ હોય શકે જ નહી અને રહેવા પામે પણ નહી,પછી તો શુદ્ધતા સિવાય બીજું કાઈ હોય શકે જ નહી એનો અર્થ છે પૂરે પૂરી અભિન્નતા,અદ્વેતતા અને આત્માનું સાર્વભોમ સ્વરૂપ સંપૂર્ણ એમાજ ગાંધીનું  વિશ્વને એક સૂત્રમાં બાંધવાનું  ગાંધીદર્શન.&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/bodh-upadesh&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;બોધ-ઉપદેશ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/category/tattvachintak-patel&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વચિંતક વી. પટેલ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-34 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/205&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વ્યાકરણ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Fri, 28 Oct 2016 02:51:06 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1026 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>જીવન સંગ્રામમાં પરમ શાંતિ, આનંદ અને સુખ માટે આટલું નિયમિત કરો - તત્ત્વચિંતક વી. પટેલ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/jivan-sangram-maa-shanti-mate-aatalu-karo</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;૧ - જીવન સંગ્રામમાં પરમ સુખ, શાંતિ, ને આનંદ કોઈ પણ પદાર્થ આપી શકે જ નહી. જગતની કોઈ પણ  નિર્જીવ વસ્તુને પગે લાગવાથી સુખ-શાંતિ મળે જ નહી જેથી એ ભ્રમમાંથી પ્રથમ તો બહાર નીકળો.&lt;/p&gt;
&lt;p&gt;૨ - દરરોજ નિયમિત એક કલાક કોઇપણ સ્થળે શાંત રીતે ટટાર બેસીને આંખો બંધ કરીને પોતાના શ્વાસને નિરંતર જોયા જ કરો, મનને ત્યાંથી ખસવા દેવાનું નથી. કોઈ જપ કરવાના નથી. થોડાં જ વખતમાં મન શાંત થશે ને પ્રસન્નતા અનુભવશો જે આખો દિવસ રહેશે&lt;/p&gt;
&lt;p&gt;૩ - મનને સતત પ્રવૃત્તિશીલ રાખો, કાંઈક ને કાંઈક જાગૃતિ પૂર્વક કર્મ કર્યા જ કરો. ગેમો, સિનેમા, સીરીયલ કે નાટક જોઇને વખત બરબાદ કરશો નહી, તેમાં શાંતિ નથી. તેમાં સુખ છે તેવા ભ્રમમાં રહેશો નહી.&lt;/p&gt;
&lt;p&gt;૪ - બીજા જેવા થવાનો જરા પણ પ્રયત્ન જ કરો નહી. તમો જેવા છો તેવા ઉત્તમ છો, તેમ માનીને તમામ વ્યવહાર, વર્તન અને શુધ્ધ આચરણ કરો. તમારા જેવો આ દુનિયામાં કોઈ માણસ પાક્યો નથી ને પાકવાનો પણ નથી. તેનું ગોરવ અનુભવો. આત્મ વિશ્વાસ કેળવો.&lt;/p&gt;
&lt;p&gt;૫ - શરીર મન બુધ્ધિ અને ઇન્દ્રિયોથી મનના ભાવથી વિચ્છેદતા અનુભવો. હું આમાંની કોઈ વસ્તુ નથી, હું આત્મ સ્વરૂપ છું, શાશ્વત છું, શુધ્ધ છું, આનંદ સ્વરૂપ છું તેવા ભાવમાં સ્થિર થવા સતત, નિરંતર, પ્રયત્ન કરો, શાંતિ ત્યાં જ છે, સમય લાગશે પણ પ્રાપ્ત થશે જ.&lt;/p&gt;
&lt;p&gt;૬ - જેટલા પ્રમાણમાં આત્મા સાથે સંલગ્ન બનશો તેટલો આનંદ અનુભવશો.&lt;/p&gt;
&lt;p&gt;૭ - જેટલા પ્રમાણમાં બહ્યાચારોથી મુક્ત થશો ને અંત:કારણમાં ઉતારશો તેટલો આનંદ અનુભવી શકશો.&lt;/p&gt;
&lt;p&gt;૮ - કોઈ પણ કર્મ કરો તેમાં બરાબર સંલગ્ન થાવ પણ તેમાંથી કૈક મેળવવું છે તેવા ભાવમાંથી મુક્ત થાવ. મારી ફરજ કર્મ કરવાની છે તેમ મનથી માનીને કર્મ જ કરો. મનને કર્મમાં બરોબર પોરવો. મનના ભાવોમાં ફેરફાર કરવા સિવાય કાંઈ જ કરવાનું નથી. ભાવમાં ફેરફાર એ જ આનંદ.&lt;/p&gt;
&lt;p&gt;૯ - કોઈ પણ ની નિંદા કે પ્રશંસાથી મુક્ત બનો. અને પોતાની પ્રશંસા થાય તેવું જરા પણ ઈચ્છો જ નહીં. ટૂકમાં અપેક્ષા, આશાથી મુક્ત થાવ, ને તટસ્થતા કેવળો.&lt;/p&gt;
&lt;p&gt;૧૦ – કોઈ પણ કર્મ સારું કે નબળું માનો જ નહીં, કર્મ તો નિર્જીવ છે, પછી સારું મોળું હોવાનો સવાલ જ નથી. સારું નબળું તે તો આપણા ભાવથી નક્કી કરેલ છે તેમાંથી નિવૃત્ત થાવ. કર્મ એટલે કર્મ. &lt;/p&gt;
&lt;p&gt;૧૧ - જીવન વહેતું ઝરણું, તે કદી સીધી પાટીએ ચાલતું નથી, તેમ સુખ-દુઃખ, માન-અપમાન, કીર્તિ-અપકીર્તિ, લાભ-નુકસાન, નિંદા-પ્રશંસા વગેરે આવવાના જ, તેને રોકી શકાતા નથી ને તે મહેમાન તરીકે આવતા હોય છે. તે વહ્યા જ જવાના પણ આપણે તેને રોકી રાખતા હોઈએ છીએ. જે રીતે ઝરણાને રોકો તો ગંધાય તેમ આને રોકોતો તે ગંધાવા જ માંડે, તેથી રોકી રાખતા બંધ થાવ, મનના ભાવમાં ફેરફાર કરો  એટલે કે તેનો સહર્ષ સ્વીકાર કરો ને થવાનું હતું તે થઇ ગયું પછી ભૂલી જ જાવ. મનમાં વાગોળ્યા કરો જ નહી કે તેને યાદ કરો જ નહીં. તેવા ભાવમાં જીવો. શાંતિમાં ભંગ થશે જ નહીં. આનું નામ સમત્વ છે જે મોક્ષનો દરવાજો છે. મોક્ષ એટલે પરમ શાંતિ. મર્યા પછીની વાત ભૂલી જાવ અત્યારે જ આનંદ પ્રાપ્ત કરો.&lt;/p&gt;
&lt;p&gt;૧૨ - કોઈપણ જાતના સંશય અને ભયમાંથી મુક્ત થાવ ને વિવેકમાં સ્થિર થાવ. ભય જેવી કોઈ વસ્તુ જગતમાં છે જ નહી તેઓ આપણે આપણા મનથી ઉભા કરેલા ભાવો જ છે. સાપ પણ હાલતા માણસને કદી કરડતો નથી, પણ આપણે તેના પર પગ મુકિયે છીએ તેથી તે બચવા આપણને બચકું ભરે છે. કોઇ પણ પ્રાણી એમજ આપણને હેરાન કરતું જ નથી, તેમાં આપણો જ વાંક હોય છે. આપણે જાગૃતિ પુર્વક પગ મુક્યો નથી, તેથી બચકું ભર્યું છે, સાપનો વાંક નથી, આપણે જ ગુનેગાર હોઈએ છીએ, ને તેનો વાંક કાઢીએ છીએ. માણસની પ્રકૃતિ છે કે પોતાની ભૂલ સ્વીકારતો જ નથી ને બીજાની ભૂલો શાધે છે જેથી દુઃખી જ થાય છે, તેથી તેમાંથી મુક્ત થાવ. જાગૃતિ પૂર્વક જીવો, ક્યાંય દુઃખ પાસે આવશે જ નહીં.&lt;/p&gt;
&lt;p&gt;૧૩ - જીવન છે ભૂલો તો થવાની જ. ભૂલ થવી એ કોઈ પણ પ્રકારનું પાપ નથી, પણ તેને તમો મનમાંથી બહાર ફેકી દ્યો. ભૂલોને વાગોળ્યા જ કરો તો તે પાપ બની જાય છે. માટે થવાનું હતું તે થઇ ગયું મનમાંથી વિદાય કરતા શીખી જાવ એટલે પુણ્યશાળી જ બની જશો.&lt;/p&gt;
&lt;p&gt;૧૪ - પરમાત્માના દરબારમાં કોઈ પાપ-પુણ્ય છે જ નહી, એ આપણા મનના ખેલ છે, તેમાંથી મુક્ત થાવ.&lt;/p&gt;
&lt;p&gt;૧૫ - જેટલું મન મેલું એટલું બંધન, અને જેટલું મન શુધ્ધ એટલું સુખ, શાંતિ અને આનંદ. રાગ-દ્વેષ, અહંકાર, આસક્તિ વગેરે મનના મેલ છે. તેમાંથી મુક્ત થવા સતત પ્રયત્ન શીલ રહો.&lt;/p&gt;
&lt;p&gt;૧૬ - મૃત્યુ વખતે જો ઈચ્છાઓથી, આશાઓથી મુક્ત થશો તો જ તો નવા જન્મથી મુક્ત થઇ શકશો. જો ઈચ્છાઓ, કામનાઓ, વાસનાઓ બાકી રહી ગઈ તો તેની પૂર્તિ કરવા નવો જન્મ લેવો જ પડશે. કારણ કે કોઈ પણ કર્મ ફળ વિનાનું હોતું જ નથી, ને ફળ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કર્મનું વિસર્જન થતું નથી એટલે ઈચ્છા, આશા, અપેક્ષા બાકી રહી ગઈ તેની પુરતી કરવા નવો જન્મ છે. માટે સંક્લ્પો-વિકલ્પો ને ઇચ્છાઓથી મુક્ત થાવ. અનાસક્ત ભાવમાં, સાક્ષી ભાવમાં સ્થીર થાવ ને અહંકારથી નિવૃત્ત થાવ. એ જ મુક્તિ છે.&lt;/p&gt;
&lt;p&gt;૧૭ - આપણે આપણી જાતને જાણી તેમાં જે કાંઈ નબળાઈઓ દેખાય તેનાથી સતત નિવૃત થઈ એને સ્વ સ્વરૂપમાં સ્થીર થઈએ ને, આત્માના અવાજને અનુસાર જ વર્તન વ્યહાર કરીએ તો કદી પાપ લાગશે જ નહી. ખોટા કામો થશે જ નહી. કારણ આત્મા સત્ય સ્વરૂપ છે, તેનો અવાજ સત્ય સ્વરૂપ જ હોય છે, માટે સત્યનો રસ્તો જ બતાવે છે. જેથી જીવનમાં ક્યાય મુશ્કેલી આવશે જ નહી.&lt;/p&gt;
&lt;p&gt;૧૮ - આત્માના અવાજ ને જાણવા માટે કોઈ પણ વિચાર બુદ્ધિમા આવ્યો તો તે વિચારનો અમલ તુરંત કરવા માંડવો નહીં, પણ બે મિનીટ થોભી જવું, આ બે મિનીટ સાવ જ શાંત થઈ જવું પછી જે કાઈ સમજાય  તે પ્રમાણે વર્તન વ્યવહાર આચરણ કરવું. આ બે મીનીટમાં જે સુજ્યું તે જ આત્માનો અવાજ છે, તે સાંભળતા શીખી જાવ એટલે જીદગીમાં ક્યાંય પણ દુઃખ, ચિંતા, તનાવ પડખે આવશે જ નહી.&lt;/p&gt;
&lt;p&gt;૧૯- આપણા ભૂતકાળને કદી પણ સ્વપ્નમાં પણ યાદ કરવો જ નહી, જે ગયું તે ગયું, ને ભવિષ્યમાં આમ કરી કરવું છે તેવો વિચાર સુધ્ધાં કરવો નહી, વર્તમાનમાં જીવે જાવ વર્તમાંનમા જ શાંતિ, સુખ અને આનંદ છે.&lt;/p&gt;
&lt;p&gt;૨૦ - સંકલ્પ, વિકલ્પ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ એ તો ચિંતાનું જ ધર છે, ત્યાં ચિંતા સિવાય કાંઈ હાથમાં આવે જ નહી. એનો અર્થ પ્રગતી નહી કરાવી એવો થતો નથી, જરૂર પ્રગતી જરૂર કરો પણ તે વર્તમાનમાં રહીને કરો એટલે કે કર્મ વખતે કર્મ પછી તેનાથી અલિપ્ત આ અલિપ્ત થતા આવડી ગયું એટલે સુખ સિવાય કાંઈ હાથમાં આવશે જ નહી.&lt;/p&gt;
&lt;p&gt;૨૧ - બાળક દરિયા કિનારે જાય ને રેતીમાં ધર બનાવે ત્યારે બીજો બાળક તોડી નાખે તો બાળક ખીજાય તેને મારવા પણ તૈયાર થઇ જાય ને પછી ધરે આવવાનો સમય થાય ત્યારે તેઓ જ ભાગીને ભુક્કો કરી નાખે છે ને બધું ભૂલીને સાથે રમતા રમતા ધરે આવે છે, આવા જ રહો એટલે શાંતિ જ છે, આનંદ જ હાથમાં આવશે. બાળકે મકાન બનાવ્યું તે તમો ધંધામાં દિલ દઈને કામ કરો પણ ધરે ધંધાને લાવો નહી એટલું જ જો આવડી જાય તો સુખ સિવાય કાંઈ હાથમાં આવે જ નહી. ટુકમાં અસંગ બનતા આવડી જાય આ જ એક કલાક શાંતિથી બેસવાની તાલીમ છે, ચાલો આપણે એક કલાક નિરાંતે બેસીએ આટલામાં બધું છે.&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/bodh-upadesh&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;બોધ-ઉપદેશ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/category/tattvachintak-patel&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વચિંતક વી. પટેલ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Mon, 24 Oct 2016 02:04:59 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1025 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>પ્રજ્ઞા માટે ગીતાનું આચરણ જરૂરી - તત્ત્વચિંતક વી. પટેલ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/pragya-mate-gita-nu-aacharan-jaruri</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;આપણા જીવનમાં પ્રજ્ઞા એટલે શું તે સમજી લેવું આવશ્યક છે, પ્રજ્ઞા એટલે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની ધાર્મિક પરમ્મ્પરાની કે કથાકારોની માહિતી કે માણસે પોતાની બુધ્ધી પૂર્વક પ્રાપ્ત કરેલું  જ્ઞાન એ પ્રજ્ઞા નથી. પરંતુ અધ્યાત્મની આંતરિક સાધના દ્વારા સત્યતા, નેતિકતા અને પ્રમાણીકતા યુક્ત આંતર દ્રષ્ટિનો સમાવેશ કરતુ આંતર જ્ઞાન એ જ પ્રજ્ઞા છે. માણસનું બાહ્ય જ્ઞાન કુત્રિમ હોય છે,જ્યારે આંતર જ્ઞાન તે સહજ અને સત્ય જ  હોય છે.તેમજ  સરળતા અને સત્યતા પર આધારિત હોય છે. અને પાછું સત્યતાં દ્વારા  મેળવેલું હોય છે, આમ આંતર સાધના દ્વારા મેળવેલું સહજ જ્ઞાન છે,જેને આપણે અંતર્જ્ઞાન,અંત:પ્રજ્ઞા ,અંત:સ્ફૂરણા, પ્રત્યક્ષાનુભવ ,અપરોક્ષાનુભવ ,વગેરે શબ્દોથી ઓળખીએ છીએ,આમ પ્રજ્ઞા બોધ એ એક આંતરિક અનુભૂતિ,અનુભવ છે.જેને શબ્દાતીતમાં વર્ણવી શકાતું જ નથી. તે છે પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ, અનુભવ. જે સ્થળ, કાળ અને સમયની તમામ હકીકતો અને વિચારથી સંપૂર્ણ પર હોય છે. તેનો સ્પર્શ માત્ર ને માત્ર પ્રજ્ઞા જ કરી શકે છે ,જીવનમાં પ્રજ્ઞા પરમનાં મર્મનું દ્વાર છે. પ્રજ્ઞા એ માણસના આત્માનો જળહળતો પ્રકાશ છે.પ્રજ્ઞાની પ્રાપ્તિ થતાં જ્ઞાતા,જ્ઞેય અને જ્ઞાનના ભેદો માણસના મનમાંથી સાવ જ ભૂસાય જાય છે. અને અદ્વેતની પ્રાપ્તિ થાય છે. જીવનના તમામ સંશયો નાબુદ થાય છે, અભયમાં સ્થીર થવાય છે,આમ પ્રજ્ઞા દ્વન્દ્વાતીત પરમજ્ઞાન છે.&lt;/p&gt;
&lt;p&gt;માણસની બુધ્ધી વડે કે તર્ક વડે પરમ તત્વ પરમાત્માનુ કે સતનું આકલન થઇ  શકતું જ નથી. માણસને સ્વ,સ્વરૂપનું જ્ઞાન પ્રજ્ઞાને લીધેજ થાય છે. જે બુધ્ધી દ્વારા કદી જ્ઞાન પણ પ્રાપ્ત થતું જ નથી.તેના માટે તો ઇન્દ્રિયા તીત,મનથી મુક્ત, નિર્વિચાર,.અહંકાર શૂન્ય,અને ઈચ્છા રહિત થવું જ પડે એટલે કે સો ટકા શુદ્ધતા પ્રાપ્ત કરવી જ પડે તોજ જ્ઞાન ઉઝાગર થાય.છે.બુધ્ધી દ્વારા આવું જ્ઞાન પ્રાપ્ત થાય જ નહી કારણકે બુધ્ધિ તો બેધારી તલવાર છે. જે બન્ને બાજુ કાપે છે. માટે બુધ્ધી દ્વારા પ્રજ્ઞા પ્રાપ્ત થઇ શકે જ નહી. તેના માટે તો બુદ્ધી અને મનથી પર થવું પડે છે..આમ પ્રજ્ઞા એટલે સત્યને ગ્રહણ કરતી ચેતના.&lt;/p&gt;
&lt;p&gt;પ્રજ્ઞા એટલે જયારે સાધકને પોતાની અંત:કરણની સાધના દ્વારા અહંકારને ઈચ્છા વગેરેની  સાવ જ નાબુદી થાય છે.પુર્ણ શુધ્ધતા પ્રાપ્ત થાય છે, ત્યારે જ  આંતરિક જ્ઞાન ઉત્પન્ન થાય છે.આ સ્થીતીમાં ભાવોની ઉત્પતી સ્વત:થાય છે.કરવી પડતી નથી. ત્યારે જ પ્રજ્ઞા પારમીતાનો જન્મ થાય છે. જેનાથી માણસને બુદ્ધત્વની પ્રાપ્તિ થાય છે. જેને જ્ઞાનની પૂર્ણતાની પ્રાપ્તિ કહે છે.જ્ઞાન જેવી પવિત્ર ચિજ આ દુનિયામાં બીજી કોઈ નથી,આવા જ્ઞાન વિના મોક્ષ અસંભવ છે. આવું જ્ઞાન ગીતાના આચરણ દ્વારા જ પ્રાપ્ત થાય છે,આ જ્ઞાન ગીતાના આચરણની ફળશ્રુતિ છે.ફળની પ્રાપ્તિ છે,.આ ફળ મીઠું મધુરું અને અમૃત સમાન છે.જેની પ્રાપ્તિ એજ માનવ જીવનની સિદ્ધી કહેવામાં આવે છે. &lt;/p&gt;
&lt;p&gt;આવી ભગવત ગીતા એ મહા ભારતના ભીષ્મ પર્વનો એક ભાગ છે.સંસ્કૃત સાહિત્યનુ સોથી વધુ લોકપ્રિય સત્ય રૂપી ધર્મ કાવ્ય છે.જેની કિંમત જગતમાં આંકી શકાય તેમ નથી ,એવી તેની અણમોલ કિંમત છે. જગતની કોઈપણ ભાષામાં આનાથી અધિક સુંદર જ્ઞાન દાયક, તત્વચિંતન વાળું માનસશાસ્ત્રીય બીજું કોઈ કાવ્ય જગતમાં  નથી આમ ગીતા આધ્યાત્મિક તત્વજ્ઞાન ,નિષ્કામ કર્મયોગ ,અન્યોન્ય ભક્તિમાર્ગ, જ્ઞાનયોગ.અને યોગ તેમજ જીવનયોગ અને જીવનનાંઅમૃત સમા સદાચારના, સત્યના પાઠ શીખવનારું સાચા હીરાથી જડેલું  રત્ન છે.તેના આચરણથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.તેની પુઝા કરવાથી કાઈ હાથમાં આવે જ નહી.સિવાય કંકુ.. &lt;/p&gt;
&lt;p&gt;ગીતાની ગણના શ્રુતિમાં થતી નથી પણ સ્મૃતિમાં થાય છે ,તેને પરમતત્વ પરમાત્માનું પ્રેરણા સ્વરૂપ સત્ય ધર્મનું શાસ્ત્ર માનવામાં આવે છે.અને કહેવાય છે કે ગીતા રચનાર કવીએ પરમાત્માના મુખેથી જ ગીતાનો બોધ અપાવ્યો છે. જેમાં દર્શન,સત્ય ધર્મ,અંને માનસશાસ્ત્રનો  સમન્વય કરવાંમાં આવેલો જોઈ શકાય છે ગીતાનો ગાયક શ્રીક્રષ્ણએ ભારતીય સમાજ નો લોકપ્રિય પરમાત્મા સ્વરૂપ પુરુષ છે. તે જે રીતે શુધ્ધ પવિત્ર સત્ય સ્વરૂપ જીવન જીવતો મહા માનવ છે.તેનામાં ઈચ્છા,અપેક્ષા તૃષ્ણા અહંકાર,રાગ દ્વેષ એવું કશું પણ છે જ નહી આમ સો ટકા શુધ્ધતા ધારણ કરેલ  પરમતત્વ  પરમાત્મા સ્વરૂપ છે.તે સોંદર્યનો, પ્રેમનો, સત્ય સ્વરૂપ મહાનમહામાનવ છે,જે પરમાત્મા સ્વરૂપ છે..&lt;/p&gt;
&lt;h3&gt;ગીતાના ત્રણ આદર્શ પુરુષો&lt;/h3&gt;
&lt;p&gt;ગીતા એ આપણી સમક્ષ  ત્રણ આદર્શ પુરુષો રજુ કર્યા છે, .જેમાં ૧,સ્થિત પ્રજ્ઞ પુરુષ, ૨,ભગવત ભક્તપુરુષ અને ૩,ત્રીગુણાતીતપુરુષ આ ગીતાના ત્રણ આદર્શ પુરુષો છે,જે ત્રણેય સત્ય સ્વરૂપ છે ,દેખીતી રીતે આ ત્રણેય પુરુષો જુદા  લાગે છે. પણ ગહનતા પૂર્વક ચિંતન મનન કરીએ તો જુદા લાગતા નથી. પણ સત્યને વરેલા સત્ય સ્વરૂપ છે, ત્રણેની સત્યની  સાધનાના માર્ગો અલગ લાગે છે. પણ ત્રણેનુ ગંતવ્ય એક જ અને તે છે પરમની પ્રાપ્તિ આજ તો કવિની ગુંથણીની વિશેષતા છે..તેઓ ત્રણે એકજ પ્રકારની સિદ્ધી પ્રાપ્ત કરે છે. તેનું નામ છે પરમ જ્ઞાન. &lt;/p&gt;
&lt;p&gt;૧,ગીતાનો સ્થિત પ્રજ્ઞ પુરુષ એટલે જેની પ્રજ્ઞા સંપૂર્ણ પણે સ્થીર થયેલી છે, વિષયોની સાથે ઇન્દ્રિયો  સંયોગમાં આવવા છતાં જે સહેજ પણ વિચલિત થતો જ નથી તેને સ્થિત પ્રજ્ઞ પુરુષ કહ્યો  છે. &lt;/p&gt;
&lt;p&gt;૨,ગીતાનો  ભગવત ભક્તપુરુષ અન્યોન્ય ભાવથી પરમાત્માને પુરેપુરો સમર્પિત થઈને અને તેની સાથે  સો ટકા હૃદયસ્થ થઇ ને પરમતત્વ પરમાત્માની પૂરેપૂરી શરણાગત સ્વીકારેલ છે.અને પરમાત્મામાં પુરેપુરો લીન થયેલ છે, ને પોતાનું અસ્તિત્વજ મિટાવી દીધું છે તેવો ભગવત વત્સલ ભગવત ભક્ત છે..&lt;/p&gt;
&lt;p&gt;૩,ગીતાનો ત્રીગુણાતીત પુરુષ તો પોતાના  જીવનમાં સત્વ,રજસ અને તમસ આ ત્રણે ગુણોને ઓળંગી ગયો હોય છે.તેનાથી સંપૂર્ણ રીતે  નિવૃત્તિ મેળવી હોય છે.ને પુરેપુરો શુધ્ધ થયેલ પુરુષ છે.ત્રિગુણાતીત..&lt;br /&gt;
આમ ગીતાના ત્રણેય પુરુષોએ જુદી જુદી રીતે આંતરિક સાધના કરીને પુરી શુદ્ધતા પ્રાપ્ત કરી હોય છે. આંતરીક શુધ્ધતા પ્રાપ્ત કરવા ત્રણેએ જુદા જુદા સાધનાના માર્ગ પસંદ કરે છે.આ ત્રણે પુરુષો દ્વારા ગીતા સ્પષ્ટ કહેવા માંગે છે. કે માણસ ગમે તે માર્ગ પોતાની પ્રકૃતિ અનુસાર  પસંદ કરી શકે છે,આમ માર્ગનું કોઈ જ મહત્વ નથી, પણ આંતરિક શુદ્ધતાનુ જ મહત્વ છે.એટલેકે જીવનમાં આચરણનું જ મહત્વ છે,બાહ્યા ચારોની કોઈ જ કિંમત નથી તે તો માત્રને માત્ર ભટકાવ જ છે. ભટકાવ દ્વારા કદી પણ સિદ્ધી હાથ વગી થાય જ નહી..એટલેકે આંતરીક શુદ્ધતા વિના જ્ઞાનની પ્રાપ્તિ શક્ય જ નથી.અને આંતરિક શુદ્ધતા માત્ર ને માત્ર અંત:કરણ પૂર્વકના શુધ્ધ બુદ્ધિથી થતાં આચરણથી જ જ્ઞાનની પ્રાપ્તિ શક્ય બને છે. જ્ઞાન વિના સિદ્ધિ નથી.તેજ ગીતાનો સંદેશ છે.&lt;/p&gt;
&lt;h3&gt;ગીતાના ત્રણ માર્ગો&lt;/h3&gt;
&lt;p&gt;ભગવત ગીતા એ જ્ઞાનની પ્રાપ્તિ માટે ત્રણ માર્ગનું વર્ણન કરેલ છે .આમે જગતમાં ત્રણ પ્રકારના સ્વભાવ વાળા માણસો હોય છે. જેમાં એક ભાવપ્રધાન જેને ઉપાસક ને ભાવુક કહી શકાય, ભાવનાશીલ.. ,બે કર્મ પ્રધાન જે ક્રિયા શીલ સદાય હોય છે,જે નવરો બેસી શકે જ નહી તેવો કાંઈકને કાંઈક પ્રવૃત્તિ કરતો જ હોય તેવો ક્રિયાશીલ  અને ત્રણ જ્ઞાન પ્રધાન જે સદાય ચિંતન શીલ હોય છે,જે સતત વિચારોમાંજ આળોટતો હોય તેવો ચિંતન શીલ. આ ત્રણ પ્રકારના માણસો માટે ગીતાએ ત્રણ પ્રકારની સાધના પદ્ધતિ મૂકી છે. ગીતાનું સ્પષ્ટ કહેવું છે. કે જે માણસ ભાવ પ્રધાન છે તેને માટે ભક્તિ માર્ગ સાધના માટે શ્રેષ્ઠ પુરવાર થાય છે. ,જે કર્મ પ્રધાન છે તેને માટે કર્મ નિષ્ઠા સાધના પદ્ધતિ  શ્રેષ્ઠ પુરવાર થાય છે, ને જે જ્ઞાન પ્રધાન છે તેને માટે જ્ઞાન નિષ્ઠા સાધના પદ્ધતિ શ્રેઠ છે, આ રીતે ગીતામાં જ્ઞાન નિષ્ઠા,કર્મનિષ્ઠા અને ભક્તિ માર્ગ વર્ણવેલ છે. આમ ગીતાની દ્રષ્ટીએ માર્ગનું મહત્વ નથી પણ સિદ્ધિનું જ મહત્વ છે.અને માત્રને માત્ર આચરણ દ્વારા સિદ્ધી સુધી પહોચી શકાય છે ,પંથ લાંબો છે અધરો પણ છે.પણ ધેર્ય ધરીને વિવેક સાથે સત્યને રાખીને ચાલવાથી સિદ્ધી હાથવગી થાય જ છે. જેની ક્રષ્ણ ભગવાને ખાતરી આપી છે .પછી આપણે શું ચિંતા, &lt;/p&gt;
&lt;h3&gt;યોગ એટલે શું?&lt;/h3&gt;
&lt;p&gt;યોગ એટલે જે માણસને અવિવેકથી ,અજ્ઞાનથી,મિથ્યાજ્ઞાનથી,મિથ્યાદર્શનથી,રાગદ્વેષથી, કલેશોથી,તેમજ કર્મ વિપાકો માંથી  સાવ જ મુક્ત થવું છે, ને સંપૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરવી છે ,તેમને માટે પતંજલિ યોગ ની સાધના ઉત્તમ છે,&lt;br /&gt;
જેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે ,જેમાં યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર,ધારણા ધ્યાન અને સમાધી .યમમાં પાંચ પેટા જેમાં અહિંસા,સત્ય,અસ્તેય,બ્રહ્મચર્ય,અને અપરિગ્રહ તેજ રીતે નિયમના પાંચ પેટા જેમાં શોચ,સંતોષ,તપ,સ્વાધ્યાય,અને પરમાત્મા પ્રણીધાન આમ યોગમાં જેમણે સિદ્ધી પ્રાપ્ત કરવી છે. તેમણે આ સિદ્ધાંતોને સમજી આચરણમાં મુકવા જોઈએ. તો જ પરમતત્વ પરમાત્માની અનુભૂતિ સુધી પહોંચી શકાય છે.ને અદ્વેત્તા પ્રાપ્ત થાય છે.જે જીવનની સિદ્ધી છે. . &lt;/p&gt;
&lt;p&gt;યોગ એટલે ચિત્તની તમામ વ્રુતિઓનો યોગની સાધના દ્વારા નિરોધ કરવો.,આમ યોગ એટલે જીવાત્માને પરમ તત્વ પરમાત્મા સાથે જોડવો. આમ આધ્યાત્મિક તમામ આશયો સિદ્ધ કરવા માટે રચાયેલા સિધ્ધાંતોની કસોટી  કરવા માટે અને ઇન્દ્રિયાતીત અનુભવ કરવા માટે જે જુદી જુદી યોગની પદ્ધતિઓ છે. આ બધી જ આધ્યાત્મિક સાધનાની પદ્ધતિઓને યોગ કહેવામાં આવે છે. .આમ જે સાધનો દ્વારા આત્માની વિશુદ્ધિ અને તેનો મોક્ષસાથે  યોગ થાય તે બધાજ સાધનો ને યોગ કહેવામાં આવે છે.આત્માનો જે ધર્મ વ્યાપાર મોક્ષનો હેતુ એટલેકે ઉપાદાન કારણ અને તે પણ વિના વિલંબે ફળ આપનાર તેનુ નામ યોગ છે. યોગનો મૂળભૂત હેતું મોક્ષની પ્રાપ્તિ જ છે.માણસના જીવનનું અંતિમ લક્ષ પણ એજ છે ..  &lt;/p&gt;
&lt;p&gt;ગીતાનો પણ એજ ધ્યેય છે .ગીતામાં યોગ શબ્દ અનેક વાર વપરાયો છે .યોગ એટલે યોગિક અથવા અદભૂત શક્તિ .કે યુક્તિ. યોગ એટલે ધ્યાન યોગ, અથવા ઇન્દ્રિયો અને મનનો નિગ્રહ. યોગ એટલે કર્મ યોગ, સમત્વ યોગ, અનાસક્ત યોગ, સ્થિતપ્રજ્ઞ યોગ,તો કોઈ કોઈ સ્થળે યોગનો અર્થ ભક્તિ યોગ પણ કરવામાં આવેલ જોઈ શકાય છે.આમ અનેક રીતે યોગ શબ્દ ગીતાએ વર્ણવ્યો છે.&lt;/p&gt;
&lt;p&gt;સેશ્વરયોગ પ્રમાણે  મનને પરમતત્વ પરમાત્મા સાથે જોડવામાં આવે છે. આમ યોગમાં આપો આપ ચિત્ત વૃતિનો નિરોધ કરવો જ પડે છે. એટલે યોગનો અર્થ સંયમ પણ થાય..ગીતાએ યોગ શબ્દનો અર્થ માર્યાદિત ન રાખતા માણસ જ્યારે જ્યારે પોતાની જાતને કોઈ પણ ઉમદા તત્વ સાથે  જોડે ત્યારે યોગ શબ્દનો ઉપયોગ કર્યો છે.&lt;/p&gt;
&lt;p&gt;યોગ એટલે  આત્માની જાગૃતિ દ્વારા આંતરિક અને ઉચ્ચતર ચેતનામાં પ્રવેશ માટેની સત્ય રૂપી પધ્ધતી.તેનો મુખ્ય હેતુ પરમાતત્વના એક્ત્વને તેના સર્વોપરી મૂળમાં શોધવાનો જ છે.&lt;br /&gt;
માણસનું આખું જીવન જ યોગ યુક્ત છે.કારણકે માણસ નિરંતર પોતાની મૂળભૂત પૂર્ણતા પ્રાપ્ત કરવા  માટે વ્યવસ્થિત રીતે સતત પ્રયત્ન શીલ  હોય જ છે .આમ તેમના પોતાના વ્યક્તિત્વને વિરાટ વિશ્વ ચેતન્ય અને પરમ તત્વ પરમાત્મા એટલે કે સચિદાનંદ જોડે એક થવું જ છે. તે માટે  જ  જીવતો હોય છે. .અને કર્મ કરતો હોય છે.આમ તેની સર્વ પ્રકારે, સર્વ પ્રવૃત્તિ  તેના સ્વ સ્વરૂપ સાથે એકતા સિદ્ધ કરવા માટે જ હોય છે. આજ માનવ  જીવનનું અંતિમ લક્ષ છે .આ લક્ષ એટલે પોતાની જાતને જાણવી અને સ્વ સ્વરૂપમાં સ્થીર થવું અને સત્ય વિષે સભાન બનવું આ સ્થિતિનું નામ છે, નુતન જન્મ જે યોગ દ્વારા જ સિદ્ધ થઇ શકે છે.&lt;/p&gt;
&lt;p&gt;યોગ એ માનસિક કેળવણી માટે સર્વોત્કૃષ્ટ સાધન છે.આજે દુનિયામાં માનવ સંસ્કાર એજ સોથી મોટો પ્રશ્ન છે.માનવ સંસ્કારમાં રોજ બરોજ નીચો નીચો ઉતરતો જાય છે,માનવ સંસ્કારનું સમગ્ર અવલંબન મન પર જ છે. અને મન જ યોગ દ્વારા કેળવાય છે.આ સિવાય આ જગતમાં મનને કેળવવામાંટે કોઈ અસરકારક સાધન કે રસ્તો નથી.તે આજના વિજ્ઞાન દ્વારા પણ સિદ્ધ થઈ ગયું છે.તેથી જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજ્ઝવવામાં આવી રહ્યો છે. જેથી માણસ યોગનું મહત્વ સમજે ને યોગની સાધના કરવા આગળ આવે.યોગની સાધના હંમેશા મન આડું અવળું ભટકતું હોય તેને પકડી લાવી શાંત કરી દેવું તેને શુધ્ધ કરવું એટલેકે ચિત્તવૃતિ ઓનો નિરોધ કરવો તેજ યોગનો હેતું છે,ચિત્ત શુધ્ધ થયું એટલે જીદગી જીતી જ ગયા.&lt;br /&gt;
યોગ દ્વારા સો પોતપોતાની શક્તિ અને રૂચી અનુસાર યોગમાર્ગ અપનાવી પોતાનો પોતાની રીતે જીવન વિકાસ સાધી શકે છે.આજે તો યોગના અનેક પ્રકારો અસ્તિત્વમાં આવેલા છે .જેમાં હઠયોગ,રાજયોગ,લય યોગ,વગેરે .&lt;br /&gt;
યોગ દ્વારા માણસના સામાન્ય મનોમય અને સ્થૂળ જીવન માંથી બહાર નીકળીને એક ઉચ્ચતર આધ્યાત્મિક ચેતના અને મહત્તર તથા દિવ્ય સત-તામાં નવો જન્મ લેવો .આમ માનવ અને તેની વેયક્તિક ચેતનાનો દિવ્ય ચેતના સાથે સબંધ બંધાવો એજ યોગની સાધનાનું સાર તત્વ છે.&lt;/p&gt;
&lt;h3&gt;૧ - જ્ઞાન નિષ્ઠા અથવા જ્ઞાન યોગ&lt;/h3&gt;
&lt;p&gt;જ્ઞાન યોગમાં કે જ્ઞાન નિષ્ઠામાં બુધ્ધી અને માનસિક દ્રષ્ટિ એ બે માણસમાં રહેલી  શક્તિઓ છે.આને સાથે  લઈને  શુધ્ધતા,અને એકાગ્રતા પ્રાપ્ત  કરી પરમાત્માની અંતરની જીજ્ઞાસાને નિશ્ચિંત માર્ગમાં દોરી જઈ ને તે શક્તિઓની સહાયથી, મદદથી ઉત્તમોત્તમ  અને ઉચ્ચમાં ઉચ્ચ અને ઉત્તમોત્તમ આધ્યાત્મિક દ્રષ્ટિ એટલે કે પરમાત્માનું જ્ઞાન અને પરમાત્માનું દર્શન મેળવવાનો જ્ઞાન યોગની સાધના દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. જેમાં નિદીધ્યાસન દ્વારા પરમાત્માનું દર્શન કરી તેનું જ્ઞાન પ્રાપ્ત કરી સાધકે તદ્રુપ થઇ જવું એજ જ્ઞાન યોગનો અને  જ્ઞાન નિષ્ઠાનો અંતિમ મૂળભૂત હેતુ છે.&lt;/p&gt;
&lt;p&gt;ગીતામાં જ્ઞાનના બે પ્રકારોનો સ્વીકાર કરવામાં આવેલ જોવા મળે છે .જેમાં એક જગતના બહારના દેખાવોને બહારથી સાધક પોતાની બુધ્ધી દ્વારા સમજવા મથે છે,અને બીજો પ્રકાર સાધક અપરોક્ષ અનુભવ અને અનુભૂતિના બળે આ દ્રશ્ય જગતની પાછળ રહેલ અંતિમ સત્ય તત્વ પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે.આમ સાધક જે બાહ્ય દ્રશ્ય જગતની વિગતોનું બુદ્ધિથી આકલન કરવું તેનું નામ વિજ્ઞાન છે, જેને આપણે માહિતી કહીએ છીએ,આમ આધ્યાત્મ દ્રષ્ટીએ જ્ઞાન માહિતીથી સાવજ ભિન્ન વસ્તુ છે ,&lt;/p&gt;
&lt;p&gt;જ્ઞાન એટલે આ જગતની વસ્તુ માત્રના મૂળમાં તેના અધિષ્ઠાન અથવા આધાર રૂપે જે એક અદ્વિતીય સત તત્વ પરમ તત્વ પરમારમાં રૂપે રહેલું છે .તેનો અપરોક્ષ અનુભવ,અનુભૂતિ,અથવા સાક્ષાત્કાર કરવો તેનું નામ જ જ્ઞાન ની પ્રાપ્તિ છે.આમ જોવા જઈએ.તો જ્ઞાન અને વિજ્ઞાન એ એકજ પ્રવૃતિના બે પાસા જ છે એક બહિર્મુખી જ્ઞાન છે તો બીજું અંતર્મુખી જ્ઞાન છે ,અધ્યાત્મ જગતમાં વસ્તુ માત્રમાં વિલાસી રહેલા અદ્વિતીય એવા સત તત્વનું  નિત્ય અને અવિનાશી એવા પરમાત્માનું દર્શન અથવા સાક્ષાત્કાર કરવા સાધકે અંતકરણ દ્વારા મથવું તેનું નામ જ્ઞાનયોગ છે.&lt;/p&gt;
&lt;p&gt;બહિર્મુખી જ્ઞાન એ માત્ર  બોધિક  જ્ઞાન ,જે સાધકની સમગ્ર સત્તાને સંતુષ્ટ કરી શકતું જ નથી .જયારે અંતર્મુખી જ્ઞાન જે અનુભૂતિ જન્ય જ્ઞાન સાધકની બુધ્ધી,હૃદય અને સમગ્રક્રીયાને સંતોષે છે ,ઉપનીશદોએ આને પરા અને અપરા વિદ્યાઓ કહેલ છે .સાંસારિક પદાર્થોનું જ્ઞાન એ અપરા વિદ્યા છે. અને આત્મા તથા પરમાત્માના પારમાર્થિક તત્વોનો સાક્ષાત્કાર કરાવે, અનુભૂતિ કરાવે, તેને પરા વિદ્યા કહેલ છે.જે શાશ્વત અને સ્થીર એવા રૂપ તત્વોનું બનેલું છે.આથી તે અસ્થીરને અશાશ્વત વસ્તુ જગતમાં  માણસની શાશ્વત જ્ઞાન પિપાસા ને સંતોષવાની તેનામાં શક્તિ જ નથી. આથી જ માનવ મન સદાય શાશ્વત અને સ્થીર તત્વો તરફ જ આકર્ષાય છે ને તે પ્રાપ્ત કરવાની સદાય ઈચ્છા રાખે છે, ને તે માટે જ તે સતત પ્રયત્ન શીલ હોય છે .પરંતુ બાંહય ઉપકરણો દ્વારા તે કદી પણ પ્રાપ્ત થઇ શકતું જ નથી.&lt;/p&gt;
&lt;p&gt;જ્ઞાનનો અર્થ છે અંત:કરણની જીજ્ઞાસાનાં પરણામે જે પ્રાપ્ત થાય તે જ્ઞાન છે,આ માટે સાધકે જબ્બર જસ્ત અંત:કરણથી પ્રયત્ન કરવા પડતા હોય,જ્ઞાન પ્રાપ્તિ સાધક માટે અત્યંત સુખદ,આનંદ દાયક અને શાંતિ પ્રદાન કરનારું કૃત્ય છે,આ રીતે જ્ઞાનની પ્રાપ્તિ એજ જીવનનું હાર્દ છે.જ્ઞાન જીવનની  તમામ શંકાઓનું સમાધાન હોય છે..તેથી તેની પ્રાપ્તિથી અનેરો આનંદ મનમાં પ્રાપ્ત થતો હોય છે. &lt;/p&gt;
&lt;p&gt;જ્ઞાન ,સત્ય,અને પરમતત્વ પરમાત્માની પ્રાપ્તિ એ પર્યાય શબ્દો જ છે,આથી જ જ્ઞાનની પ્રાપ્તિ થતા જ સાધક જીવનનું સર્વોચ્ચ સત્ય મળ્યાનો ભાવ અનુભવે છે .પણ સત્ય હંમેશા જ્ઞાનાત્મક હોય છે. તો પણ જ્ઞાન બધું જ સત્ય રૂપ હોતું નથી તે બન્ને વચ્ચે ભેદ છે.&lt;/p&gt;
&lt;p&gt;જ્ઞાન યોગની સાધનામાં સાધક  જેમ જેમ સાધક આગળ વધે છે,તેમ તેમ તે ને જ્ઞાનનાં પ્રકાશનું પ્રથમ કિરણ પ્રાપ્ત થતાં જ સાધકના મનમાં પોતાની પોતાનામાં પૂર્ણતાની ભાવના પ્રગટે છે. અને પછી તેને સમગ્ર સંસાર અંધકાર મય ભાસે છે. આથી સાધક અસતમાંથી, સતમાં.અંધકારમાંથી પ્રકાશમાં,અને મૃત્યુમાંથી અમૃતમાં જવાની તે ઈચ્છા કરે છે. આમ જ્ઞાન પારલોકિક,  દિવ્ય સ્થિતિ, શાશ્વત આનંદ, સ્થીર દ્રષ્ટિ છે .પછી જ સાધકને વિશ્વની વેવિધ્યપૂર્ણ દશામાં જ્ઞાનમાં એકતા પામે છે, અને જ્ઞાનની પ્રાપ્તિ થતાં જ મનમાં જે અનેકતા હોય છે. તે નાશ પામે છે, આમ જ્ઞાન પ્રાપ્ત થતા કૈક એવું પ્રાપ્ત થાય છે, જે એક સત્યને જાણવાથી આ વિશ્વનું બધું જ જાણી શકાય છે. .આમ જ્ઞાનની પ્રાપ્તિ એ સપુર્ણતાની પ્રાપ્તિ છે, તે પ્રાપ્ત થયા પછી કાંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેવા પામતું જ નથી.સંપૂર્ણતા પ્રાપ્ત થાય છે, .આમ જ્ઞાની સાધકને સર્વ ભૂતો આત્મ રૂપ થયા હોવાથી તે પછી સર્વત્ર એક્તા જ જોવે છે, મારો આત્મા છે, તેજ બીજા પ્રાણીનો આત્મા છે. આમ તે મોહ અને શોકથી તદન મુક્ત થઇ જાય છે .આવું સર્વના હાર્દ રૂપ પરમ તત્વની પ્રાપ્તિ એટલે જ પરમ તત્વ પરમાત્મા..આમ જ્ઞાન એટલે જ પરમતત્વ પરમાત્મા નો સાક્ષાત્કાર. તેથી જીવનના બધાજ વિરોધો પ્રાપ્તિ થતા જ શમી જાય છે.આ અનુભૂતિ અને સાક્ષાત્કારનું સત્ય વાણીની મર્યાદામા પુર્ણ પણે વ્યક્ત થઇ શકે જ નહી .આથી વાણીઅને મન જ્યાં પાછુ પડે છે તેજ પરમતત્વ પરમારમાં છે.&lt;/p&gt;
&lt;p&gt;આમ જ્ઞાન એ માત્ર બોધિક સમજ નથી એ આપણી શાશ્વત દશા છે અને વિચાર,લાગણી અને ક્રિયા એ માણસના સ્વભાવના ત્રણેય પાસાઓને સ્પર્શે છે ,આથી જ માણસની સમગ્ર ચેતનાના અંત:કરણ પૂર્વકના પ્રયત્નોને પરિણામે જે પ્રાપ્ત થાય તેનું નામ જ્ઞાન છે .એટલે જ્ઞાન નિષ્ઠામાં માણસની કામના મય નિમ્ન સ્વભાવને વશ કરીને બુદ્ધિને પુરેપુરી સ્થિરતા આપવી.અને પછી શુધ્ધ બુદ્ધિના જ નિર્ણય અનુસાર વર્તન વ્યવહાર અને આચરણ કરવું વગેરે બાબતો જ્ઞાન નિષ્ઠાનો પૂર્વાંગ છે.કામના અને કર્મ એક બીજા સાથે સંલગ્ન હોય જ્ઞાન નિષ્ઠાનાં પૂર્વાંગ કર્મા ચરણનો પણ સમાવેશ થઇ જાય છે,આ જ્ઞાન નિષ્ઠાને બુદ્ધિયોગ પણ કહેવામાં આવે છે. ધણા તેને પ્રજ્ઞા યોગથી પણ ઓળખે છે. આ રીતે જ્ઞાન નિષ્ઠાની સિદ્ધી પ્રાપ્ત થતા જ્ઞાન દશાનો અનુભવ જીવનમાં શક્ય બને છે.&lt;/p&gt;
&lt;p&gt;માણસના જીવનમાં રહેલાં  તમામ અનિષ્ટો અને નબળાઈઓથી સો કોઈ પરિચિત છે. .માણસ બુધ્ધી શાળી હોવા છતાં માણસ પોતાના જીવનમાં શુધ્ધ બુદ્ધિના નિર્ણયો અનુસાર કદી પણ વર્તતો નથી .આ અને આવી હરકતો અને હકીકતમાંથી જ ઉત્પન્ન થાય છે પશુતા. માણસમાં રહેલી બુધ્ધી તત્વની અધીકતાને  કારણે જ તે પશુઓથી ચડિયાતો ગણાય છે.સંસ્કૃતિ અને સમાજ જીવન,ધર્મ અને કળા, તત્વજ્ઞાન અને વિજ્ઞાન,જુદી જુદી સાધનાંની પદ્ધતિઓ, અધ્યાત્મ દ્વારા સ્થિત પ્રજ્ઞતાં.આ બધું  જ માણસની બુદ્ધિના પુરુષાર્થનુ જ પરિણામ છે.  &lt;/p&gt;
&lt;p&gt;માણસ અત્યંત એવી અનેક પ્રકારની નબળાઈઓ.જેમાં રાગ દ્વેષ ,અહંકાર,સ્વાર્થ,મોહ,લોભ લાલસા,તૃષ્ણા જેવાં અનેક પ્રકારનાં નિમ્ન સ્વભાવથી ભરેલો છે.તેનાથી  પર થઈ ઉર્ધ્વ સ્વભાવને પામવાની વૃતિને જ અધ્યાત્મની સાધના કહેવામાં આવે છે. આવી અધ્યાત્મની સાધના જ માણસને માટે  પરમ પુરુષાર્થ છે. જયારે માણસના જીવનરસની લગામ શુધ્ધ બુદ્ધિરૂપી સારથીના હાથમાં સોપાય છે. તુર્તજ   વિકાસની અખૂટ શક્યતાઓના દ્વાર અધ્યાત્મની સાધના દ્વારા ખુલ્લા થાય છે. ને પરમ સિદ્ધી હાથમાં આવે છે.&lt;/p&gt;
&lt;p&gt;ગીતાનું સર્જન જ માણસની આવી જ નબળાઇઓમાંથી જ  થવા પામ્યું છે..ગીતાનો મુખ્ય સૂત્ર ધાર અર્જુન કર્તવ્ય પાલનની મહાન પળે જ વિચલિત થઇ બેઠો. કુરુક્ષેત્રનું યુદ્ધ અનીવાર્ય છે,,અને પોતે ધર્મ પક્ષે છે તે પણ જાણતો હતો તેમ છતાં કર્તવ્ય પાલનના પ્રસંગે તેનામાં મોહ ઉત્પન્ન થયો આથી લાગણી વશ બની યુદ્ધરૂપી કર્તવ્ય પાલનનો ઇનકાર કરે છે,ને અનેક પ્રકારની દલીલો કરે છે .આ બધી દલીલો માટે જગતમાં એકજ શબ્દ છે જેને કહેવાય છે પ્રજ્ઞા વાદ આ બધો મોહાંધ બુદ્ધિનાં તર્કૉ છે .તેનાંમાં સારા સારનો વિવેક નથી. આ બધી જ દલીલો અનીશ્ચયાત્મક બુદ્ધિના જ તર્કો છે. .આમ અર્જુન અશુદ્ધ બુદ્ધિથી આવૃત થયેલો છે. .આમાંથી બહાર કાઢવા માટે જ ગીતાનું જ્ઞાન છે,,એટલે ગીતાનું સમગ્ર જ્ઞાન અજ્ઞાન માંથી માણસને બહાર કાઢવાનું જ જ્ઞાન છે. જયારે માણસની બુધ્ધી અનીશચ્યાત્મક હોય છે ત્યારે તે અશુદ્ધીઓથી આવૃત હોય છે .અને અશુદ્ધીઓથી ધેરાઈ ગયો હોય છે.ત્યારે અર્જુન જેવી જ સ્થિતિ દરેક માનસની થતી હોય છે. &lt;/p&gt;
&lt;p&gt;આ પ્રત્યેક માણસ માટે આ સાવજ અતિ સાહજિક છે,ક્રિયા જ છે. આવી અવસ્થામાં બુધ્ધી મોહના પડદાથી ધેરાંયને જ વિચારે છે.આથી જ માણસે શુધ્ધ બુધ્ધી યોગમાં સ્થિર થવું જોઈએ. અને શુધ્ધ બુદ્ધિના નિર્ણય અનુસાર જ કર્મ કરવું જોઈએ. આ માટે જ માણસમાં પ્રજ્ઞાની સ્થિરતા અનિવાર્ય છે. તે માટે જ અધ્યાત્મની સાધના કરવાનું ગીતા કહે છે. .અધ્યાત્મની સસ્ધાના દ્વારા જ શુધ્ધ બુધ્ધી પ્રાપ્ત થાય છે. અને શુધ્ધ બુધ્ધી એટલેજ પ્રજ્ઞા છે. આવી પ્રજ્ઞાની પ્રાપ્તિ જ્ઞાન નિષ્ઠા દ્વારા  થઇ શકે છે.&lt;br /&gt;
જ્ઞાનએ જો માત્ર પ્રવૃત્તિ જ હોય તો તે જ્ઞાન નથી,અને જ્ઞાન એ માત્ર નિવૃત્તિ જ હોય તો તે ભીરુતા જ છે.આ બે છેડાની વચ્ચે ગીતાનો જ્ઞાન યોગ વિકસી રહ્યો છે,આમ જ્ઞાન નિષ્ઠાની શાબ્દિક અભિવ્યક્તિમાં જે મુશ્કેલી જોવા મળે છે. તે  તેના આચરણમાં નથી. એટલું જ નહી પણ ગીતાની દ્રષ્ટિમાં જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા એક બીજાના વિરોધી પણ  નથી, પણ એક બીજાના પુરક છે, તે જ તેની વિશેષતા છે, ,એટલું સમજી લેવા જેવું છે કે ક્રષ્ણ ભગવાન જીવનમાં બધું છોડવાના મતના નથી, પણ જે વસ્તુ જીવનમાં છોડવા જેવી સત્યના આધારે લાગે તે જ છોડવાના મતના છે, આમ ગીતાએ જીવન શાસ્ત્ર છે, અને જીવન શાસ્ત્રતો માણસનો સમગ્ર વિકાસ નિર્દિષ્ટ કરે છે, કોઈ એક પાસાને વધુ મહત્વ આપે નહી પણ સમગ્રરીતે માણસને ઉઠાવે તે જ તેનો હેતુ હંમેશા રહેવાનો.એજ રીતે ગીતા કર્મ અને જ્ઞાન ઉપરાંત હૃદયની કેળવણી જેનાથી શક્ય બને તે સત્ય રૂપ ભક્તિ તત્વને સાથે જ રાખે છે તેથી જ ગીતા સંપૂર્ણ જીવન શાસ્ત્ર બને છે આમ ગીતા કર્મ,જ્ઞાન ,ભક્તિ,અને યોગનો સમન્વય કરી ને જીવન યોગ આપણી સમક્ષ રજુ કરે છે. તેજ તેનું મહત્વ છે ગીતા કોઈ એક વિચારને લઈને ચાલતી જ નથી પણ સમગ્રતાને લઈને ચાલે છે .ગીતાનો મૂળ ભૂત ઉદેશ માણસને સમગ્ર રીતે ઉઠાવવાનો છે,સમગ્ર રીતે ઉઠે તોજ મોક્ષના દરવાજે પહોચાય  છે.&lt;/p&gt;
&lt;h3&gt;૨ - કર્મ નિષ્ઠા.અથવા કર્મ યોગ&lt;/h3&gt;
&lt;p&gt;કર્મ એટલે કોપણ પ્રકારનું કાર્ય અથવા કામ માણસ કાંઇકને કાંઇક કર્મ કરતો જ રહે છે. કર્મ કર્યાં વિનાં  માણસ જીવી જ શકતો નથી. કારણ કે જીવવું એ પણ કર્મ જ છે. એટલે માણસે એ જોવું જોઈએ કે પોતે જે  કાંઈ .કર્મ કરે છે,તેનાથી તેના આત્માને શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે ખરો?.જો શાંતિ ,સુખ અને આનંદ પ્રાપ્ત થતો ન હોય તો તેમાં માણસની કાઈક ભૂલ છે કારણકે કર્મતો હંમેશા શુધ્ધ અને,પરમાત્મ પરાયણ બુદ્ધિથી ,ફળની આશા છોડીને નિષ્કામ ભાવથી આસક્તિ, આશાથી,અપેક્ષાથી  મુક્ત થઈને અસંગ બનીને કર્તૃત્વથી મુક્ત થઈને કરવું જ જોઈએ આવી રીતે થતું  કર્મ એજ કર્મનિષ્ઠાનું કર્મ  છે.આમ માણસ જ્યારે નિષ્કામ ભાવે પરમાત્માની કર્મની યોજનાના ભાગ રૂપે કર્તૃત્વ રહિત થઈને પોતાનું કર્તવ્ય બજાવનાર જ સાચો કર્મ યોગી છે. આવો કર્મ યોગી જ શાંતિ સુખ અને આનંદ પામી શકે છે.માણસના જે કર્મમાં કર્તાપણાનું  અભિમાન નથી .ફળની જેમાં સ્પૃહા નથી. કેવલને કેવળ લોક સંગ્રહ કે અનાસક્ત ભાવ વાળી કર્તવ્ય બુધ્ધીથી જે કાંઈ કર્મ કરવામાં આવે તે તમામ કર્મ કદી પણ કર્તાને બંધન કારક થતા જ નથી. એટલે કે  તેનો લેપ  લાગતો જ નથી.તેવા કર્મ મુક્તિની આડે ફરતા નથી.ને મુક્તિ અપાવવામાં સહાયક બને છે .&lt;/p&gt;
&lt;p&gt;ગીતા કારે કર્મ યોગની ચાર સુત્રી વ્યાખ્યા આપી છે જેમાં કહ્યું છે કે કર્મ યોગના સાધકે મનથી સ્પષ્ટ માની ને ચાલવાનું છે કે માત્રને માત્ર  કર્મ કરવાનો જ તેમનો અધિકાર છે. કર્મના ફળમાં હરગીજ અધિકાર નથી. તેથી કદી પણ કર્મ ફળની આશા અપેક્ષા તૃષાના વાળા થવાનું નથી. એટલેકે આશા,અપેક્ષા તૃષ્ણા,અહંબુધ્ધી વગેરેનાં ભાવમાંથી મુક્ત થવાનું છે. અને પાછા કર્મતો સદાય કરવાના જ છે. કદીપણ  છોડવાના નથી ને કર્મ નહિ કરવાની ભાવના પણ કદી મનમાં સેવવાની જ નથી. એટલે કે કર્મતો જીદગીભર શુધ્ધ બુદ્ધિથી કરવાના જ છે એટલેકે અનાસક્ત ભાવમાં, સમત્વ ધારણ કરીને તેમજ  સ્થિત પ્રજ્ઞમાં સ્થીર થઈને કર્મ તો કરવાના જ છે&lt;/p&gt;
&lt;p&gt;આવાઅનાસક્ત ભાવથી  કર્મ કરતા કરતા ને સ્વાભાવિક રીતે જે ફળ પ્રાપ્ત થાય તે પરમતત્વ પરમાત્માના  પ્રસાદ તરીકે  સ્વીકારવાના છે,.ને તેનો ઉપયોગ કરવાનો છે.આરીતે કર્મ કરવાથી જ મુક્તિના દરવાજે પહોચી જ શકાય છે..ને આવા કર્મો બંધન કારક થતા જ નથી .કારણ કે કર્મ કદી  કોઈને બાંધતા જ નથી કે મુક્ત કરતા નથી કર્મ તો  સાવજ નિર્જિવ છે.તેનામાં જીવ જ નથી ચેતના નથી તેથી તેમાં બાધવાની કે છોડવાની શક્તિ જ નથી. જે વસ્તુ જ નીર્જીવ છે તે  કઇ રીતે બાધે અને  કઇ રીતે છોડે એટલે જે કાંઈ બંધન રૂપ છે તે આપણી કર્મ ફળની આશા, ઈચ્છા, અપેક્ષા, તૃષ્ણા,આસક્તિ મોહ ,વગેરે ભાવો જ બાંધે છે,આમ આપણા મનના ભાવો જ બાંધે છે. ને ભાવો જ મુક્ત કરે છે.&lt;/p&gt;
&lt;p&gt;કર્મ નિષ્ઠાનું આચરણ એટલે અસંગ ,અલિપ્ત અને કર્તૃત્વ રહિત થઈને કર્મ કરવાનું તેનું નામ કર્મ નિષ્ઠા આ નિષ્ઠામાં માત્ર ને માત્ર ભાવમાજ  ફેરફાર કરવાનો છે.એટલે હું કર્મ કરું છું એવા ભાવમાંથી જ મુક્ત થવાનું છે. આવા નિષ્કામ,આશા વિનાના ભાવ સાથેનું કર્મ બંધન રૂપ થતું નથી, અને અસંગ,અલિપ્ત,કર્તૃત્વ રહિત થઈને કર્મ  ફળની આશા વિના કરતા હોવાથી કર્મમાં આપણી પૂરી શક્તિ કર્મ કરવામાં જ લાગશે  જેથી કર્મ પણ સારું થશે ઉત્તમ કક્ષાનું ફળ પ્રદાન કરતુ થશે. કર્મ નિષ્ઠામાં ફળ આવેતે ભોગવવાનું નથી કે સ્વીકારવાનું નહી તેવી વાત નથી.પણ  પ્રત્યેની ફળની અશામાંથી જ મુક્ત થવાનું છે.આવા ભાવ સાથે કર્મ થતું હોવાથી આપણા મનની શાંતિમાં જરા પણ ખલેલ પડશે નહી ને આનંદ સાથે કર્મ થતું જ રહેશે અને તનાવ મનપર રહેવા પામશે નહી .તેજ મોટામાં મોટો ફાયદો છે. જીવનનો લાભ છે.આનું નામ જ જીવન યોગ છે.&lt;/p&gt;
&lt;p&gt;કર્મ યોગ એ સમત્વ પુર્ણ પ્રવૃત્તિ યોગ છે .જ્યારે રાજસ પ્રવૃત્તિ તો આંધળી છે જ્યારે કર્મ યોગ એ મહાન આધ્યાત્મિક લક્ષ પ્રતિ માણસને લઇ જનાર વિવેક યુક્ત સત્યને આધારિત પ્રવૃત્તિ છે.જગતની સત્યને આધારિત કોઈ પણ ધાર્મિક વિચારણા અને આધ્યાત્મિક શોધના ઉદેશો ઉદાત્ત વ્યક્તિ પર જ ભાર દેનારા રહ્યા છે .આ દ્રષ્ટિએ નિષ્કામ કર્મ યોગ પણ આખરે તો માણસના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો જ ઉદેશ રહેલો છે .સાથે સાથે સમષ્ટિનો વિકાસ પણ થતો જ હોય છે .પરંતુ કર્મ યોગનું અંતિમ લક્ષ વ્યક્તિગત આધ્યાત્મિકતાની પ્રાપ્તિ નો જ રહ્યો છે.&lt;/p&gt;
&lt;p&gt;આજના ધર્મો માત્ર ને માત્ર ક્રિયાનો જ વિષય બની ગયા છે. જ્યાં માત્ર ને માત્ર વિચારણા અને બાહ્ય ચિંતન છે. ત્યાં અંત:કરણ પૂર્વકનું કર્તૃત્વ,વર્તન ,આચરણ નથી અને માત્ર ને માત્ર બહિરંગ ધાર્મિક વર્તન વ્યવહાર ને આચરણમાં માત્રને માત્ર સુખ ભોગની પ્રાપ્તિ જ મહત્વની બની ગયેલ છે. ત્યાં મુક્તિનો આદર્શ ગોણ બની ગયો છે. ત્યાંધર્મની હાજરી જ  નથી. તેમ ગીતા સ્પષ્ટ કહે છે .અને આવા સ્થળે પરમતત્વ પરમાત્માના અસ્તિત્વની હાજરી છે તેનો જ સ્વીકાર કરવામાં આવતો નથી.બાહ્ય આડંબરો એ ધર્મ નથી .એટલું માણસે બરાબર સાંજી લેવું જરૂરી છે.ધર્મની બધી જ ક્રિયા આંતરિક જ છે.આત્મા એજ પરમાત્મા છે તેને જાણો તેમાં સ્થીર થાવ એજ સત્ય ધર્મ છે.બાકી બધું જ ગબારા છે તેમાં કાંઈ તથ્ય જ નથી.&lt;/p&gt;
&lt;p&gt;ગીતા કર્મની વ્યાખ્યા આપતા કહે છે કે જેનાથી ભુતભાવની ઉત્પતી થાય તેવો વ્યવહાર એ જ કર્મ છે . એટલેકે જડતત્વની ગતી કે ક્રિયા એ કર્મ નથી. એજ રીતે માનવેતર પ્રાણીઓની પ્રવૃત્તિ પણ કર્મ નથી. કારણ કે તેનામાં કર્તાપણાનો ભાવ કે હું પણું નથી.  આમ કર્મએ સ્વભાવયુક્ત પ્રાણીની પ્રવૃત્તિ છે. શરીર ધારી જીવ જ આવા કર્મો કરે છે.કર્મ કાતો ઇચ્છિત ફળ આપે છે,અથવા અનિશ્ચિત,ફળ આપે છે તો કેટલીક વખત થોડું ઇચ્છિત અંને થોડું અનિશ્ચિત ફળ આપે છે. .પરંતુ કોઈપણ કર્મ ફળ આપ્યા વિના કે પરિણામ લાવ્યા વિના રહેતા જ નથી. એ કર્મનો શાશ્વત નીયમ છે.માણસ જયારે ફળ કે વિભિન્ન ફળોની આશા અપેક્ષા સાથે  કર્મો કરે છે ત્યારે જ  માણસમાં સુખ દુઃખ વગેરે ભાવો તેમના મનમાં ઉત્પન્ન થાય છે.પરંતુ જો માણસે  ફળની આસક્તિને તિલાંજલી  આપીને, એટલે કે કર્તૃત્વ રહિત,આનાસક્ત ભાવમાં સ્થીર થઈનેફળની આશા રાખ્યા વીના કરેલા કર્મો  શાંતિમાં ભંગ કરી શકતા નથી કે  બંધન રૂપ થતા જ નથી,બંધન કર્મ કરતુ નથી પણ આપણી આસક્તિ,આશા,મોહ.ઈચ્છા,તૃષ્ણા વગેરે જ કરે છે  તે સિધ્ધાંત ઉપરજ  ક્રષ્ણ ભગવાને ગીતામાં નિષ્કામ કર્મ નિષ્ઠા સમજાવી છે.અંને તેજ સત્ય છે.&lt;/p&gt;
&lt;p&gt;માણસ  હંમેશા ફળની લાલસાથી કર્મ કરે છે ને તેથી વધુને વધુતે લપેટાતો જ જાય છે લપેટવાનું કારણ ફળની આશા છે. તે કદી કોઈની પૂરી થતી જ નથી, અને કદાચ પૂરી થાય તો પણ અધુરી જ લાગે છે. ને પૂરી થઇ જાયતો બીજી ઉભી થાય જ છે, એ તો મનનો સ્વભાવ છે. માટે જ આશા રહિત થવાનું ગીતા કહે છે.જે મળે તેમાં સતોષ માનો.અને સતોષ પૂર્વક જીવે જ જાવ. પરમાત્મા જરૂરિયાત પૂરી પાડવા બંધાયેલો જ  છે પણ લોભ લાલચ પૂરી કરવા ઇનકાર કરે છે. કારણ કે તે કદી કોઈની પૂરી થઇ શકતી જ નથી.&lt;/p&gt;
&lt;p&gt;.માણસે કરેલું કોઈપણ કર્મ ફળ આપ્યાવીના રહેતું જ નથી .કર્મનો આ અટલ નિયમ જન્મ જન્માંતર સુધી વિસ્તરે છે. તે સત્ય હકીકત છે ને તેની પાછળ  વેજ્ઞાનિક કારણ રહેલું છે..વાસના કરી એટલે કર્મમાં પરિણમી નહી પણ ઉભીતો થઇ એટલેતે ફળ આપશે નહી ત્યાં સુધી શાંત થશે નહી અને શાંત નહી થાય ત્યાં સુધી ચાલુ જ રહેશે.એટલે વાસનાની ફળની પ્રાપ્તિ માટે જ  માટે નવો જન્મ લેવો જ પડે છે. એટલે જ ગીતા કહે છે કે  ઈચ્છા, કામના,વાસના,ને અહંકાર રહિત થવાનુ કહે છે ને તેનું મહત્વ સમજાવે છે .તેથી જ ક્રષ્ણ ભગવાન સંસાર છોડી ને સંન્યાસ લેવાના સખત વિરોધી છે, તેઓ કહે છે કે સંસાર છોડવાથી શું કામના વાસના, ઈચ્છા, અહંકાર ,રાગદ્વેષ.વગેરે નાબુદ થઇ જશે ખરાં?ગૃહસ્થાશ્રમ એ જો દુખદ,કર્મ ને જંજાળ હોય તો સંન્યાસમાં કર્મથી છુટકારો છે ખરો?જો સંન્યાસ પણ કામનાઓ,વાસનાઓ,ઈચ્છાઓ છોડાવી શકતો ન હોય તો તેનું માત્રને માત્ર જડ પણે વળગી રહેવું તેતો ધેલછા જ છે, નર્યું ગાંડપણ સિવાય કાઈ જ નથી. કોઈ સંન્યાસી ઈચ્છા રહિત થયો હોય તેવો એક પણ દાખલો નથી. ત્યાં તે સવાઈ જંજાળ ઉભી કરતો હોય છે ને તેઓ પણ શાંતિનો અહેસાસ કરી શકતો નથી, તે હકીકત છે .ત્યાં પણ થપાટ ખાયને હસતું મોઢું રાખતા હોય છે.તેઓ દુઃખી જ હોય છે,ચિંતા ગ્રસ્ત અને તનાવમાંજ જીવતા હોય છે. તો પછી સન્યાસ લેવાનો શું અર્થ. એટલે સંસાર છોડવાના સખ્ત વિરોધી છે. ને સંસારમાં રહીને અસંગ બનવાનું કહેછે. તે સાધના દ્વારા થઇ શકે છે. ને પરમ શાંતિ પ્રાપ્ત  થાય છે તે જનક  રાજાનો દાખલો આપે છે તેઓ રાજ કારભાર  સંભાળતા સંભાળતા અલિપ્ત થયા હતા. તો માણસ જો ધારે તો થઇ શકે તેમ છે. આ માટે સત્યનો રસ્તો પકડી આંતરિક સાધના કરવા પર્ણ ભાર મુકે છે.&lt;/p&gt;
&lt;p&gt;આના પરથી આપણને સ્વાભાવિક રીતે જ એમ થાય કે કર્મ કરવા છતાં કર્મ જ ન કરવું વધારે સારું છે .પણ તે શું જીવન સંગ્રામમાં શક્ય છે ખરું ?તેથી ક્રષ્ણ ભગવાન કહે છે કે એક ક્ષણ માટે પણ માણસથી કર્મ કર્યા વિના રહી શકાતું જ નથી.. કોઈ પણ માણસ ધારે તો પણ તે રહી શકતો નથી કારણ કે જીવવું એ પણ કર્મ જ છે.આ રીતે જીવનમાં સાવ જ નિષ્ક્રિયતા અશક્ય જ છે. તો સ્વાભાવિક રીતે આપણે વિચારવું જ  જ પડે કે માણસની કર્મ કરવામા જ તેના ઉત્કર્ષની ચાવી પડેલી છે.અને આ કર્મની ચાવી થી જ જીદગીનું  તાળું ખુલે તેમ છે. જો આ ચાવી જ લગાડીએ તો જ  મોક્ષની પ્રાપ્તિ શક્ય બને તેમ છે. તે નક્કી થાય છે.પણ આ ચાવી ઉપર સ્વાર્થ,લોભ .લાલચ,મોહ.મમતા,આસક્તિ .તૃષ્ણા વગેરે નો કાટ ચડી ગયો છે. તે કાટ કાઢી નાખો. ને ફ્લાષા છોડીને કર્મ કરતાજ રહો મોક્ષના દરવાજે પહોચશો જ તેની ખાતરી ક્રષ્ણ ભગવાને આપી જ રાખી છે એટલે માત્રને માત્ર ભાવમાં જ ફેરફાર કરવાના છે કાંઇ પણ છોડવાનું નથી માત્રને માત્ર ભાવ ફેરફાર કરો એનું નામ જ કર્મ નિષ્ઠા છે.આ કર્મ નિષ્ઠાને જ જીવન યોગનો મહા સિધાંત ગણવા માં આવેલ છે.કર્મ નિષ્ઠા સમગ્ર માનવ જાત ને આહવાન કરે છે કે નિષ્કામ ,ફલાષા છોડી સત્કર્મની  સંનિષ્ઠાની વરમાળા પરમતત્વ પરમાત્માના ગળામાં પહેરાવવામાંટે કટીબધ્ધ બનો અને એ પરમતત્વ પરમાત્મા તમારો સહર્ષ સ્વીકાર કરવા જાન જોડીને જરૂર આવશે જ તમારે તેના દરવાજ્વે જવું પડશે જ નહી ને તમારી વરમાળા નો સ્વીકાર કરશે ને તમોને આનંદ સુખને શાંતિ પ્રદાન કરશે. જે તમારા જીવનને ધન્ય કરી જ દેશે .પછી તમારે ક્યાંય ભટકવું પડશે જ નહી જીવન સંગ્રામનો તમામ ભટકાવ બંધ થઇ જ જશે ,ને અભયમાં સ્થીર થશોસંશય મુક્ત થશો ને વિશાળતા પ્રાપ્ત કરીને ક્રષ્ણની જીવન યોગમાં જીવવાની મઝા પડી જશે.આમ દુઃખ સંયોગના અભાવની વિદ્યા એનું નામ છે. જીવન યોગ જેને કર્મ નિષ્ઠા કહે છે.આમ જીવન યોગમાં સ્થીર થવા સતત પ્રયત્ન કરોને સ્થીર થાવ ત્યાંજ પરમાત્મા હાજર છે.&lt;/p&gt;
&lt;h3&gt;૩ - ભક્તિ માર્ગ&lt;/h3&gt;
&lt;p&gt;માણસના જીવનની અંત:કરણની સત્ય આધારિત ભાવના, લાગણી અને પ્રેમ એ જીવન યોગની અદભુત સંપતી છે. એનું નામ જ ભક્તિ છે.આમ હૃદયસ્થ ભક્તિ એ માણસની સંપતિ છે,.આં ભક્તિની ભાવના જ હૃદયના આવિષ્કાર રૂપ સંસારમાં પથરાયેલ છે .પ્રફ્રુતીએ જે જે વસ્તુ માણસ પાસે મૂકી છે, તેને માણસે ભક્તિના ભાવથી  હૃદયસ્થ થઈને સ્વીકારી છે.અને પોતાની બનાવી છે .આમ દરેક ક્ષેત્રમાં ભક્તિની લાગણી નો અદભુત  પ્રભાવ જોવા મળે છે ,આ જન્મ જાત ભક્તિની લાગણી એ માણસના જીવન યોગમાં અતિ મોહક છે..જે ધર્મને ઉત્પન્ન કરવામાં, ધાર્મિકતા ધડવામાં,વિકસાવવામાં અને તેને ટકાવવામાં ભક્તિની અંત:કરણની લાગણીનો ફાળો મોટો છે&lt;/p&gt;
&lt;p&gt;ધાર્મિક જગતમાં મુખ્યત્વે ભય અને લાગણી જ  ભાગ ભજવે છે.માણસને જયારે પોતાનામાં રહેલી અપૂર્ણતાનું  ભાન થાય છે ત્યારે જ માણસમાં ભય ઉત્પન્ન થાય છે અને .ભય અનુભવે છે.તેથી તે કોઈ દેવી તત્વનો આશરો શોધે છે,ભય ગ્રસ્ત માણસ હંમેશા ખાલી જ હોય છે.આથી જ ભયની લાગણી પ્રાર્થનાઓમાં અને,માંગણીઓમાં પરિણમે છે.અને પ્રાર્થનાઓ દ્વારા માંગણીઓ શરુ થાય છે,અને માંગણીઓ દ્વારામાણસ ભરાવા માંગે છે.પણ કદી ભરાય શકતો નથી તેથી સદાય તનાવમાંજ રહે છે., તનાવ તેનો છેડો મૂકતું નથી. &lt;/p&gt;
&lt;p&gt;જગતમાં  સત્ય એ છે  કે નિર્જિવ પદાર્થ માણસને ક્યારેય ભરી શક્તો નથી કે  સુખી કરી શક્તો જ નથી કે માંગણી પૂરી કરી શકતો નથી. કારણ કે તેનામાં સુખી કરવાની કે માંગણીઓ પૂરી પાડવાની તાકાત જ નથી, કે તે માણસમાં સુખ પ્રદાન  કરી શકે કે માંગણીઓ પૂરી કરી શકે પણ માણસની લાલચનો અંત આવતો નથી. આમ નિર્જિવ પદાર્થ દ્વારા અવકાશ ભરાવાને  બદલે સદાય અવકાશ જ ઉભો જ રહે છે.તે સત્ય હકીકત છે. તેમ છતાં આ અવકાશ ભરવાની  નિર્જિવ પાસે માંગણી કરવી એજ માણસ જાતની નાદાની છે.ગેરસમજ છે, અંધ વિશ્વાસ છે, અંધશ્રધા છે.આ ભક્તિ નથી.&lt;/p&gt;
&lt;p&gt;ભક્તિ એટલે માણસમાં રહેલ અજ્ઞાન ને કારણે જ ભયથી પ્રીતિ ઉત્પન્ન થાય છે,અને જેમ જેમ જ્ઞાનનો વિકાસ થાય છે,અને અજ્ઞાન નાબુદ થાય છે. તેમ તેમ ભયનું સ્થાન શુધ્ધ પ્રેમ લે છે. આ શુધ પ્રેમ એનું નામ જ ભક્તિ છે. શુધ્ધ પ્રેમમાં કદી પણ કોઈ માંગણી હોય શકે જ નહી.અને શુધ્ધ પ્રેમ હોય ત્યાં અહંકારને સ્થાન જ નહોય ત્યાતો  હોય છે.અંત:કરણ પૂર્વકનું શુધ્ધ સમર્પણ અને શરણા ગતી એજ સાચી ભક્તિ છે.&lt;/p&gt;
&lt;p&gt;ધાર્મીકતાનાં મૂળમાં કામના .વાસના,અને જાતીયતાની લાગણીઓ માણસમાં પડેલી હોય છે તેને સંતોષવા માટે માણસ જુદું જુદી બાહ્ય વિધિઓ,ક્રિયાકાંડો કર્મકાંડો, અસંસ્કારી, બીભત્સ ક્રિયા, વિધિઓને ભક્તિનું મોરું ચડાવવામાં આવે છે. તે ભક્તિ નથી,આમ કોઈ બહ્યાચારોને ભક્તિમાં સ્થાન જ નથી. ભક્તિ એ આંતરિક બાબત છે, તેને બાહ્યા ચારો સાથે કોઈ સબંધ જ નથી.ભક્તિ એ માણસના સ્વભાવની એક અત્યંત પ્રબળ અને ઉર્ધ્વગામી અંતરની લાગણીનું સંસ્કરણ છે.&lt;br /&gt;
 ભક્તિ એ માણસના પોતાના આંતરિક વિકાસના પ્રત્યેક તબક્કે ક્રિયા,જ્ઞાન ,અને અંતરની લાગણીના વિવિધ સ્વરૂપોમાં વ્યક્ત થાય છે .ક્યારેક આમાંનુ  કોઈએક તત્વ ગોણ હોય તો કોઈએક  તત્વ પ્રબળ હોય શકે તેમ બને પણ તેનો કોઈ પણ  સમયે સાવજ અભાવ હોય તેવું બને જ નહી.એટલેકે ભક્તિમાં ત્રણે તત્વ કાયમ હાજર  હોય છે,તેનું નામ જ ભક્તિ છે. આવી  ભક્તિએ સત્ય ધર્મ નુ પ્રાણ તત્વ છે.&lt;/p&gt;
&lt;p&gt;ભક્તિ એટલે અંત:કરણનાં અન્યોન્ય ભાવ સાથેની પરમતત્વ પરમાત્મામાં પ્રીતિ.અને ભક્ત અને પરમાત્મા વચ્ચેનો સત્યરૂપી અંત:કરણનો પ્રેમ સબંધ. એનું નામ પરમ પ્રેમ રૂપા અને અમૃત રૂપા ભક્તિ છે.જેમાં ભક્તનું સમગ્ર જીવન યોગનું આચરણ પરમતત્વ પરમાત્માને પુરેપુરા સમર્પિત હોય ને શરણાગત નો પૂરો સ્વીકાર હોય, આવો ભક્ત જ સત્ય રૂપા ભક્ત છે. જેનામાં અહંકાર ઓગળી ગયો હોય, પરમાંમાત્માની ઈચ્છા એજ મારી ઈચ્છા એવા ભાવમાં નિરંતર જીવન જીવતો હોય અને આવી ભાવ સમાધિમાં સ્થીર હોય તે જ ગીતાનો ભક્ત વત્સલ ભક્ત છે.&lt;/p&gt;
&lt;p&gt;ભક્તિએ સ્વયં આનંદ રુપીણી હોવાથી  પરમતત્વ પરમાત્માનાં સાક્ષાત્કારનું ભક્તિ સાધન નથી પણ સાધ્ય મનાય છે .આથી અનેક ભક્તો ભક્તિ દ્વારા મુક્તિ માંગતા નથી પણ વારં વાર બંધન રૂપ જન્મ માંગે છે .જેથી નવા જીવનમાં સાચો આનંદ લુટી શકાય પણ આ હકીકતને ગીતા ટેકો આપતી નથી ગીતાનો ભક્તતો સમત્વ,સમતા,સ્થિત પ્રજ્ઞ સ્થિતિમાં સ્થીર થઇ ને મોક્ષજ માંગે છે.&lt;/p&gt;
&lt;p&gt;ગીતાની ભક્તિ એટલે ભક્ત પોતાના તમામ ભાવો દ્વારા પરમતત્વ પરમાત્માને પોતાના અંત:કરણથી ભજે તેનાથી ભક્તનું ચિત્ત સ્વાભાવિક રીતે જ પરમાત્મા રૂપી લક્ષ પર બરાબર કેન્દ્રિત થાય આથી ચિત્તની એકાગ્રતા સધાય ને ચિત્ત સ્થીર અને શુધ્ધ થાય આમ શુદ્ધતા થતાજ પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ થાય એજ ભક્તના જીવનની સિદ્ધિ બની રહે છે .ગીતાંની દ્રષ્ટીએ આ ભક્તિનું જ મહત્વ રહેલું છે.ગીતાની દ્રષ્ટીએ જ્ઞાન અને ભક્તિ એક બીજાના પુરક છે.&lt;/p&gt;
&lt;p&gt;આમ જ્ઞાન વિનાની ભક્તિ એ કનિષ્ટ ભક્તિ છે .અને ભક્તિ વિનાનું જ્ઞાન એ મિથ્યા જ્ઞાન છે ,અને આથી જ્ઞાની મિથ્યાભિમાનમાં સરી પડે છે .અને જ્યાં અભિમાન, અહંકાર આવ્યો ત્યાં તમામ સાધનાનું ધોવાણ થઈ જાય છે ને જીવનમાં અશુધ્ધતાનો ભારો બંધાય જાય છે, ને પછી હાથમાં રહે છે નકરા જ દુર્ગુણો..માટે જ્ઞાનીએ મિથ્યાભિમાનથી દુર રહેવું જ જોઈએ&lt;/p&gt;
&lt;p&gt;ગીતામાં સગુણની શ્રેષ્ઠતા વર્ણવામાં આવેલી હોવા છતાં તેમાં જ્ઞાન દ્રષ્ટિમાં મર્યાદા ઉભી થતી જ નથી તેજ રીતે ભક્તિની તીવ્રતામાં પણ કોઈ ઉણપ આવતી નથી.ગીતાએ ભક્તિ વિષયક વિચારણા વ્યવસ્થિત રીતે વિકસાવી છે .આથી જ ગીતા સગુણ પરમાત્માનો આદર્શ રજુ કરે છે.અને પરમતત્વ પરમાત્મા જ ભક્તિનું લક્ષ છે .સગુણ પરમાત્મા અવ્યય અને અજન્મા છે.ને પ્રત્યેક જીવોમાં અને સૃષ્ટિના અણુએ અણુમાં એ વ્યાપ્ત છે છતાં અજ્ઞાની માણસો પરમ તત્વ પરમાત્માની સર્વ વ્યાપકતાને જાણતા નથી .તે હકીકત છે.જ્ઞાન તો ભક્તિનો પાયો છે .પરમાત્માને અને આ સૃષ્ટિ સાથેના તેના સબંધને યથાર્થ રીતે જાણવો એ જ્ઞાન છે આ જ્ઞાનજ પરમાત્મા અંગેની ઉડી ભાવનાઓ સર્જી શકે જ્ઞાન વિનાની ભાવના ઉડાણ વિનાની હોય છે .અને તેથી તેમાં દ્રઢતાનો એકનીષ્ઠાનો  અભાવ જોવા મળે છે.જ્ઞાન ભાવનાનું વિરોધી નથી જેમ જ્ઞાન વધારે તેમ ભાવના ઉડી આમ ગીતામાં કર્મ જ્ઞાન મિશ્રિત ભક્તિનો વિચાર છે, આને કેટલાક જ્ઞાને તર ભક્તિ પણ કહે . ગીતામાં કર્મ,,ભક્તિઅને જ્ઞાન ત્રણેય તત્વો એકબીજામાં ઓતપ્રોત થઇ જાય છે..ને ત્રણેનો સમન્વય જોવા મળે છે તે ગીતાની આગવી વિશેષતા છે આવી ગીતાના સિધ્ધાંતો આચરણમાં મુકવાથી જ જીવન યોગમાં શાંતિ,સુખને આનંદ પ્રાપ્ત થાય છે એજ જીવન યોગની સિદ્ધી છે.&lt;/p&gt;
&lt;p&gt;આમ ગીતા એટલે જીંવન યોગ.&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/tattva-darshan&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વ દર્શન&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/category/tattvachintak-patel&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વચિંતક વી. પટેલ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-34 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/205&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વ્યાકરણ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Mon, 17 Oct 2016 20:14:21 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1024 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>અભયની પ્રાપ્તિ અને તેમાં સ્થિરતા એ જ ધર્મ - તત્ત્વચિંતક વી. પટેલ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/abhayni-prapti-sthirtama-dharma</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;માણસના જીવન સંગ્રામમાં જ્ઞાન એ કાંઈ બહુ કથાઓ સાંભળવાથી કે વાંચવાથી, મળી જતું હોત તો, આજે તો માહિતીનો જમાનો છે. ગુગલ ખોલો ત્યાં બધું  જ વાંચવા  મળી જાય છે. ને ટીવી ખોલો ત્યાં અનેક કથાઓ સાંભળવા મળે છે.. ને ટોળાને તોળા બેઠા નઝરે પડે છે,કોઈ કથામાં ટોળું ન હોય તેવું જોવા મળતું જ નથી .અનેક માણસો સાધુ બાવાઓને પગે પડતા હોય છે.અનેક મંદિરો,મસ્જીદો,ચર્ચો,દેવળો,ગુરુદ્વારો,નો પાર નથી ને અનેક દેવ દેવીઓની હારમાળા સામે પ્રાર્થના કરતા માણસો જોવા મળે છે. છતાં કોઈ પણ, ચિંતા થી મુક્ત  જોવા મળતાં જ નથી,  બધા જ કોઈને કોઈ રીતે દુઃખી ,ચિંતા ગ્રસ્ત જ હોય છે. ને તનાંવ ગ્રસ્ત જીવન જીવતા હોય છે,એક પણ વ્યક્તિ  અભયમાં કે જ્ઞાનમાં સ્થીર થયો હોય તેવો એક પણ દાખલો નથી.આનો અર્થ એ થયો કે આપણે ક્યાંક ખોટે રસ્તે ચડી ગયા છીએ. જેથી શાંતિ પ્રાપ્ત થતી નથી એટલું તો નક્કી સાબિત થાય છે ,અને જ્યાં શાંતિ ને સુખ નથી ત્યાં ધર્મનું આચરણ નથી.&lt;/p&gt;
&lt;p&gt;સો કોઈ સ્વીકારે છે, કે ધર્મનું આચરણ જ પરમ સુખ,શાંતિ,ને આંનંદ પ્રદાન કરે છે. અને ધર્મ એટલે જ પોતાની જાતને,સ્વ સ્વરૂપને જાણી તેમાં સ્થીર થવું. એટલે કે આપણા પોતાના સ્વભાવને જાણવો આમ આપણો મૂળ સ્વભાવ સચિદાનંદ છે.એટલે સ્વભાવમાં સ્થીર થવાથી જ જ્ઞાન પ્રાપ્ત થાય.આત્મા એજ પરમાત્મા છે.તેમાં સ્થીર થવું એજ ધર્મ છે.આમ આત્માને જાણો. એટલે પરમાત્માને જાણી લીધો.આ વીધી કરો એટલે પરમ શાંતિ પ્રદાન થાય છે. એમ સો કોઈ કહે છે. અને ત્યાં જ પરમ આનંદ છે. અને તે અધ્યાત્મના માર્ગ દ્વારા જ મળે છે.અને ત્યાજ .દુઃખથી મુક્તિ છે.. આ વાતમાં તો સો સંમત છે. આને પ્રાપ્ત કરવાના માર્ગ માંટે જ સો જગડી રહ્યા છીએ. વેદ ઉપનીષદો સ્પષ્ટ કહે છે. કે અંત:કરણમાં ઉતરો ત્યાંજ બધું સંગ્રહાયેલું છે, સુખ શાંતિને આનંદ ત્યાજ છે. જે પ્રાપ્ત થશે જ.જયારે પુરાણોએ બધી રામાયણ ઉભી કરી દીધી છે ,અનેક દેવ દેવીઓનું પ્રદાન તેનું છે, તેને પૂજો આરતી કરો ને ધરો.એમ કહે છે.&lt;/p&gt;
&lt;p&gt;ઉપનીષદો અને વેદો સ્પષ્ટ કહે છે કે નિર્જિવ વસ્તુ કદી પણ કાંઈ આપી શકે જ નહી.તેજ જ જગતમાં સત્ય છેઅને આજ જગતનો શાશ્વત નિયમ છે. તો પુરાણોએ પથરાને જીવિત કરવા એક નવું જ તુત ઉભું કરી દીધું મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને  દેવ દેવીઓને આહવાન કરીને પથરામાં પૂરે છે.ને દેવ અંદર બેઠા છે, તેને પૂજો એટલે તમોને સુખ પ્રાપ્ત થશે પણ કોઈ ને આજ સુધીમાં શાંતિ,સુખ પ્રાપ્ત થયું નથી તે હકીકત છે. છતાં આ રસ્તામાં આમ તેમ  ભટકીએ છીએ કદાચ મળી જાય. પણ જ્યાં વસ્તુ જ હાજર નથી  ત્યાં ક્યાંથી મળે. તે સમજાતું જ નથી. ને સમજવા દે તેમ પણ નથી તે પણ સત્ય છે. &lt;/p&gt;
&lt;p&gt;એક પ્રસંગ છે એક ડોશીમા રસ્તા ઉપર પોતાનાં નાકનો દાણો ખોવાય ગયેલો. અંધારું હતું તેથી ફાંનસ લઈને શોધતા હતા. તેમાં એક ધર્માત્મા નીકળ્યા કે માં શું શોધો છો, તો માજી કહે બાપ મારો નાકનો દાણો પડી ગયો છે, તો તે શોધું છું. તો બાપ જરા મદદ કરોને પેલા ધર્માત્માએ પોતાની  બેટરી હતી લાઈટ  કરીને શોધવા લાગ્યા કયાંય દાણો મળ્યો નહી. એટલે માજી ને કહે માજી  કેમ કરતા નાકમાંથી નીકળી ગયો. તો માજી કહે બાપ હું તો  નહાતી હતી. ને માથું ધોતી હતી ત્યાં ક્યાંક નાકમાંથી નીકળી ગયો ને  પડી ગયો છે.&lt;/p&gt;
&lt;p&gt; ધર્માત્મા કહે  માજી દાણોતો ધરમાં જ શોધવો જોઈએ ને ત્યાંજ પડ્યો હશે .તો માજી કહે ભાઈ આટલા બધા માણસો તમારા જ કહેવાથી  મંદિરોમાં મસ્જિદો,ચર્ચોમાં વગેરે સ્થળે પરમાત્માને શોધે છે,તો પરમાત્મા તો  આત્મા રૂપી અંદરજ બિરાજે છે. તો તમારા કહેવા પ્રમાણે જો તેમને મંદિરો વગેરેમાં ભગવાન મળી જતા હોય તો મને મારો દાણો રસ્તામાંથી કેમ ન મળે.&lt;/p&gt;
&lt;p&gt;ધર્માત્મા કહે માજી તમો ગાંડા થઇ ગયા લાગો છો, ધરમાં દાણો ખોવાયો છે, ને રસ્તા ઉપર શોધો છો. તો માજી કહે તમારા કહેવાથી જ  બધા મંદિર મસ્જીદ ચર્ચ ,દેવળો વગેરેમાં પરમાત્મા શોધે છે,ખરેખરતો પરમાત્મા તો અંદર છે,તેને જો તમારા કહેવાથી મંદિરોમાંથી પરમાત્મા મળતા હોય તો મને મારો દાણો રસ્તામાંથી મળવો જ જોઈ એ જ.એજ તમારા કહેવા પ્રમાણે સત્ય છે.&lt;/p&gt;
&lt;p&gt;ધર્માત્મા  કહે માજી તમો ગાંડા થઇ ગયા છો. તો માજી કહે તો આ બધા તમારા કહેવાથી તમારા મંદિરોમાં મસ્જિદોમાં, ચર્ચોમાં,ભગવાનને  શોધે છે. તેમને તમો ગાંડા ગણો છો કે ડાહ્યા એતો મને સમજાવો બાપજી?.    ધર્માત્મા કાંઈ  જવાબ આપી શક્યા નહિ ને ચાલતી પકડી.ને મંદિરે જઈને ધંટ વગાડવા માંડ્યા જેથી લોકો ભેગા થાય.ને ભગવાનની આરતી કરે ને આરતીમાં પેસા નાખે.આ છે આજનો ધર્મ.જ્યાં નથી ત્યાં બધા શોધે છે.&lt;/p&gt;
&lt;p&gt;જીવનમાં જો સિદ્ધી જ મેળવવી હોય તો તેની અનિવાર્ય શરત એ છે કે મનને સાવજ ખુલ્લું રાખવું .અને સત્ય જીજ્ઞાસાની સિદ્ધિમાં કોઈ પણ પૂર્વ ગ્રહોને કે આપણા રૂઢ સંસ્કારોને આડે આવવા દેવા જ નહી.આ માટે સો પ્રથમ અભયતાની જરૂર પડે છે.&lt;/p&gt;
&lt;p&gt;ધર્મનો કોઈ ખરો ને સત્ય આધારિત અર્થ જો કોઈ હોયતો તે છે. નિર્ભયતા સાથેની સત્યની શોધ તેનું નામ ધર્મ. અને સત્ય આપણી અંદર જ બિરાજે છે. અંત:કરણમાં ઉતરી સત્યને શોધવાનો જગતમાં એકજ માર્ગ છે.આ સિવાય સત્યને શોધવાનો બીજો કોઈ માર્ગ જ નથી.બાહ્ય કર્મ કાંડ એતો નર્યો ભટકાંવ જ છે.ત્યાં ખુવારી સિવાય કાઈ હાથમાં આવતું જ નથી.જ્ઞાનની પ્રાપ્તિ થતી જ નથી.&lt;/p&gt;
&lt;p&gt;આપણે ગમેતે વિષયને સાંભળતા  હોઈએ કે વાંચતા હોઈએ આ બંધુ  જ્ઞાનના ચોકામાં આવતું જ નથી.જો મનના બધાજ દ્વારો સત્ય માટે જ ખુલ્લા હોય, અને નિર્ભયતા તેની પુષ્ટ ભૂમિમાં બિરાજતી હોય અને જે કાંઈ શુધ બુદ્ધિથી જાગૃતતા પૂર્વક નિષ્કામ ભાવે,આસક્તિથી મુક્ત થઈને કર્મકરીએ, વિચારીએ, ચિંતન કરીએ  તેજ ધર્મમાં ચોગાઠાંમાં આવે છે.અને તેજ જ્ઞાનને પાત્ર બને છે.અને જ્ઞાન જ પરમ શાંતિ દાતા છે.&lt;/p&gt;
&lt;p&gt;અધ્યાત્મની સાધના દ્વારા અંત:કરણમાં ઉતરી જીવનમાંથી આંતરિક તમામ  મેલ અને નબળાઈઓ દુર કરવી, અને તેને સ્થાને સર્વાગીણ સ્વચ્છતા,શુદ્ધતા,પવિત્રતા તેમ જ સામનજશ્ય પુર્ણ  જીવનમાં બળ આણવું એજ જીવનમાં ધર્મનો અંગીકાર છે. આજ વાત વેદની અને ઉપનીષદની છે .અને આજ હકીકત પ્રાચીન કાળથી દરેક દેશ અને જાતિમાં સત્ય ધર્મને નામે પ્રસિદ્ધ છે.જેને અધ્યાત્મની સાધના કહેવામાં આવે છે .&lt;/p&gt;
&lt;p&gt;આ આધ્યાત્મિક સાધના દ્વારાજ નિર્ભયતા આવે છે.અને નીર્ભાયતાંમાંજ શાંતિ સુખ અને આનંદ છુપાયેલા છે.જીવનમાં નિર્ભયતાની પાછળ જ તમામ સદગુણો હોય છે ,એક અભયમાં સ્થીર થાવ એટલે બધું જ પ્રાપ્ત છે સંશય નાબુદ થાય છે. આધ્યાત્મિકતા વિના માનવતા કે રાષ્ટ્રીયતા ટકતી જ નથી.આજના વાતાવરણ માં નથી આધ્યાત્મિકતા કે નથી રાષ્ટ્રીયતા તેનું કારણ માત્રને માત્ર ધર્માંધતા છે. આધ્યાત્મિકતા નથી.જ્યાં ધર્માંધતા ત્યાં સુખ શાંતિ ને આંનદ ગાયબ જ હોય  છે.તે સત્ય હકીકત છે. આઆજની સ્થિતિનો ડોશીમાને ધર્માત્મા જવાબ આપી શક્યાં નથી તે હકીકત છે. ડોશીમા સત્યના રસ્તે હતા જયારે ધર્માત્મા અસત્યના રસ્તે હતા,.સત્ય અને અસત્ય વચ્ચેના અંતરને સમજો ને જીવન જીવે જ જાવ.ને સત્યને વળગો ત્યાંજ શાંતિ સુખને આનંદ છુપાયેલ છે ,ચાલો સત્યને જ પકડીએ ..આ માટે અધ્યાત્મની સાચી અને ઉડી સમજ આવશ્યક અને જરૂરી છે&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/tattva-darshan&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વ દર્શન&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/category/tattvachintak-patel&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વચિંતક વી. પટેલ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-34 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/205&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વ્યાકરણ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Thu, 06 Oct 2016 01:52:58 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1023 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>યોગ સાધનાનું વૈજ્ઞાનિક સત્ય - તત્વચિંતક વી. પટેલ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/yog-sadhananu-vaignanik-satya</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;યોગની સાધના કદી પણ જાહેર રસ્તા ઉપર, જાહેર સ્થળોએ કરવાની સાધના નથી, કે એક બે દિવસની સાધના પદ્ધતિ નથી, કે કોઈ રોગ મટાડવા માટેની સાધના પદ્ધતિ નથી. આસન એક માત્ર નાનોશો તેનો વિભાગ જરૂર છે તે તો માત્ર લાંબો સમય એક જ જગ્યાએ  બેસવા માટે ની તૈયારી માટે જ છે. આસનો કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે પણ એનાથી રોગ મટે તેવી કોઈ વાત નથી. આસનો કરવાથી ગૌણ રીતે  જરૂર ફાયદો થતો હશે, યોગ માત્રને માત્ર મનને સ્થિર કરવા માટેની પદ્ધતિ છે, ને આંતરિક શુધ્ધતા પ્રાપ્ત કરવા માટેની જ ક્રિયા છે, અને તે જાહેરમાં કરવાની ક્રિયા નથી. આસનો એ યોગની સંપૂર્ણ વિધિ પણ નથી. યોગ એ આધ્યાત્મિક સાધના પદ્ધતિ છે, યોગ એટલે જોડાવું એટલે કે પરમતત્વ સાથે જોડાવું તેનું નામ યોગ છે. આસનો એ યોગ નથી તે તો માત્ર કસરત છે, કસરત અને યોગમાં આભ જમીનનો ફેર છે. કસરત એ બાહ્ય સાધના છે, જ્યારે યોગ એ તો આંતરિક સાધના પદ્ધતિ છે, અંતરમાં રહેલા મળને સાફ કરવાની પદ્ધતિ છે.&lt;/p&gt;
&lt;p&gt;માણસ જે કાંઈ પણ કર્મ કરે છે તે દુઃખમાંથી મુક્તિ માટે ને સુખની પ્રાપ્તિ માટે જ કરે છે. પણ કર્મ કરવાની અંતકરણની ભાવના કેવી રાખવી જોઈએ, તેનું જ્ઞાન નથી જે થી આનંદ સહજ રીતે પ્રાપ્ત થવો જોઈએ તે થતો નથી. તેનો લાભ લઇ શકાતો નથી ને આનંદ પ્રાપ્ત કરી શકતો નથી, આનંદ આત્માનો સહજ ધર્મ છે. તે દરેક માણસના અંતરસ્થળમાં તે નિરંતર હાજર જ હોય છે, એટલે કે આનંદ આપણો મૂળ ભૂત સ્વભાવ છે, આપણી પ્રકૃતિ છે. પરંતુ આપણું મન જ્યાં સુધી બાહ્ય વિષયોમાં જ અને ફળની પ્રાપ્તિમાં ભટક્યા કરે છે, ત્યાં સુધી અંતરસ્થળમાં છુપાયેલા આનંદનો અનુભવ કરવામાં સમર્થ બની શકતું નથી. આનંદની પ્રાપ્તિ માટે આત્મા દર્શન જરૂરી છે, ને આત્મ દર્શન માટે અંતર્મુખી થવું આવશ્યક અને સાક્ષીભાવમાં અને અનાસક્ત ભાવમાં સ્થિર થવું જરૂરી છે.&lt;/p&gt;
&lt;p&gt;આપણા ચિત્તમાં જુદા-જુદા પ્રકારના અંતરાયો આવતા જ રહે છે, માટે નિર્વિકલ્પ થઇ શકાતું નથી ને નિર્વિકલ્પ થયા વિના આત્મા દર્શન થઇ શકતું જ નથી. એટલે કે સમાધિ અવસ્થા પ્રાપ્ત થતી નથી. જ્યાં સુધી સમાધિ અવસ્થા એટલે કે નીર્ગ્રંથ અવસ્થા એટલે કે તમામ પ્રકારની ગ્રંથીઓથી મુકત અવસ્થા ત્રીગુણાતીત અવસ્થા જેને પુરેપુરી શુદ્ધતા કહેવામાં આવે છે, આવી અવસ્થામાં જ દુખની પીડાનો નાશ થાય છે ને આનંદનો અનુભવ થાય છે, આનું નામ જ યોગ છે, આજે જે જાહેરમાં થઇ રહેલ છે, તે માત્રને માત્ર કસરત છે યોગ નથી. આંતરિક યોગની સાધના વિના દુખની મુક્તિ નથી ને આનંદની પ્રાપ્તિ નથી.&lt;/p&gt;
&lt;h3&gt;સમાધિનું સ્વરૂપ&lt;/h3&gt;
&lt;p&gt;પતંજલિ યોગ સૂત્રમાં સમાધિ અવસ્થાને અદ્વેતની સ્થિતિ કહેવામાં આવેલ છે. એટલે કે મનના તમામ દ્વન્દ્વની નાબૂદી, સંશયથી મુક્તિ, નિર્વિકલ્પ અવસ્થા, ઇચ્છા રહિતતા, શૂન્યતાની અવસ્થા અને તમામ વૃતિઓનો નાશ આનું નામ છે સમાધિ. સમાધિ માત્ર ને માત્ર ચિત્તવૃતીના નિરોધથી જ પ્રાપ્ત થાય છે. કસરત તેમાં કામ લાગતી જ નથી. આ યોગ દર્શનમાં ચિત્તવૃત્તિ નીરોધને જ યોગ કહેવામાં આવ્યો છે. જ્યાં ચિત્ત વૃતિનો નિરોધ થતો ન હોય તે યોગ નથી.&lt;/p&gt;
&lt;p&gt;ચિત્તની મૂઢાવસ્થા, ક્ષિપ્તાવસ્થા, વિક્ષીપ્તાવસ્થા, એકાગ્રતાવસ્થા, અને નીરુદ્વાવસ્થા આમ પાંચ પ્રકારની અવસ્થા હોય છે. જેમાં ચિત્તની મુઢાંવસ્થામાં તમોગુણ પ્રધાન ચિત્ત હોય છે, ક્ષિપ્તાવસ્થામાં રજોગુણ પ્રધાન ચિત્ત હોય છે, વિક્ષીપ્તાવસ્થામાં સત્વગુણ પ્રધાન ચિત્ત હોય છે, એકાગ્રવસ્થામાં એક જ વિષયમાં વૃતિઓનો પ્રવાહ ચિત્તમાં નિરંતર વહેતો રહે ત્યારે એકાગ્ર અવસ્થા કહે છે, નીરુદ્વાવસ્થામાં વિવેક દ્વારા ચિત્ત અને પુરુષના ભેદનો સાક્ષાત્કાર થાય છે તે અવસ્થા છે. જ્યારે સર્વ વૃતિઓનો નિરોધ થઇ જાય છે ત્યારે જ આ અવસ્થા પ્રાપ્ત થાય છે, જેને સમાધિ અવસ્થા કહેવામાં આવે છે. આ અવસ્થામાં જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એટલે કે અનુભૂતિ થાય છે; જેને સર્વજ્ઞતા કહેવામાં આવે છે, એટલે કે સર્વ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તમામ સંશય નાબૂદ થાય છે, ને અભયમાં સ્થિર થઇ જવાય છે.&lt;/p&gt;
&lt;h3&gt;સમાધિ પ્રાપ્તિનો હેતુ અને સાધન&lt;/h3&gt;
&lt;p&gt;ચિત્ત વૃતિનો સંપૂર્ણ નિરોધ માટે એટલે કે સમાધિ અવસ્થાની પ્રાપ્તિ માટે નિરંતર અભ્યાસ અને વૈરાગ્યની આવશ્યકતા અને જરૂરિયાત છે, આ બન્નેનું જો સાથે અંતઃકરણ પૂર્વક અનુસરણ થાય ને પૂરી નિષ્ઠાને શ્રદ્ધા સાથે ધૈર્ય ધરીને સાધના થાય તો જ સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે. એકના જ આશ્રયથી કે નિષ્ઠા પૂર્વકના આચરણ વિના કાંઇ પરિણામ આવે જ નહી, યોગની સમગ્ર સાધનામાં આચરણ જ મહત્વનો ભાગ ભજવે છે. માત્ર વાતો થી વડા થાય નહી એટલું સમજી જ લ્યો, ખુબજ લાંબી સાધનાની જરૂર પડે છે. અને તે પણ સ્વસ્થ ચિત્તે વિવેક સાથે રાખીને શુધ્ધ બુદ્ધિથી કરવી પડે છે, સમાધિ અવસ્થા રસ્તામાં પડી નથી કે મળી જાય, તેના માટે આંતરિક ભોગ દેવો પડે છે.&lt;/p&gt;
&lt;p&gt;ગીતામાં અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે છે કે મન બહુ જ ચંચળ છે એને વશમાં કઇ રીતે કરી શકાય? ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે મન ખરેખર ચંચળ છે તેને નિયંત્રણ કરવું કઠીન છે પણ જો માણસ શ્રધ્ધા સાથે ધીરજ ધરીને પૂર્ણ વિશ્વાસથી જો નિરંતર અભ્યાસ કરે ને જીવનમાં પૂર્ણ રૂપે વૌરાગ્યતા પ્રાપ્ત કરે તો મનને વશ કરી શકાય છે. તેમાં કોઈ શંકા નથી.&lt;/p&gt;
&lt;h3&gt;યોગનાં આઠ અંગો&lt;/h3&gt;
&lt;p&gt;યોગ સિદ્ધ કરવાના ઉપાયના રૂપમાં સમાધિ સુધી પહોંચવા માટે માણસે ઉપર ઊઠવું જ પડે આ માટે  પતંજલીએ જે નિસરણી બનાવી છે. તેમાં આઠ પગથિયાં મુખ્ય મૂક્યાં છે. ને બીજા દસ ગૌણ પગથિયાં  મૂક્યાં છે. આમ કુલ અઢાર પગથિયાંની નિસરણી બનાવી છે અને અઢાર એટલે કે નવ ઉપર, નવ તમો મૂક્યાં જ કરો તો આ રીતે શૂન્ય રહે છે એટલે કે શૂન્ય થયા વિના સમાધિ સુધી પહોંચી શકાશે નહીં. એનો સ્પષ્ટ નિર્દેશ અહીં આપી જ દીધો છે તેમણે. જે મુખ્ય પગથિયાં કહ્યા છે તે આ છે - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ. આ છે મુખ્ય પગથિયાં, જ્યારે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, અને ઈશ્વર પ્રણિધાન છે ગૌણ પગથિયાં. જે માણસે સમાધિ સુધી પહોચવું હોય તેમણે આ અઢાર પગથિયાં ચડવા જ પડે ને પોતાના બાહ્ય વિચારોથી પર થવું ને ઉપર ઊઠવું જ પડે. તો જ સિદ્ધિ હાથ વગી થાય. તે સિવાય સિદ્ધિ હાથ વગી થઇ શકે જ નહી.&lt;/p&gt;
&lt;p&gt;યમ અને નિયમ અને બીજા ગૌણ દસના આચરણ દ્વારા રાગ દ્વેષ ,કામના, વાસના, અહંકાર વગેરે જેવી વૃત્તિઓ પર સંયમ પ્રસ્થાપિત કરી શકાય છે. આ બાર પગથિયાં ચડવાથી બહિર્મુખતાથી મુક્ત થઇ શકાય છે, ને અંતર્મુખતામાં સ્થિર થઇ શકાય છે.&lt;br /&gt;
આસનો કરવાથી શરીર સ્વસ્થ ને સુદ્દઢ બને છે ને લાંબો સમય સુધી સાધનામાં બેસવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને શરીર પ્રત્યેનો લગાવ ઓછો થાય છે, અને આધ્યાત્મિક વિકાસ તરફ આગળ વધી શકવાની તાકાત પ્રાપ્ત થાય છે, આત્મવિશ્વાસ ને આત્મશ્રદ્ધામાં વધારો થાય છે આ રીતે તેર પગથિયાં બહિર્રંગ સાધનાના છે, અને પછીના બે પગથિયાં જેમાં પ્રાણાયામ અને પ્રત્યાહાર દ્વારા શ્વાસ-પ્રશ્વાસનુ નિયમન કરવાનું હોય છે.&lt;/p&gt;
&lt;p&gt;શ્વાસની સાથે જ આપણા ચિત્તની વૃતિઓનું સંકલન હોય છે. આપણે જ્યારે પણ ક્રોધે ભરાઈએ છીએ ત્યારે આપણો શ્વાસ ઝડપથી ચાલતો હોય છે, ને શાંત બેઠા હોઈએ છીએ ત્યારે શ્વાસ ધીમો અને એક ધારો ચાલતો હોય છે  જે આપણો સૌનો અનુભવ છે, આમ આપણી ચિત્તની વૃત્તિઓ સાથે શ્વાસ જોડાયેલ હોય છે. આ રીતે પ્રાણાયામ અને પ્રત્યાહાર દ્વારા શ્વાસ પર નિયંત્રણ થઇ શકે છે શ્વાસનું નિયંત્રણ થતા જ આપણી તમામ વૃત્તિઓ પણ આપોઆપ નિયંત્રિત થાય જ છે, કરવી પડતી નથી. જે માણસનો શ્વાસ ઝડપથી ચાલતો હોય કે તૂટક-તૂટક ચાલતો હોય તે માણસ સ્વસ્થ હોય શકે જ નહી આમ સ્વસ્થતા અને પ્રસન્નતા માટે પણ શ્વાસ-પ્રશ્વાસની સાધના કરવી જરૂરી છે. લાંબા, ઊંડા અને એક ધારા શ્વાસ આરોગ્ય માટે પણ ઉત્તમ પુરવાર થાય છે.&lt;/p&gt;
&lt;p&gt;પ્રાણીઓ પરના પ્રયોગોથી પુરવાર થયું છે કે જે પ્રાણીઓના શ્વાસ ધીમા ને એકધારા ચાલતા હોય છે તેની આયુષ્ય વધુ હોય છે ને ટૂંકા શ્વાસ વાળા પ્રાણીઓનું આયુષ્ય ઓછું હોય છે તે સાબિત થયું છે. આપણે પણ જો વધુ સ્વસ્થ રીતે અને પ્રસન્નતા પૂર્વક જીવવું હોય તો શ્વાસોશ્વાસની સાધના કરવી જ જોઈએ તે જીવન માટે આવશ્યક અને જરૂરી છે.&lt;/p&gt;
&lt;p&gt;ધારણા, ધ્યાન અને સમાધિ એ પરમ પદને પામવા માટેના અંતિમ ત્રણ પગથિયાં છે જે આત્માની ગહેરાઈમાં આપણને લઇ જાય છે ને આપણે સો જાણીએ છીએ કે પરમાત્મા બહાર નથી. પણ આપણી અંદર   જ આત્મ રૂપે તે વિરાજે છે, તેને પામવાનું આપણા જીવનનું પરમ લક્ષ હોય છે તે માટે જ આપણા જીવનની બધી જ મથામણ હોય છે. પણ આપણી આ બધી જ મથામણ બાહ્ય રૂપે હોય છે, જેથી પરમાત્મા પ્રાપ્ત થતાં નથી કે આપણે તેમની અનુભૂતિ કરી શકતા નથી.&lt;/p&gt;
&lt;p&gt;આપણે આપણા આ જીવનમાં જ કર્મ કરવાની પદ્ધતિમાં ફેરફાર કરીએ ને તમામ કર્મો  ફલાસક્તિથી મુક્ત થઈએ એટલે ફળની આશાથી મુક્ત થવું એટલે આપણા અહંકાર, રાગ-દ્વેષ, કામના, વાસના અને ઈચ્છાઓથી મુક્ત થવું, ને તમામ કર્મો પરમાત્માના છે ને ફળો પણ તેમના છે, એવા ભાવથી કર્મો કરતા જ રહીએ ને જે કાંઇ ફળ પ્રાપ્ત થાય તે પરમાત્માનો પ્રસાદ છે, એમ માની તેનો ઉપયોગ કરીએ, ને જીવનમાં  ઉપભોગથી નિવૃત્ત થઈએ ને તમામ ચીજ નો માત્રને માત્ર ઉપયોગ જરૂર કરીએ પણ ઉપભોગ હરગિજ નહીં.  ઉપભોગ દુખ આપે જ્યારે ઉપયોગ શાંતિ પ્રદાન કરે છે, આ સ્થિતિ પ્રાપ્ત કરીને જાગૃતિ પૂર્વક જીવન વર્તમાનમાં સ્થિર થઇ ને જીવે જઈએ તો પરમાત્માની અનુભુતી પ્રાપ્ત કરી જ શકીએ, તેમાં કોઈ જ શક નથી. પણ આપણે આપણા જીવનમાં આટલું કરી શકતા નથી. અને કોઈ પણ પ્રકારના કર્મમાં આપણો સ્વાર્થ જોડીએ છીએ અને આસક્તિથી જ તમામ કર્મો કરીએ છીએ, જેથી જ દુઃખી છીએ બીજું કોઈ કારણ નથી. કોઈ કોઈને કોઈ જગતમાં દુખી કે સુખી કરી શકતું જ નથી. આપણા કર્મો જ આપણને દુઃખી ને સુખી કરે છે, સ્વાર્થ દુઃખ આપે છે. આમાં પરમાત્મા પણ હાથ નાંખતો જ નથી કે કોઈ દેવ દેવીઓ પણ કોઈને સુખ કે દુખ આપતું જ નથી એટલું નક્કી સમજો. મૂળ વાત આપણે અનાસક્ત ભાવમાં શિર થઇ શકતા જ નથી જેથી દુઃખ સિવાય કાંઈ હાથમાં આવતું નથી. ને શાંતિ ને પ્રસન્નતા પ્રાપ્ત થતી નથી, જો આપણે પરમાત્માની અનુભૂતિ કરવી હશે તો આપણી કર્મ કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવો જ પડશે જો આપણે આ જન્મમાં જ પરમાત્માની અનુભૂતિ કરવી હશે તો આપણે અનાસક્ત ભાવમાં, સાક્ષી ભાવમાં, અને સમતા ભાવમાં સ્થિર થવું જ પડશે. ને જીવનને સરળ સહજ અને સત્ય આધારિત બનાવવું જ પડશે તો જ સિદ્ધિ હાથમાં આવશે ને પરમાત્માની અનુભૂતિ કરી જ શકીશું.&lt;/p&gt;
&lt;p&gt;આ જગતમાં અનેક માણસોએ આંતરિક અને બાહ્ય શુધ્ધિ પ્રાપ્ત કરી જ છે ને પરમાત્માની અનુભૂતિ પણ પ્રાપ્ત કરેલ છે તે સત્ય હકીકત છે. એટલે પરમાત્મા પ્રાપ્ત થઇ શકે જ નહી તે આપણી વાત વ્યાજબી કે યોગ્ય નથી આપણે ન કરી શકીએ એટલે અશક્ય જ છે એમ કહેવું તે આપણી નાદાની છે. જીવન જીવવાની ગેરસમજ છે.&lt;/p&gt;
&lt;p&gt;એટલું સમજી લ્યો કે આપણે આવ્યા છીએ ખાલી હાથે ને જવાના છીએ પણ ખાલી હાથે તો હાય શા માટે કરવી, ખાલી થઇ જાવ પરમાત્મા હાજર હજૂર છે. આપણી અંદર એટલો બધો કચરો ભર્યો છે કે તેને બેસવાની જગ્યા જ નથી આ કચરો સાફ કરો ને બેસવાની જગ્યા કરો એટલે તે જરૂર બેસવા આવશે જ, તેઓ તો તૈયાર જ છે, આપણી તૈયારી નથી, તેઓ તો મળેલા છે, આપણી અનુભૂતિ કરવાની તૈયારી નથી. આપણે જ મળવા માગતા નથી. તે આપણો જ દોષ છે.&lt;/p&gt;
&lt;p&gt;આપણા દુઃખ ચિંતા ઉદ્વેગ નિરાશા હતાશા વગેરે માટે આપણે જ જવાબદાર છીએ કોઈ બીજા દોષિત નથી આપણી આસક્તિ મોહ મમતા વગેરે જ કારણભૂત છે. એટલું સ્પષ્ટ માનો ને તેમાંથી મુક્ત થવા પ્રયત્ન કરો એટલે સુખ જ છે. સુખ બહારથી કોઈ આપી શકતું જ નથી કે દુઃખ કોઈ આપી શકતું જ નથી, જગતમાં પાપ પુણ્ય જેવી કોઈ ચીજ નથી. પાપ પુણ્યથી કોઈ દુઃખી કે સુખી થતો નથી. કોઈ દેવ દેવીઓનો કોપ જગતમાં છે જ નહી એ નક્કી માનો. જાગૃતિ પૂર્વક જે કોઈ કર્મો થાય તે પુણ્ય શાળી છે કારણ કે તે શાંતિ આપે છે ને જે અજાગૃતિ પૂર્વક કામો થાય તે પાપ દાયક છે કારણ કે તે દુઃખ આપે છે. માટે જાગૃતિ પૂર્વક જીવે જાવ શાંતિ, સુખ ને આનંદ પ્રાપ્ત થશે જ જેની ખાત્રી ને બાહેંધરી આપું છું. તમોને કોઈ દુઃખી કરી શકશે જ નહી આ જગતમાં જાગૃત માણસને દુઃખી કરવાની કોઈનામાં તાકાત જ નથી માટે જાગૃતિ પૂર્વક જીવે જાવ એજ જીવન જીવવાની સાચી રીત છે. શાંતિ પ્રાપ્ત થશે જ આનંદમાં જીવન જીવી શકશો. ચાલો જાગૃત અવસ્થામાં જીવીએ. જાગૃતિ પૂર્વક જીવવું એટલે વર્તમાનમાં જીવવું જે છે તેનો સ્વસ્થતા પૂર્વક ઉપયોગ કરવો ને જીવનમાં આનંદ થી જીવે જવું. આનું નામ જ જીંદગી છે. અને મુક્તિનું દ્વાર છે&lt;/p&gt;
&lt;p&gt;- તત્વચિંતક વી. પટેલ&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/tattva-darshan&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વ દર્શન&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/category/tattvachintak-patel&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વચિંતક વી. પટેલ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Mon, 22 Aug 2016 12:31:39 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1022 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>સંસાર ત્યાગવા માટે નથી જાગૃતિ પૂર્વક ભોગવવા માટે જ છે - તત્ત્વચિંતક વી. પટેલ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/sansar-tyagava-mate-nathi</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;આપણે સૌ વેદને માનીએ છીએ ને વેદ જ અપુરુષેય છે એટલે પરમાત્માની વાણી છે. વેદના ઋષીઓએ અને મંત્ર દ્રષ્ટાઓએ ક્યાંય પણ કહ્યું નથી કે સંસારનો સર્વથા ત્યાગ કરવાથી મોક્ષ મળશે, તેમણે એમ કહ્યું છે કે સંસારમાં જાગૃતિ પૂર્વક જીવે જાવ, જરૂર મોક્ષને પામશો. તેઓ બધા જ  સંસારી હતા ને સંસાર ભોગવતા-ભોગવાતા જ મોક્ષ ને પામ્યા છે. તે સત્ય હકીકત છે. &lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;આજે સંસાર છોડવાની ધર્માત્માની વાતો માત્ર ને માત્ર ઘેલછા જ છે.&lt;/strong&gt; તેઓ પણ મોક્ષના અધિકારી બન્યા નથી, કારણ કે તેઓ કોઈને કોઈ પદાર્થમાં આસક્ત હોય જ છે. કોઈ પોતાના ધર્મમાં, તો કોઈ ૧૦૦ મંદિર બાંધવામાં, તો કોઈ ધર્મનો ફેલાવો થાય તે માટે દુનિયામાં ભટકવામાં, કોઈ પોતાના શિષ્યોને થાળે પાડવા માટે જુદી જુદી જગ્યાએ મંદિરો બાંધવામાં, કોઈ પૈસા ભેગા કરવામાં તો કોઈ પોતાના વેશમાં, વગેરે પ્રકારની કોઈને કોઈ આસક્તિમાં આસક્ત છે, એટલે કે ઈચ્છા રહિત થયા હોતા જ નથી. જ્યાં કોઈ પણ પ્રકારની ઈચ્છા છે ત્યાં આસક્તિ હાજર છે, આસક્તિની હાજરી ત્યાં સુધી મોક્ષ તથા પરમ શાંતિ ગેરહાજર. આ અધ્યાત્મ જગતનો શાશ્વત નિયમ છે. એટલું કે આ બધા બ્રહ્મ સ્વરૂપ કે સર્વજ્ઞ પણ નથી. જે વ્યક્તિ સર્વજ્ઞ નથી કે બ્રહ્મ રુપ નથી, તે ગુરુ માટે લાયક પણ નથી; એટલું સમજો તોય ઘણું છે.&lt;/p&gt;
&lt;p&gt;જે વ્યક્તિ ઈચ્છા રહિત નથી તેને પગે લાગવાથી તેઓના અહંકારને પોષણ આપો છો. જ્યાં અહંકારની હાજરી ત્યાં દુઃખની હાજરી છે, શાશ્વત જગતનો નિયમ છે, એટલે તમો તેના અહંકારને પોષણ આપવામાં ભાગીદાર બનો છો, જેથી તમો તેમનું દુઃખ વધારો છો એ રીતે પાપના ભાગીદાર બનો છો, માટે વિચારીને પગે પડો. જે સર્વજ્ઞ છે તેને જરૂર પગે પડો, તેઓ ઈચ્છા રહિત છે, પરમાત્મા સ્વરૂપ છે. ત્યાં જરૂર પગે લાગો, આડે ધડ પગે લાગીને પાપના ભાગીદાર બનો નહી. આડેધડ ગુરુ પણ બનાવો નહી. જે સર્વજ્ઞ છે, તેમને જ ગુરુ બનાવો. ને એટલું સ્પષ્ટ સમજી જ લ્યો કે ગુરુ કદી જ્ઞાન આપી શકે જ નહી. તે તો આપણે સાધના દ્વારા અંદરથી જ શોધવું પડે છે. તેમાં કોઈ ગુરૂ કે બીજા કામ આવતાં જ નથી એ પણ શાશ્વત નિયમ છે.&lt;/p&gt;
&lt;p&gt;વેદના ઋષિઓને સ્વર્ગની કલ્પના કરવી ગમતી પણ આ સ્વર્ગ પ્રાપ્ત કરવા માટેના ક્યાંય ઉપાયો કરવાનું ક્યાંય દર્શાવેલ નથી કે આ ઉપાયો કરવાથી સ્વર્ગ મળશે, એનો ક્યાંય ઉલ્લેખ સુધ્ધાં નથી. એનો અર્થ એ થયો કે જીવનમાં શાંતિ એ જ સ્વર્ગ છે, એમ તેઓ માનતા હતા ને શાંતિ પ્રાપ્ત કરવાના ઉપાયો દર્શાવ્યા છે. એની સાધના પદ્ધતિનું પણ વર્ણન જોવા મળે છે. આ દુનિયા જ રહેવા લાયક છે, ને એને માટે લાયકાત પ્રાપ્ત કરવાની જ વાત જોવા મળે છે. એમણે જે જે સાધના પદ્ધતિઓનું નિદર્શન કરેલ છે, તેમાં સુખ વધુ ને વધુ પ્રાપ્ત થાય તેવી જ બધી સાધના પદ્ધતિ છે, અને દુઃખમાંથી મુક્તિ મળે, આ બધી સાધના કરવાથી સુખમાં વધારો જ થાય છે, તેમ તેમણે ભાર પૂર્વક જણાવેલ છે. આમ તેમનો તમામ જોક પરલોક કે સ્વર્ગ પ્રાપ્ત કરવામાં નથી પણ આ લોકમાં પરમ શાંતિ પ્રાપ્ત કરવા ઉપર જ હતો તે સ્પષ્ટ જોઈ શકાય છે. તેમના સમગ્ર પ્રયત્નો નો સાર આ દુનિયામાં પરમ સુખ કેવી રીતે પ્રાપ્ત કરવું તેની શોધ કરવામાં જ છે. તેઓને આધ્યાત્મિક સુખ સાથે ભૌતિક સુખ પણ ગમતું હતું, અને તે માટે જ તેમનો વિશેષ પ્રયત્ન રહ્યો છે. આમ ટૂંકમાં વેદના ઋષીઓએ સંસારમાં રહીને અનાસક્ત ભાવમાં સાક્ષી ભાવમાં સમતા ધારણ કરીને જાગૃતિ પૂર્વક જીવે જવાની જ વાત કરી છે ક્યાંય સંસાર છોડીને જવાની વાત કરી જ નથી.&lt;/p&gt;
&lt;p&gt;આપણા ઉપનિષદના ઋષિઓએ ભૌતિક સુખને બદલે આધ્યાત્મિક સુખ ઉપર ભાર મૂક્યો છે. તેમણે પણ સંસાર છોડવાની ક્યાંય વાત સુધ્ધાં કરી નથી. આમ તેમણે પણ સંસાર ત્યાગવાથી આધ્યાત્મિક સુખ પ્રાપ્ત થાય છે એમ ક્યાંય કહ્યું જ નથી, તેઓએ આત્મા સર્વવ્યાપી છે તેની ઘોષણા કરી છે, એટલે સંસાર છોડીને ક્યાંય જવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, એટલે તેમણે આ દુનિયામાં આધ્યાત્મિક પરમ સુખની વૃદ્ધિ કેવી રીતે થાય એની જ શોધ કરવા પ્રયત્ન કરેલા છે, એટલે તેમણે બ્રહ્મ ની પ્રાપ્તિ કે સર્વજ્ઞતા માત્ર સંસાર ત્યાગવાથી જ થાય છે, એવું ક્યાંય કહ્યું જ નથી. સંસારમાં રહીને પરમ સુખ, પરમ શાંતિ પ્રાપ્ત કરી શકાય છે એટલે જ આપણી સમક્ષ જનક રાજાનો દાખલો રજુ કરેલ છે. તેઓ સંસારમાં રહીને અનાસક્ત ભાવમાં સાક્ષી ભાવમાં ને સમતામાં સ્થિર થયેલા મહાપુરુષ દર્શાવ્યા છે ને તેઓ ને મોક્ષ પ્રાપ્ત થયો છે તેમ કહ્યું છે. આમ સંસાર છોડવાની જરૂર કોઈ નથી તે સાબિત કરી દીધું છે. તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે બ્રહ્મ પ્રાપ્તિ કે સર્વજ્ઞતા પ્રાપ્ત કરવા માટે સત્ય આધારિત સાચો સંન્યાસ ઉપકારક જરૂર છે પણ તેજ જરૂરી છે એમ ક્યાં કહ્યું નથી. સંસાર છોડવાથી કે કર્મો છોડવાથી જ મુક્તિ મળે છે તેવું વેદના ઋષિઓએ કે ઉપનીષદના ઋષિઓ એ ક્યાંય કહ્યું જ નથી તેમણે માત્ર ને માત્ર સંસારમાં રહીને આસક્તિ મોહ-મમતા, રાગદ્વેષ  અહંકારથી મુક્ત થાવ એમ સ્પષ્ટ કહ્યું છે ને અનાસક્ત ભાવમાં સમતા ભાવમાં ને સાક્ષી ભાવમાં શિર થઈને જીવન જાગૃતિ પૂર્વક જીવે જાવ જરૂર પરમ શાંતિ, પરમ સુખ પ્રાપ્ત થશે જ તેની ખાતરી ને બાહેંધરી આપી છે.&lt;/p&gt;
&lt;p&gt;સારાંશ એ છે કે તત્વજ્ઞાન એ બ્રહ્મ સ્વરૂપ થવામાં કે સર્વજ્ઞતા પ્રાપ્ત કરવામાં કારણ રૂપ જરૂર છે, પણ બાહ્ય આચાર કે કર્મકાંડની કોઈ આવશ્યકતા નથી ને જરૂરી પણ નથી એમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, બીજા શબ્દોમાં કહીએ તો આ ઋષિઓનો પ્રયત્ન વિદ્યમાન સંસારને નવું રૂપ આપવાનો જ હતો. સંસાર એનો એ જ છે પત્ની, પુત્ર, ધન, દોલત, એ બધું એનું એ જ છે, પણ તેને જોવાની દ્રષ્ટિ માં પરિવર્તન કરવાનું જ કહ્યું છે એટલે કે આપણા ભાવમાં જ ફેરફાર કરવા કહ્યું છે. જો આ કરી શકીએ તો અહીં બેઠા જ પરમ શાંતિ, પરમ સુખ છે, અને એ જો ભાવમાં ફેરફાર કરી શક્યા તો જીવન ધન્ય છે.&lt;/p&gt;
&lt;p&gt;એ દ્રષ્ટિનો વિકાસ આપણે સ્પષ્ટ રૂપે ભગવત ગીતામાં જોઈ શકીએ છીએ. ગીતાએ એ અનાસક્તિ યોગ આપણી સમક્ષ પ્રસ્થાપિત કર્યો છે, અને અનાસક્ત યોગમાં સ્થિર થનાર પરમ શાંતિ અને પરમ સુખ પ્રાત કરી શકે છે તેવી ઘોષણા સ્પષ્ટ રૂપે કરી છે. ગીતાએ સંસાર છોડવાની ક્યાંય વાત સુધ્ધાં કરી નથી. કર્મ છોડવાની વાત પણ કરી નથી, કર્મ તો ફલાશા છોડીને કરતા જ રહો, એટલે કે ફળનો મોહ છોડો, ટૂંકમાં રાગદ્વેષ, અહંકાર, વાસના અને આસક્તિ છોડવાની ને સ્થિત પ્રજ્ઞમાં સ્થિર થવાની વાત ગીતાએ કરી છે. ગાંધીજી એ સ્પષ્ટ કહ્યું કે &lt;strong&gt;કર્મમાં ફળની આશા છોડે તે ચડે ને કર્મમાં ફળની આશા રાખે તે પડે&lt;/strong&gt; આમ ગીતાએ વેદ અને ઉપનીષદના વિચારનો વિસ્તાર કર્યો છે એમ કહી શકાય.&lt;/p&gt;
&lt;p&gt;વૈદિક પરંપરામાં આ લોકને બગાડીને પરલોક સુધારવાની કોઈ વાત છે જ નહી પણ આલોકને જ સુધારીને પરલોક સુધારી શકાય છે. ખરી રીતે એમ કહેવું જોઈએ કે પરલોક જેવી વસ્તુની અમોને પરવા જ નથી. આલોકમાં જ જાગૃતિ પૂર્વક જીવવામાં જ અમોને રસ છે, અને જાગ્રતિ પૂર્વક જીવવામાં જ પરમ સુખ, પરમ આનંદ સમાયેલો છે. વિદ્યમાન જીવન અને ભવિષ્યનું જીવન એમ જીવનમાં ભેદ છે. આત્મા સર્વ વ્યાપી હોય ને તેને ક્યાંય જવા આવવાનું છે જ નહી. પણ અત્યારે આજે તેની જે અવસ્થા છે તેથી વધારે સારી અવસ્થા કેમ કરવી તેજ જીવનમાં જાગૃતિ પૂર્વક જોવાનું છે. જાગૃતિ પૂર્વક જીવવા માટે જ સાધના કરવાની છે, સાધના એટલે બીજું કાઈ નહી માત્ર ને માત્ર જાગૃતિ પૂર્વક જીવવું જ છે. એટલે વિદ્યમાન જીવનને બગાડીને ઉત્તરકાળ સારો થવાનો સંભવ ઓછો છે. જે લોકો સાથે આપણે રહીએ છીએ એ લોકોને સુધારવાથી આ લોકોની દ્રષ્ટિને ઠીકઠાક કરવાથી એટલે કે તેઓને અનાસક્ત ભાવમાં સ્થિર કરવાથી આપણું ઘણું બધું  કામ સરે છે, આ લોકથી અલગ થઈને જ સાધના કરી શકાય છે એવો આ જગતમાં કોઈ એકાંત માર્ગ નથી. એટલે લોકોની વચ્ચે રહીને જ સાધના કરવી જોઈએ અને અનાસક્ત ભાવમાં, સાક્ષી ભાવમાં, સમતા ધારણ કરી ને જીવવું એજ રાજ માર્ગ છે. આ દ્રષ્ટીએ  જોઇએ તો &lt;strong&gt;વૈદિક ધર્મ એ સંન્યાસ નથી પણ ગૃહસ્થ ધર્મ&lt;/strong&gt; ને જ માન્ય કરેલો છે સંસાર છોડવાની વાત એ તો માત્ર ને માત્ર ધેલછા છે. તેમાં કોઈ શાંતિનો અહેસાસ નથી, કારણ કે ત્યાં પણ તેઓને આસક્તિ છેડો મુક્તિ નથી, ને આસક્તિથી મુક્ત થયા વિના પરમ શાંતિ નથી. &lt;/p&gt;
&lt;p&gt;ગીતાએ સ્વધર્મમાં જીવે જાવ તેમ સ્પષ્ટ કહ્યું છે. સ્વધર્મ એટલે આપણો પોતાનો સ્વભાવ, નહી કે સંપ્રદાય કે પંથના અનુયાયી થવું. માત્રને માત્ર આપણા સ્વભાવને જાણી તે સ્વભાવને અનુરૂપ થઈને સ્વસ્થતા પૂર્વક, પ્રસન્ન ચિત્તે જીવન જાગૃતિ પૂર્વક જીવે જઈએ. જરૂર જીવનમાં પરમ શાંતિ, પરમ આનંદ પ્રાપ્ત થશે જ એમ ગીતાએ સ્પષ્ટ કહ્યું છે. ચાલો આપણે અનાસક્ત ભાવમાં સ્થિર થઇએ ને રાગદ્વેષ છોડીને અહંકારને તિલાંજલિ આપીને, અનાસક્ત ભાવ ધારણ કરી સત્યતા પૂર્વક, સરળતા, સહજતા ને સ્વસ્થતા પૂર્વક જીવીએ ત્યા જ શાંતિબેન ઊભા છે ને સુખભાઈની હાજરી ત્યાં જ છે. જરૂર બન્ને નુ મિલન થશે જ જેની ગીતાએ ખાતરી ને બાહેધરી આપી છે આનાંથી વધારે આપણે શું જોઈએ.&lt;br /&gt;
તત્વચિંતક વી પટેલ&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/tattva-darshan&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વ દર્શન&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/category/tattvachintak-patel&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વચિંતક વી. પટેલ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Fri, 29 Jul 2016 15:10:12 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1021 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>આપણે ક્યાં જઈ રહ્યા છીએ? - તત્વચિંતક વી. પટેલ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/aapane-kya-jai-rahya-chhiye</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;ધર્મ અને દર્શનનો ઇતિહાસ તપાસતા પ્રાચીન કાળથી જ બે ભિન્ન-ભિન્ન ધારાઓ વહેતી જોવા મળે છે. એક કાંઈ કહે તો બીજો કાંઈ કહે છે. ક્યાંય પણ એકતા જોવા મળતી જ નથી. એને એક કરવા માટે અનેક પ્રયત્નો થયા છે, પરંતુ બન્ને વચ્ચેની મૂશ્કેલીઓ ઘટતી જોવા મળતી નથી અને વિસંવાદીતા રોજબરોજ વધતી જોવા મળે છે, ધર્મના કેન્દ્રમાં ઈશ્વર છે જ્યારે દર્શનના કેન્દ્રમાં આત્મા છે, બ્રહ્મ છે.&lt;/p&gt;
&lt;p&gt;પશ્ચિમ એશિયાના તમામ ધર્મો જેવાં કે પારસી, યહૂદી, ઈસાઈ, ઇસ્લામ વગેરેમાં ઈશ્વર જ કેન્દ્રમાં છે. આ બધા જ ધર્મોમાં ઈશ્વર જ મુખ્ય છે, જગતની દરેક વસ્તુ તેના દ્વારા નિર્માણ થયેલી છે તેમ તેઓ સ્પષ્ટ રૂપે માને છે ને તેઓ જ સુખ અને દુખના દાતા છે, ઈશ્વર સર્વ જ્ઞાની અને સર્વ શક્તિમાન છે અને સર્વજ્ઞ છે, એટલે કે આ ધર્મોમાં બીજી કોઈ વસ્તુને સ્થાન જ નથી, ઈશ્વર જ જગતનું કારણ છે અને એનું કોઈ બીજું કારણ જ નથી તેમ તેઓ સ્પષ્ટ માને છે, આથી તર્ક બુધ્ધિ યુક્ત બધી જ દાર્શનિક મુશ્કેલીઓ અહીં મટી જાય છે, તેમાં કોઈ વાદ-વિવાદ છે જ નહી. ઈશ્વરને પામવા માટે તેઓ અંતઃકરણ પૂર્વક પ્રાર્થના જ કરે છે, આ ધર્મોમાં કોઈ બાહ્ય ક્રિયાકાંડો કે કર્મકાંડોને કોઈ સ્થાન નથી. અને એમાં બાહ્ય ક્રિયાકાંડોનું કે કર્મકાંડોનું કોઈ વાસ્તવિક ફળ છે જ નહી; તે તો માત્ર ને માત્ર ધેલછા જ છે, તેનું કોઈ પરિણામ પ્રાપ્ત થતું જ નથી ને આજ સુધીમાં કોઈને પ્રાપ્ત પણ થયાનો દાખલો નથી તેમ છતાં ચાલે છે તે હકીકત છે.&lt;/p&gt;
&lt;p&gt;આમ પશ્ચિમી એશીયાય તમામ ધર્મો પોતાની વિચારણામાં બહુ જ સ્પષ્ટ છે અને એક મત પણ છે, તેઓ સ્પષ્ટ પણે માને છે કે માણસ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ માણસ ઈશ્વરના જ્ઞાન સુધી પહોંચી શકે જ નહી એટલે કે માણસ ઈશ્વર સ્વરૂપ થઇ શકે જ નહી કે બની શકે પણ નહી તે તેમની દ્રઢ માન્યતા છે, એટલે કે માણસ પૂર્ણતા પ્રાપ્ત કરી શકે જ નહી. આ ધર્મોમાં અંત:કરણ પૂર્વક પ્રાર્થના, પ્રાયશ્ચિતને અને શુધ્ધ વ્યવહારને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે, તેમાં મોક્ષ જેવી વાત નથી કે બાહ્ય ચારોને કોઈ સ્થાન નથી. &lt;/p&gt;
&lt;p&gt;ભારતમાં વૈદિક યુગમાં પ્રાકૃતિક શક્તિઓ જેવી કે સૂર્ય દેવ, વરુણ દેવ વગેરેની પૂજા થતી હતી. ત્યાર પછી   ઉપનીષદોમાં તત્વમીમાંસિક ચિંતન અને મનન ખુબજ શરુ થયું. જેના ફળ સ્વરૂપે ભક્તિમાર્ગ વિકસિત થઇ શક્યો નહિ ને જ્ઞાન માર્ગ દ્વારા એકેશ્વરવાદની ફળ શ્રુતિ એકત્વવાદમાં થવા લાગી. જોકે કેટલાંક ઉપનીષદોએ એકેશ્વરવાદનો પ્રચાર કરવા કોશિશ કરવામાં આવી છે પરંતુ મોટા ભાગના ઉપનીષદોનો ઝોક તત્વ મીમાંસા એટલે કે એકત્વવાદમાં જોર રહેલું જોવા મળે છે. અને જ્ઞાન પ્રાપ્ત કરવા પર આખો ઝોક રહ્યો છે. અને જ્ઞાન જેવી કોઈ ચીજ નથી તેવી ઘોષણા કરી ને જ્ઞાન વિના મોક્ષ નહી તેમ કહ્યું ને બ્રહ્મ અને આત્મા ના શબ્દો ઉપનિષદોએ રજુ કર્યા આ રીતે ઈશ્વર કેન્દ્રિત થવાને બદલે આત્મા કેન્દ્રિત ઉપનીષદો બની ગયા. આ રીતે જીવ એજ આત્મા છે, અને એજ બ્રહ્મ પણ છે તેમ પ્રતિપાદન કર્યું ને આત્માને  જાણવા પર જ બધુ જોર દીધું છે, આત્માને જાણો ત્યા જ સુખ શાંતિ ને આનંદ છે, તેમ સ્પષ્ટ કહ્યું, ને આત્માને જાણવા માટેની વિધી પ્રતિપાદન કરી જેને યોગ કહેવામાં આવે છે, આમ આંતરિક શુદ્ધતા પર ભાર મૂક્યો ને રાગ દ્વેષ અહંકાર છોડ્યા સિવાય કાંઈ પ્રાત થાય જ નહી તેમ ઉપનીષદોએ સ્પષ્ટ કહ્યું ને તે માટે જ્ઞાન માર્ગ જ ઉત્તમ છે. ચિંતન અને મનનને મહત્વ આપવામાં આવ્યું. પણ તેનો અમલ કરી શક્યા નહી.&lt;/p&gt;
&lt;p&gt;ભારતમાં પ્રાચીન ધર્મોમાં જૈન અને બુદ્ધ ધર્મોએ ઈશ્વર તત્વનો જ અસ્વીકાર કર્યો ને આંતરિક શુદ્ધતા પર જ ભાર મૂક્યો. મહાવીરે તો કહ્યું કે આત્મા એજ પરમાત્મા છે જ્યારે બુદ્ધે તો તેનો પણ ઇનકાર કર્યો ને શૂન્ય થવા પર જ ભાર મૂક્યો. શૂન્ય થાવ બધું જ પ્રાપ્ત થઇ જશે, તેમ કહ્યું. આમ શૂન્ય થવા માટે યોગની સાધનાની અલગ પદ્ધતિ અમલમાં મૂકી, જ્યારે મહાવીરે શુધ્ધ થવા માટે તપને મહત્વ આપ્યું ને સાથે યોગની સાધના પણ જરૂરી છે તેમ કહ્યું. જ્યારે બુદ્ધે મધ્યમ માર્ગની ઘોષણા કરી બન્ને બાજુના અતિથી દુર રહેવા ને સમત્વ ધારણ કરવા પર ભાર મૂક્યો. બન્ને ધર્મોએ સત્ય અને અહિંસાને પ્રાધાન્ય આપ્યું ને સમત્વ પ્રાપ્ત કરવા પર જોર દીધું ને સમત્વ એજ મોક્ષનો દરવાજો છે તેમ કહ્યું. આમ જે બ્રાહ્મણોને કારણે યજ્ઞોમાં હિંસા થતી હતી તે રોકવામાં આ બન્ને ધર્મોનો જબરજસ્ત ફાળો છે, કર્મ કાંડી બ્રાહ્મણો તો યજ્ઞમાં પશુઓ ઉપરાંત માણસોના બલી પણ ચડાવતા હતા આમ ભયંકર અંધશ્રધ્ધા ને અંધવિશ્વાસનું વાતાવરણ ને ભયનું સામ્રાજ્ય ઉભું કરી દીધું હતું તેમાંથી મુક્તિ આ બન્ને મહા પુરુષોએ અપાવી છે તે હકીકત છે.&lt;/p&gt;
&lt;p&gt;ધર્મ એ છે જે માણસને અભયમાં સ્થિર કરે, ને ભય અને સંશયથી મુક્ત કરે તેજ સાચો ધર્મ. આ સિવાયનું બધું જ અધર્મ છે. જ્યારે બ્રાહ્મણવાદે તો માણસને ભયમા જ જીવતો કરી દીધો હતો અને આજે પણ એજ સ્થિતિ ચાલુ છે. સ્વર્ગ અને નરકની, દેવ દેવીઓની ને પાપ પુણ્યની બીક બતાવવામાં આવે છે. દુઃખનું કારણ દેવ દેવીઓનો કોપ છે એમ કહેવામાં આવે છે આમ માણસને ભય ગ્રસ્ત કરી દીધો છે આ ધર્મ નથી. પણ અધર્મ જ છે અને આજે ચાલે પણ છે તે હકીકત છે.&lt;/p&gt;
&lt;p&gt;જગતમાં કોઈ કોઈને દુઃખી કરી શકતું જ નથી કે કોઈ કોઈને સુખી પણ કરી શકતું નથી. પણ સુખ દુઃખનું કારણ આપણી પોતાની વૃતીઓ જ જવાબદાર છે, એટલું જો માણસને સમજાય જાય તો તે સાચો ધાર્મિક અને જ્ઞાની માણસ છે. જેને આ ન સમજાય ને ગમે તેટલી માળા કરે, જપ કરે, ધર્મ સ્થાનોમાં આંટા મારે તે અધાર્મિક છે ને અજ્ઞાનમાં જીવી રહ્યો છે.&lt;/p&gt;
&lt;p&gt;જૈન ધર્મે દરેક જીવ પોતાના કર્મનો કર્તા અને ભોક્તા છે અને પોતાના પુરુષાર્થ થી જ કર્મોનો ક્ષય કરી શકાય ને આત્મ વિકાસ કરી મોક્ષ પ્રાપ્ત કરવાની ક્ષમતા માણસ પ્રાપ્ત કરી શકે છે તેમ કહ્યું ને ઈશ્વર કેન્દ્રિત નહી આત્મા કેન્દ્રિત બનવાનું માણસને સ્પષ્ટ રૂપે કહ્યું, ને ઈશ્વરનો ઇનકાર કર્યો ને આત્મા એ જ પરમાત્મા છે. બીજો કોઈ ઈશ્વર નથી અને કર્મોના ક્ષય કરવાની વિધિ બતાવી જેમાં તપને વિશેષ મહત્વ આપવામાં આવ્યું ને શુદ્ધતા પ્રાપ્ત થતા જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જ્યારે બુદ્ધે તો આત્માનો ને મોક્ષનો પણ વિરોધ કર્યો ને મોક્ષની વાસના પણ બંધન રૂપ છે એમ કહ્યું. ટુકમાં વાસનાથી મુક્તિ એજ મોક્ષ છે. આમ બન્ને ધર્મો એ આંતરિક શુદ્ધતા ને જ પ્રાધાન્ય આપ્યું છે, અને તે જ સાચો રસ્તો છે અને આ માટે તેમણે યોગની સાધના પદ્ધતિનો ઉપયોગ કરવા અને જીવનના તમામ વ્યવહારો શુધ્ધ હોવા જોઈએ તે પર ભાર મૂક્યો છે અને કોઈ ક્રિયાકાંડો કે કર્મકાંડોનું બન્ને ધર્મમાં સ્થાન નથી.&lt;/p&gt;
&lt;p&gt;જૈન અને બુદ્ધના સમયમાં એવું એક દાર્શનિક વાતાવરણ બની ગયું હતું કે જેમાં ઉપનિષદ, જૈન અને બુદ્ધ ત્રણે પૂર્ણ રીતે જ્ઞાન માર્ગને જ મહત્વ આપતા હતા ને તેનો વિકાસ થાય તેવા જ પ્રયત્નો કરતા હતા. પરંતુ કેટલાક ઉપનિષદોએ વેદોમાંથી પ્રેરણા લઈને ઈશ્વર કેન્દ્રિત દર્શનનો સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં પૂર્વ મીમાંસાએ વૈદિક ધર્મને અપનાવ્યો જ્યારે ઉત્તર મીમાંસાએ એક તત્વવાદી ઉપનિષદનો આધાર બનાવી ને ખુલ્લી રીતે વેદોનો વિરોધ ન કર્યો પણ ઉપનિષદોમાં વૈદિક મૂલ્યોનું અવમુલ્યન જરૂર કર્યું છે તેમ જણાય આવે છે. શંકરાચાર્ય મોટે ભાગે આત્મ કેન્દ્રિત રહ્યા છે. તેઓ જ્ઞાન વાદના મોટા પુરસ્કર્તા રહ્યા છે જે તેમણે બ્રહ્મ સત્ય છે ને જગત મિથ્યા છે તેવી ધોષણા કરી ને નીદીધ્યાસનને  ખુબજ મહત્વ આપનારા મહાપુરુષ હતા. પરંતુ વેદાંતની બધી શાખાઓએ અને આચાર્યોએ ઈશ્વર કેન્દ્રિત દર્શનોનુ પ્રતિપાદન કર્યું જેના ફળ સ્વરૂપે દાર્શનિક જગતમાં વિરોધ વધી ગયો જેનું સમાધાન કરવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા આ વિરોધ માત્ર સિદ્ધાંત સુધી જ સીમિત ન રહ્યો પણ વ્યવહારમાં પણ ઉતરી આવ્યો જણાય છે.&lt;/p&gt;
&lt;p&gt;વેદાંતના આચાર્યોએ એકેશ્વરવાદ અને એકત્વવાદનું  મિશ્રણ કરી નાખ્યું. આમ દર્શન શાસ્ત્રને સંશય યુક્ત કરી નાખ્યું અને વેદાંત આચાર્યો દ્વિધામાં ખોવાય ને કોઈ નિર્ણય પર આવી શક્યા નહી. જ્યારે યુરોપીય ધર્મો પૂર્ણ રૂપે ઈશ્વરવાદી જ રહ્યા. વેદાંત ઉપર આધારિત બધા જ ધર્મો અને દર્શનો ન તો પૂર્ણ રૂપે ઈશ્વર કેન્દ્રિત રહ્યા કે ન તો પૂર્ણ રૂપે આત્મ કેન્દ્રિત રહ્યા. તેઓ એ કર્મનો સિદ્ધાંતમાં કર્મ ફળની અનિવાર્યતા માનતા હોવા છતાં પણ ઈશ્વર પાસે કર્મ ફળનો વીટો પાવર છે એમ પ્રતિપાદન કર્યું જેથી પ્રારબ્ધ, ભાગ્ય વગેરેથી માણસને મુંજવતા જ રહ્યા ને ભયમાં જ રાખવાનું મોટા પાયે કામ થતું રહ્યું છે. ક્યાં પણ માણસ સંશય રહિત થાય અભયમાં સ્થિર થાય તેવા કોઈ પગલાં ભર્યા જ નહી. એજ મોટામાં મોટી વિટંબણા છે. માણસ સ્વસ્થ રીતે જીવવા માટે વલખાં મારે છે પણ ધર્મ તેને ગભરાવી મારે છે આ છે આજની સ્થિતિ.&lt;/p&gt;
&lt;p&gt;વેદાંતના અનુંયાયીઓ વ્યવહારિક જીવનમાં વૈદિક કર્મકાંડ અને ક્રિયાકાંડ પર આધારિત સ્મૃતિઓ થી પ્રેરણા લેતા જ રહ્યા ને તેને જ મહત્વ આપતા જ રહ્યા છે, આ રીતે એક તરફ ભારતીય જીવનમાં વૈદિક કર્મકાંડ અને ક્રિયાકાંડ તો બીજી બાજુમાં જૈન ધર્મ અને બુધ્ધ ધર્મમાં તપને યોગ સાધનાનો પ્રભાવ રહેવાને કારણે નિરંતર વાદ વિવાદ ચાલુ જ રહ્યા છે, આમ ધર્મો પોતે જ વાદ વિવાદમાં ફસાઈ ગયા છે, જેથી માણસ પોતે દ્વિધા યુક્ત થઇ ગયો છે, તેને શું સાચું શું ખોટું તેની ગડમથલ રહ્યા જ કરે છે. ને પોતાના મનથી કાંઇ નિર્ણય કરી શકવાની તાકાત છીનવાય ગઈ છે. બીજાના નિર્ણય ઉપર ચાલનારો માણસ કદી સ્વસ્થ રીતે જીવી શકે જ નહી કારણ કે તે પોતાના અંતરાત્માના અવાજ પ્રમાણે ચાલી શકે જ નહી. આત્માનો અવાજ જ સત્ય હોય છે જે પ્રમાણે નહી ચાલનારો હંમેશા અસત્યના જ માર્ગનો પ્રવાસી રહેવાનો જેથી કાયમ દુખી જ રહેવાનો તે સ્વાભાવિક છે. આ છે આજના દુઃખ ચિંતા ઉદ્વેગ અને તનાવ નુ કારણ.&lt;/p&gt;
&lt;p&gt;આમ કર્મ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કે કર્મ સંન્યાસ દ્વારા મોક્ષની પ્રાપ્તિ આ વિષય ઉપર વિવાદો થતા જ રહ્યા ને આજે પણ ચાલુ જ છે. ગીતાએ કોઈ સ્પષ્ટ મત આપ્યો નહી તેમણે જ્ઞાનને, ભક્તિને, કર્મને અને યોગને બધાને મહત્વ આપ્યું છે જેથી વાદવિવાદ વધુ ઘેરો બન્યો છે. શંકરાચાર્યે વ્યવહારમાં બધાજ વિરોધાભાસોને ભૂસીને ફરી સીદ્ધાતના રૂપમાં વેદાંતના આત્મા કેન્દ્રિત કરવા પૂરી કોશિશ કરી છે ને જ્ઞાન માર્ગને મહત્વ આપ્યું છે. પરંતુ ત્યાર પછીના કેટલાય સંતોએ ગીતાને કેન્દ્રમાં રાખીને ભક્તિ માર્ગ પર જોર દીધું અને કર્મ અને જ્ઞાન ગૌણ છે એમ કહ્યું અને કર્મ માર્ગ ને જ્ઞાન માર્ગને સાવજ ભૂલવાડી દીધો ને યોગનું તો સ્થાન જ રહેવા દીધું નહી. અને સામાજિક જીવન ઈશ્વરના ભરોસા પર ચાલવા માંડ્યુ જ્યાં માત્ર ભરોસો ને શ્રદ્ધા જ હોય ત્યાં અંધશ્રધ્ધા અંધવિશ્વાસ હોવાના જ આમ ધર્મમાં અંધશ્રધ્ધા અને અંધવિશ્વાસે માઝા જ મૂકી દીધી છે. આજનો ધર્મ ચમત્કારોથી ભરેલો છે. ભક્તિ એ હૃદયસ્થ થવી જોઈએ તેને બદલે બાહ્ય દેખાવ જ થઇ ગઈ છે. ટીલા ટપકા ને ડોકમાં માળા આમ પહેરવેશ એ જ ધર્મનું પ્રતિક બની ગયું છે. ધર્મમાં, આંતરિક શુદ્ધતાની જરૂર છે ને ધર્મ એ આંતરિક બાબત છે તે ભૂલવાડી દીધું છે. ને પૈસા ફેંકો ને સ્વર્ગની ટીકીટ લઇ જાવ આ છે આજનો ધર્મ. આંતરિક શુદ્ધતા વિના કદી પણ શાંતિ પ્રાપ્ત થાય જ નહી તે હકીકત જ હવામાં ઊડી ગઈ છે. ને કર્મકાંડો ને ક્રિયાકાંડોએ મજા મૂકી દીધી છે. દેવ દેવીઓની હારમાળા ઊભી કરી દીધી છે. આ જગતમાં પરમાત્મા એક જ છે તે વાત જ ભુલાવી દીધી સોના જુદા-જુદા દેવો ને દેવીઓ પ્રસ્થાતીત કરી દીધા ને ભયંકર વિસંવાદિતા ઊભી કરી દીધી. બધા જ પોતાના દેવ સારા ને બીજાના દેવો નકામાં છે તેવી હવા ઊભી કરી દીધી જેના ખતરનાક પરિણામ ભોગવી રહ્યા છીએ. ને ઈશ્વરના નામે ધાર્મિક ભેદ ભાવો ઊભા થયા છે.&lt;/p&gt;
&lt;p&gt;આજે જે ધાર્મિક ક્ષેત્રમાં વાતાવરણ ઊભું થયું છે તે માત્રને માત્ર બહિર્મુખ ભક્તિ માર્ગને અનાવશ્યક મહત્વ આપવાનું જ કારણ ભૂત છે. ભક્તિની સાથે જ્ઞાન હોવું અત્યંત આવશ્યક છે. અન્યથા ખતરનાક પરિણામો  આવે જ છે, માત્ર વ્યક્તિને માટે જ નહી પણ સમાજને માટે ને રાષ્ટ્ર માટે પણ ખતરનાક પરિણામો ભોગવવા પડે છે જે આજે ભોગવી જ રહ્યા છીએ. આમાંથી બચવા માટે મોટા ઓપરેશનની જરૂર છે. તે માટે બીજા બુદ્ધ, મહાવીર કે ગાંધી ની જરૂર છે, તે સિવાય આમાં સુધારો થવો અશક્ય જ જણાય છે.&lt;/p&gt;
&lt;p&gt;તત્વચિંતક વી. પટેલ&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/tattva-darshan&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વ દર્શન&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/category/tattvachintak-patel&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વચિંતક વી. પટેલ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Wed, 20 Jul 2016 03:22:27 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1020 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>આળસ અને પરિશ્રમ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/aalash-ane-parishram</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान्‌ रिपुः ।&lt;br /&gt;
नास्त्युद्‌यमसमो बन्धुः कृत्वां यं नावसीदति ॥ &lt;/p&gt;
&lt;p&gt;અર્થાત્, મનુષ્યમાં આળસ જ (એનો) સૌથી મોટો શત્રુ હોય છે. પરિશ્રમ જેવો બીજો કોઈ અન્ય મિત્ર નથી, કારણ કે પરિશ્રમ કરનાર ક્યારેય દુઃખી નથી હોતો. &lt;/p&gt;
&lt;p&gt;મિત્રો, પ્રત્યેક પ્રાણીમાં તેનો મિત્ર અને શત્રુ નિવાસ કરે છે. પછી એ કોઈ પણ જાતિ કે પ્રજાતિનો કેમ ન હોય. નર હોય કે માદા, સૌની ઉન્નતિ રોકનાર એનો પોતાનો શત્રુ એની અંદર જ નિવાસ કરે છે કે જેને આળસ કહેવાય છે. વળી ઉન્નતિ તરફ આગળ દોરનાર એનો મિત્ર પણ એની અંદર જ નિવાસ કરે છે, કે જેને પરિશ્રમ કહેવાય છે. જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં ઉન્નતિ મેળવવા માટે આળસ રૂપી પોતાના શત્રુથી આપનો દૃષ્ટિકોણ બદલવો જ પડશે. દૃષ્ટિકોણ બદલવાનો મતલબ એ કે શરીરને એટલો જ આરામ આપો કે ખર્ચ થયેલ શારીરિક ઊર્જા પુનઃ પ્રાપ્ત થઈ જાય. એટલે કે જો સોળ કલાક કામ કર્યા પછી જે ચાર કલાકના આરામથી પુનઃ ઉર્જાવાન થાવો તો ફક્ત ચાર કલાક આરામ કરો, નહીં કે આઠ કલાક. અગર આપે પ્રત્યેક ક્ષેત્રમાં ઉન્નતિ મેળવવા ઇચ્છો છો તો પરિશ્રમ રૂપી હિતૈષી મિત્ર સાથે મજબુત સંબંધ બનાવવો પડશે. &lt;/p&gt;
&lt;p&gt;વિદૂરનીતિમાં એવું વર્ણન છે કે દિવસમાં એટલું સાત્વિક પરિશ્રમ કરવો જોઈએ કે રાત્રે સુતી વખતે પૂર્ણ શાંતિનો અનુભવ થાય અને ઊંઘ પણ સારી આવે. એવી જ રીતે જીવનભર સાત્વિક પરિશ્રમ કરવો જોઈએ, કે જેથી અંતિમ યાત્રા (મૃત્યુ) વખતે મુક્તિનો અનુભવ થાય. આપને જરૂર પ્રશ્ન થશે કે “સાત્વિક” પરિશ્રમ શું છે? અને કેવી ઉન્નતિ? જો પરિશ્રમ સાત્વિક નથી તો ઉન્નતિ તો જરૂર મળશે જ પરંતુ શાંતિ નહીં મળે. એટલે પરિશ્રમ પણ સાત્વિક હોવો જોઈએ. &lt;/p&gt;
&lt;h3 class=&quot;content-title-h3&quot;&gt;સાત્વિક પરિશ્રમ શું છે?&lt;/h3&gt;
&lt;p&gt;એવો પરિશ્રમ કે જેનાથી અન્ય જીવોનો અહિત ના થાય, અને પરિશ્રમ કરનાર નિરંતર ઉન્નતિ તરફ આગળ વધતો રહે. તેમજ પરિશ્રમ કરનારના જીવનમાં નિરંતર આનંદ વધતો રહે. એવા પરિશ્રમને સાત્વિક પરિશ્રમ કહી શકાય. &lt;/p&gt;
&lt;h3 class=&quot;content-title-h3&quot;&gt;કેવી ઉન્નતિ?&lt;/h3&gt;
&lt;p&gt;એક તો એવી ઉન્નતિ કે જે ભય અને ક્લેશને લાવે છે, અને બીજી એવી ઉન્નતિ કે જે સાથે નિર્ભયતા અને પૂર્ણ શાંતિ લાવે છે. અગર આપ સાત્વિક પરિશ્રમ કરો છો તો આપ કોઈનાથી ભયભીત ન રહેશો અને પૂર્ણ શાંતિ નો પણ અનુભય કરશો. કારણ કે તમારા પરિશ્રમથી કોઈનું અહિત નથી થયું. બીજી બાજુ જો તમારો પરિશ્રમ સાત્વિક નથી, તો તમે ભયભીત અને અશાંતિનો અનુભવ કરશો. &lt;/p&gt;
&lt;p&gt;આથી, આળસનો ત્યાગ કરો અને સાત્વિક પરિશ્રમ કરો.&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/vedanta&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વેદાન્ત&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Thu, 14 Jan 2016 02:41:57 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1019 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>સત્યની શક્તિ – તત્ત્વચિંતક વી. પટેલ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/satya-ni-shakti-tattvachintak-patel</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;સત્ય એ જ પરમાત્મા છે. એટલે કે સત્યનું આચરણ પરમાત્મા સુધી પહોંચાડે છે. આપણા જીવન સંગ્રામમાં મોટામાં મોટી કોઈ લાયકાત હોય તો તે છે “સત્ય નિષ્ઠા” અને જો સત્ય નિષ્ઠા જ ન હોય તો મોટામાં મોટી ગેરલાયકાત છે. જો સત્ય નિષ્ઠા જ ન હોય તો આપણું ઊર્ધ્વીકરણ-પ્રગતિ શક્ય જ નથી. આપણા સમગ્ર જીવન સંગ્રામમાં માત્ર એક વસ્તુ જ મોટામાં મોટું વિઘ્ન રૂપ બને છે તે છે અસત્ય, અનીતિ, અપ્રમાણિકતા. &lt;/p&gt;
&lt;p&gt;આપણામાં રહેલી અસત્યતા સાધના દ્વારા બદલાઈ શકાય છે અને આપણી ગમે તેવી મલિનતા, પાપ વૃત્તિ, દુર્ગુણો, દોષો, અશુદ્ધિ વગેરેનું નિર્મૂલન થઈ શકે છે. પણ આ માટે આપણી તૈયારી હોવી જ જોઈએ અને નિષ્ઠા પૂર્વક સાધના કરવાની જરૂરિયાત પડે છે. &lt;/p&gt;
&lt;p&gt;જે માણસ મનથી બરાબર સંકલ્પ કરીને સત્ય સાથે જોડાવા નીકળી પડે છે – સત્ય સાથે જોડાવું જ છે, ખરેખર સત્યમાં જ સ્થિર થવું જ છે, ખરેખર સત્ય સુધી પહોંચવું જ છે – તેવી પાકી શ્રદ્ધા સાથે આગળ વધે છે, તેને કહેવામાં આવે છે “સત્ય નિષ્ઠ”. આ સત્ય નિષ્ઠાનો માર્ગ વાંકો ચૂકો અને કષ્ટો વાળો છે, સીધો સાદો સરળ નથી, અનેક વિટંબણાઓથી ભરેલો છે. તેમાંથી પાર ઉતરવાનું છે અને આસપાસના અસત્ય, અજ્ઞાન, અપ્રમાણીકતા, અનીતિ જેવાં મોટા મોટા પહાડો પાર કરવા માટે શક્તિ અને વિવેક હોવા જરૂરી બને છે. તેમજ વિવેક સાથે શ્રદ્ધા પણ જરૂરી છે. &lt;/p&gt;
&lt;p&gt;જ્યારે માણસ સત્યનો સંકલ્પ કરે છે તેમનામાં એક પ્રકારની ચેતનાનો પ્રકાશ પ્રગટે છે અને પોતાના અંતઃકરણમાં અજવાળું થઈ જતું હોય છે. પછી એનામાં પ્રપંચ, દગા, લોભ, મોહ, આસક્તિ, અહંકાર, રાગ-દ્વેષ વગેરેનું ઝાળુ ભેદાય જાય છે અને શુદ્ધતા, સાત્વિકતા, સરળતા, સહજતાનો આવિર્ભાવ પ્રકાશિત થાય છે અને અંતરતત્ત્વ આનંદથી ભરાઈ જાય છે. આ છે સત્ય નિષ્ઠાનું ફળ કે જે અમૃત સમાન છે – બલકે અમૃત જ છે. &lt;/p&gt;
&lt;p&gt;આ સૃષ્ટિમાં જે જે માણસોની પ્રગતિ થઈ છે તેનો અભ્યાસ કરીએ તો માલૂમ પડે છે કે સાચી પ્રગતિ “સત્ય નિષ્ઠા” ના આધારે જ શક્ય બની છે. આપણે ક્યાંય દૂર જવાની જરૂર જ નથી. ગાંધીજીની જે કાંઈ પ્રગતિ થઈ – સ્વરાજ મળ્યું – તેની પાછળનું જો કોઈ મહત્વનું ને મોટામાં મોટું કારણ હોય તો તે છે તેમની સત્ય પ્રત્યેની નિષ્ઠા અને સત્યનું આચરણ. આમ સત્યના આચરણ દ્વારા જ તે મહાત્મા બન્યા. આ જ રીતે મહાવીરનું જીવન જોઈએ, બુદ્ધનું જીવન જોઈએ તો તેમાં પણ સત્યનું જ આચરણ જ મહત્વનું છે. તેઓની સત્ય નિષ્ઠાના પરિણામે જ તેઓ મહાવીર બની શક્યા છે તથા બુદ્ધ “ભગવાન” કહેવાયા છે. આમ સત્ય દ્વારા જ ઊર્ધ્વીકરણ થઈ શકે છે તે પુરવાર થયેલું છે. પુરવાર કરવા ક્યાં જવાની જરૂર નથી. આમ સત્યમય ગતિથી જ પ્રગતિ સાધી શકાય છે. ઊર્ધ્વીકરણ-પ્રગતિ અસત્યની ગતિથી કદી પણ સાધી શકાતી જ નથી. સત્યનો જ જય થાય છે. અસત્યનો પરાજય જ થાય છે. આપણી સમક્ષ મહાભારતનું યુદ્ધ એ નમૂનો છે. દૂર્યોધનનો માર્ગ અસત્યનો હતો જ્યારે પાંડુ પુત્રોનો માર્ગ સત્યનો હતો. મુશ્કેલીઓ પારાવાર આવી હતી પણ હિંમત હાર્યા ન હોતા અને સત્યનો રસ્તો છોડ્યો ન હતો માટે જ પાંડુ પુત્રોનો વિજય થયો છે. આમ સત્યનો જ અંતે વિજય થાય છે. તેમાં કોઈ શંકા જ નથી – તેથી જ વેદોમાં કહ્યું છે - “सत्यमेव जयते” (મુણ્ડક ઉપનિષદ ૩.૧.૬).&lt;/p&gt;
&lt;p&gt;આજના સમાજની સામે દ્રષ્ટિ કરીએ તો જણાય છે કે કાળા બજારીયાઓ, ભ્રષ્ટાચારીઓ, અપ્રમાણીકતા આચરનારાઓ ફલ્યા-ફલ્યાં ફરતા માલૂમ પડે છે પણ તેઓ માનસિક રીતે સ્વસ્થ હોતા જ નથી. જયાં સુધી અસત્યની લડાઈનો અંત ન આવે ત્યાં સુધી અંધકાર દેખાય છે ને ખરું? પણ અંતે તો વિજય તો સત્યનો જ થાય છે. જે માણસે સત્યમય ગતિથી જે પ્રગતિ સાધી હોય છે તે પ્રગતિ સત્ય વિરુદ્ધની અસત્યની ગતિથી કદી પણ સાધી શકાતી જ નથી. માણસ જીવનમાં કદી પણ દુષ્ટતાનું સેવન કરી કોઈ પણ રીતે શાંતિ-સુખનો અનુભવ કરી શકતો જ નથી, કદાચ અજ્ઞાનમય જીવનમાં આપણે મન મનાવી લઈ શકીએ છીએ પણ અંતઃકરણથી એ સાચું હોતું જ નથી, હોઈ શકે જ નહિં અને આવો માણસ સ્વસ્થ પણ હોતો જ નથી, સ્વસ્થ રહી શકે જ નહિં. અસત્યનો તાપ તેને લાગતો જ હોય છે. &lt;/p&gt;
&lt;p&gt;અસત્યના રસ્તે ચાલતો માણસ કદાચ શાંત, આનંદિત, સુખી, પ્રસન્ન, સ્વસ્થ હોવાનો ઢોંગ કરીને પોતાની જાતને તેમજ બીજાને છેતરતો માલૂમ પડે છે પણ ખરેખર તે પ્રસન્ન હોતો જ નથી.. તે ચિંતાગ્રસ્ત જ હોય છે. &lt;/p&gt;
&lt;p&gt;જ્યાં સુધી માણસમાં સત્ય નિષ્ઠા હોય છે ત્યાં સુધી જ પ્રગતિ થતી હોય છે. અને જ્યારે અસત્યનું આચરણ શરૂ થાય છે તે જ ક્ષણે પ્રગતિ, વિશાળતા, પ્રકાશ, આનંદ, સુખ, પ્રસન્નતા, વગેરેના બારણા બંધ જ થઈ જાય છે, તે હકીકત છે. &lt;/p&gt;
&lt;p&gt;સત્ય નિષ્ઠા એ સોના-ચાંદીના સિક્કાનો રણકાર છે તો શ્રદ્ધા એ જલતા દીપક જેમ છે. આપણે સૌ દીપક બનીને જ જનમ્યા છીએ, આ દીપક પ્રગટે અને બુજાય અને પાછો પ્રગટે એવી સ્થિતિમાંથી જ આપણે સૌ એ આગળ વધવાનું હોય છે. સત્ય નિષ્ઠા દ્વારા જ જીવનમાં પરમ ઈષ્ટ પ્રાપ્ત થશે, અને જીવન નિષ્ફળ જવાનું જ નથી, અને સત્યના રસ્તે ચાલવાની પ્રવૃત્તિ પ્રગતિ અને સિધ્ધીને આંચ આવવાની જ નથી. આવી શ્રદ્ધાથી સત્ય નિષ્ઠ માણસ જીવે છે, આત્મ વિશ્વાસ ધરાવે છે અને આત્મ વિશ્વાસથી આગળને આગળ વધે જ છે. સત્ય નિષ્ઠા અને શ્રદ્ધા એ હ્રદયના ધર્મો છે અને પ્રજ્ઞા એ હ્રદયનો સ્વામી છે. આમ સત્ય નિષ્ઠા, શ્રદ્ધા અને પ્રજ્ઞા ત્રણોનો સમન્વય એ જ ઊર્ધ્વીકરણ. એ જ પ્રગતિ છે. આમ સત્યનું આચરણ જ જીવનને ઊર્ધ્વીકરણ કરે છે અને અમૃત સુધી પહોંચાડે છે. આમ સત્યની શાંતિ અજોડ છે. &lt;/p&gt;
&lt;p&gt;-	તત્ત્વચિંતક વી. પટેલ&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/tattva-darshan&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વ દર્શન&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/category/tattvachintak-patel&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વચિંતક વી. પટેલ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Sat, 11 Apr 2015 13:01:44 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1018 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>યોગથી જ મોક્ષ – તત્ત્વચિંતક વી. પટેલ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/yog-thi-moksha-tattvachintak-patel</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;યોગીક ક્રિયાની સ્પષ્ટ સમજણ હોવી જ જોઈએ તો જ પરિણામ પ્રાપ્ત થાય છે, અન્યથા બધી જ મહેનત પાણીમાં જાય અને વધુમાં નિરાશા-હતાશા જ હાથમાં રહે છે. યોગમાં માથુ, કંઠ અને છાતી બરાબર ટટ્ટાર રાખીને હ્રદયમાં મનને સ્થિર કરવું જોઈએ અને અંતઃકરણમાં ૐ-કારનો જપ ભાવ કરતા ચિત્તને એકાગ્ર કરવું જોઈએ. ૐ-કારની ભાવના એટલે હું પોતે જ અખંડ, અવિનાશી, નિરાકાર, સર્વવ્યાપક, સર્વજ્ઞ, સનાતન એવી પ્રકાશમય ચેતના જ છું એ ભાવ. આ ભાવ નિરંતર રાખીને સાધના કરવાની હોય છે. &lt;/p&gt;
&lt;p&gt;જ્યારે યોગની સાધના કરતાં હોઇએ – કે જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ – આ આઠે અંગો અને યમ-નિયમના દસે અંગોનું ચુસ્ત પણે અનુસરણ કરવું જ જોઈએ. યોગમાં અનુસરણ વિના સિધ્ધી છે જ નહિ. યોગ સાધના વખતે સાધકે આહાર, વિહાર, વિચાર, વર્તન વગેરે યોગ્ય રાખવું જ પડે છે. આ એક આધ્યાત્મિક સાધના છે જેમાં અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરવાની છે એટલે બહિર્મુખતા છોડી અંતર્મુખતામાં સ્થિર થવું જ પડે. અને દિનચર્યા પણ નિયમિત ગોઠવવી જ પડે. યોગની સાધના જેમણે કરવી છે તે આડેધડ બધુ જ કર્યા કરે તે વ્યાજબી કે યોગ્ય નથી. બધું નિયમસર જ કરવું પડે છે. ઊંઘ સમયસર લેવાની, ખોરાક સમયસર લેવાનો, ખોરાક પણ પૌષ્ટિક અને સાત્વિક લેવાનો, પેટ સાફ જ રહેવું જોઈએ, પાણી વધુ ને બધુ પીવાનું... આ વગેરે બધુ એટલા માટે કરવું જરૂરી છે કે આ બધું જ આપણા મનને એકાગ્ર કરવામાં મદદરૂપ થાય છે અને આમ કરવાથી મન ઉપર સંયમ પ્રાપ્ત કરી શકીએ છીએ. મન ખૂબ જ ચંચળ છે, તેને નિયંત્રણ કરવું કઠીન છે પણ અશક્ય નથી. સંયમી બનવા માટે આ બધું જ હોવું અત્યંત જરૂરી અને આવકાર દાયક છે. &lt;/p&gt;
&lt;p&gt;તથા વિકારોથી મલિન થયેલ ચિત્તને નિરંતર શુદ્ધ કરતાં જ રહેવું. મલિન વિચારોને બહાર ફેકી દેવા અને સદ્દ્વિચારનો અંગીકાર કરતાં જ રહેવું જેથી આત્મતત્ત્વ પ્રગટ થાય. આમ કરતાં-કરતાં આત્મતત્ત્વની સમગ્ર અખંડતા અનુભવાય. આમ થાય ત્યારે માનવું કે આત્મતત્ત્વની જાણકારી થઈ આત્મ જ્ઞાન પ્રાપ્ત થયું. આત્મ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે આપણા તમામ સંશયોની નાબૂદી થાય છે. આપણો અહંકાર વિલીન થાય છે. આપણા રાગ, દ્વેષ, ઈચ્છાઓ નાબૂદ થાય છે અને આપણે અભયમાં સ્થિર થઈએ છીએ અને પ્રકાશ સ્વરૂપ બહ્મતત્વને પામીએ છીએ. ત્યારે જ આપણે આપણા તમામ બંધનોમાંથી મુક્ત થઈ જઈએ છીએ અને પરમ આનંદ, પરમ સુખ અને પરમ શાંતિ પ્રાપ્ત કરીએ છીએ. &lt;/p&gt;
&lt;p&gt;આપણા જે જે બંધનો હોય છે તે પ્રકૃતિના જ હોય છે, પ્રકૃતિથી આપણે વિમુક્ત થઈ જઈએ છીએ એટલે કે ત્રિગુણાત્મક અવસ્થા પ્રાપ્ત કરીએ છીએ એટલે જ જીવન મુક્તિ સંભવે છે. આને જ મોક્ષ કહેવામાં આવે છે. આમ થતા જ જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ, અમૃતની પ્રાપ્તિ થાય છે. &lt;/p&gt;
&lt;p&gt;-	તત્ત્વચિંતક વી. પટેલ&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/tattva-darshan&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વ દર્શન&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/category/tattvachintak-patel&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વચિંતક વી. પટેલ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Sat, 21 Mar 2015 14:52:26 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1017 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>જેવી પ્રવૃત્તિ એવી નિયતિ</title>
 <link>http://www.sanatanjagruti.org/sanskar/jevi-pravrutti-evi-niyati</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;એક વ્યક્તિ તેના ત્રણ છોકરાઓને લઈ જ્યોતિષ પાસે જાય છે અને એમનું ભવિષ્ય પૂછે છે. જ્યોતિષે એ છોકરાઓની કુંડળીના પાનાં પલટાવાના બહાને ત્રણે છોકરાની ગતિવિધિઓ પર ધ્યાન આપ્યું.&lt;/p&gt;
&lt;p&gt;છોકરાઓને એમના પિતા એક-એક કેળું આપે છે. પહેલાં છોકરાએ કેળું ખાઈ છાલ રસ્તા પર નાખી દીધી, બીજા એ છાલને કચરાપેટીમાં નાખી, અને ત્રીજા એ છાલને ગાયને ખવડાવી દીધી.&lt;/p&gt;
&lt;p&gt;ત્રણે છોકરાઓ માંથી જ્યોતિષે પહેલાંને મૂર્ખ, બીજાને સમજદાર અને ત્રીજાને ઉદાર બનવાની ઘોષણા કરી. એનું કારણ પૂછવા પર જ્યોતિષે કુંડળીઓ બાજુ પર મુકી છોકરાઓની તાત્કાલિક પ્રતિક્રિયાઓને મહત્વ આપવાનું સ્પષ્ટ કર્યું. એમણે સ્પષ્ટ કર્યું કે મનુષ્યની જેવી પ્રકૃતિ હશે એવી જ એમની નિયતિ પણ હશે.&lt;/p&gt;
&lt;p&gt;તો મિત્રો, આ તદ્દન સ્પષ્ટ છે કે આપણે જેવા બીજ વાવીશું એવાં જ ફળ પણ મળશે. પછી ભલેને આપણી કુંડળીમાં ગ્રહ-નક્ષત્રો આમ તેમ ફરતાં રહે. આવો સુંદર માનવ દેહ આપણને મળ્યો છે, તો ચાલોને આપણે બધી અંધશ્રદ્ધા છોડી ધર્મનું પાલન કરતાં સાદું, સરળ વેદાન્તિ જીવન જીવીએ અને આ માનવદેહના ઉદેશ્યને પાર પાડીયે.&lt;/p&gt;
&lt;p&gt;(પ્રેરણા - સંસ્કાર જ્યોતિ પુસ્તક, ગીતા પરિવાર)&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/sanskar/bodh-katha&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;બોધ કથા&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Fri, 06 Mar 2015 14:38:29 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1016 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>અધ્યાત્મ શું છે? – તત્ત્વચિંતક વી. પટેલ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/adhyatma-su-chhe-tattvchintak-patel</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;ભારત સદાય અધ્યાત્મ સાધનાની ભૂમિ રહેલ છે. આપણાં ઋષિમુનિઓએ આધ્યાત્મિક સાધના કરી અંતરમુખી બની જે જે અધ્યાત્મ રહસ્યો ઉજાગર કર્યા છે તે અદ્વિતિય છે, અલૌકિક છે. તેમણે જે સત્યોનો સાક્ષાત્કાર કર્યો છે અને આધ્યાત્મિક ઉન્નતિના દ્વારો ખોલી નાખ્યા છે તે અદ્વિતિય છે. &lt;/p&gt;
&lt;p&gt;ભારતીય સંસ્કૃતિની વિચારધારા અધ્યાત્મિક રંગોમાં રંગાયેલી છે. આધ્યાત્મિક સધના કઠીન જરૂર છે, પણ અસંભવ નથી જ. સત્યનો રસ્તો પકડી નિષ્ઠા પૂર્વક ધીરજ ધરીને સાધના કરવામાં આવે તો સિદ્ધી સાંપડે જ છે. તે નિર્વિવાદ હકીકત છે. આધ્યાત્મિક ઉન્નતિ દ્વારા જ ભારતે વિશ્વનું નેતૃત્વ કર્યું છે અને વિશ્વગુરુનું પદ પ્રાપ્ત કર્યું છે. &lt;/p&gt;
&lt;p&gt;આપણે ત્યાં આધ્યાત્મિક સાધનાની ત્રન ધારાઓ છે - જૈન ધારા, બૌધ્ધ ધારા, અને વૈદિક ધારા. આ ત્રણ ધારાઓ મુખ્ય છે, આ ત્રણમાં બીજી ધારાઓ સમાય જાય છે. આ ત્રણે ધારામાં અધ્યાત્મ વિદ્યાની ગરીમાના મધુર ગીતો ગવાયા છે. અધ્યાત્મ સાધના માનસને પૂર્ણ બનાવે છે અને આનંદમાં સ્થિર કરે છે. &lt;/p&gt;
&lt;p&gt;આજની ભૌતિક ભક્તિના યુગમાં માણસને વિસ્મયથી વિમુગ્ધ કરી ધીદો છે, માત્ર વિમુગ્ધ નહિં પણ ભૌતિક્તાથી ચકાચોક કરી દીધો છે. આજે તો માણસ પ્રતિક્ષણ વધુને વધુ બહિર્મુખી જ બન્યો જાય છે. અંતરર્મુખી થવાનો અવકાશ જ નથી અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ચિંતા પણ નથી. અંતર્મુખી બનવાની અને શુદ્ધતા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ પણ તેમની નજર સમક્ષ નથી તેથી જ માણસ ચિંતાગ્રસ્ત, દુઃખી, ઉદ્વેગમાં જ જીવે છે અને સુખ-શાંતિ બહાર શોધે છે જયાં છે જ નહિં. જ્યાં નથી ત્યાં શોધવથી કાઈ પરિણામ આવે જ નહિં તે સ્વાભાવિક છે. &lt;/p&gt;
&lt;p&gt;દરેક માણસ પૂર્ણ થવાની શક્તિ ધરાવે જ છે. અને પૂર્ણતા પ્રાપ્ત કરવા પુરૂષાર્થ પણ કરે જ છે. માણસ હંમેશા વિચારે જ છે કે હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? હવે ક્યાં જવાનો? મારો પુનર્જન્મ થશે? મારુ સ્વરૂપ શું છે? શું હું દેહ છું? શું હું ઇન્દ્રિય છું? શું હું મન છું? આવા અનેક પ્રશ્નો તેના મનમાં ઊઠતાં જ હોય છે, ઊઠતાં જ રહે છે. આ બધા જ પ્રશ્નોનું સમાધાન આપણા ઋષિમુનીઓએ શોધ્યું જ છે. તેમણે રસ્તા ઓ પણ બતાવ્યા છે પણ આપણી એ રસ્તે ચાલવાની તૈયારી જ નથી. તેમણે પ્રથમ એ કહ્યું છે કે બહિર્મુખતા છોડી અંતર્મુખતામાં સ્થિર થવું જ પડે તેમજ આસક્તિ છોડી અનાસક્ત ભાવમાં સ્થિર થવું પડે અને જીવનમાં ઉપભોગનો ત્યાગ કરી ઉપયોગનો સ્વીકાર કરવો. આ કરીએ એટલે જ જે આપણે શોધીએ છીએ તે અંતઃકરણમાંથી જ પ્રાપ્ત થાય. આનું નામ છે “અધ્યાત્મ શાંતિ”.&lt;/p&gt;
&lt;p&gt;ભારતીય સંસ્કૃતિમાં અધ્યાત્મને સ્વતંત્ર સ્થાન છે, સ્વતંત્ર વિચારધારા છે, સ્વતંત્ર ઉપાસના પદ્ધતિ છે જે આત્મ દર્શન સુધી પહોંચાડી આત્મ જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. અધ્યાત્મ વિચાર સરણીમાં આત્માનું લક્ષણ, આત્માનું સ્વરૂપ, આત્માનો સંબંધ વગેરે બાબતો પર સુક્ષમથી અતિસુક્ષમ રીતે વિચાર કરવામાં આવેલ છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. આત્મા મરણ ધર્મ નથી, શાશ્વત છે. તેને જાણવું તેમાં સ્થિર થવું એનું નામ જ અધ્યાત્મ છે. આપણો આત્મા જ્ઞાન સ્વરૂપ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ છે.&lt;br /&gt;
આત્મા શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ રહિત છે તે નથી લાંબો કે નથી નાનો, નથી ચોરસ કે નથી ગોળ, એની કોઇ આકૃતિ જ નથી, તે અનાદિ અવિનાશી અક્ષય છે. તે પહેલા પણ હતો, ભવિષ્યમાં પણ રહેવાનો, ત્રણો કાળમાં તેની હસ્તી રહેવાથી - આમ આત્મા જ્ઞાન મળે છે. આત્મા સત્ય સ્વરૂપ છે. &lt;/p&gt;
&lt;p&gt;આત્માને જાણી તેમાં સ્થિર થવું એનું નામ જ અધ્યાત્મ છે. ઉપનિષદોમાં આધ્યાત્મિક સાધનાના ચાર સોપાન દર્શાવ્યા છે. જેમાં દર્શન, શ્રવણ, મનન અને નિદિધ્યાસન. નિદિધ્યાસન એટલે ધ્યાન વિજ્ઞાન. જ્યારે દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા. મનન વિના જ્ઞાન શક્ય નથી અને શ્રદ્ધા વિના મનન શક્ય નથી. આપ અહિં શ્રદ્ધા, મનન અને વિજ્ઞાન એ ત્રણ ક્રમિક સાધનો છે. આમ આધ્યાત્મિક સાધના અને આધ્યાત્મિક ગુણોના મૂળમાં શ્રદ્ધા છે. આમ શ્રદ્ધાનો અર્થ છે ચિત્ત શુદ્ધિ. “રાગ” ચિત્ત મળ છે. એ મળ દૂર થતા જ ચિત્ત શુદ્ધ બને છે. ચિત્તનો સ્વભાવ જ તત્ત્વ પથપળ છે. પરંતુ તેનો આ સ્વભાવ અગ્રહ, હઠાગ્રહ દૃષ્ટિરાગથી આવરિત થઈ ગયો છે, હાનિ પામ્યો છે. પરંપરાથી જન્મથી પ્રાપ્ત માન્યતાઓ, સિદ્ધાંતો અને ધારણાઓ પ્રત્યેના રાગમાંથી મુક્ત થવાને પરિણામે જ ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત થાય એ. આવી ચિત્ત શુદ્ધિ દરેક આધ્યાત્મિક સાધક માટે આવશ્યક છે. કારણ કે આવું શુદ્ધ ચિત્ત સામે આવેલા સત્યને ગ્રહણ કરવાની યોગ્યતા-ક્ષમતા ધરાવી શકે છે. આમ રાગ મળ દૂર થવાથી આવેલી ચિત્ત શુદ્ધિ અને પરિણામે પ્રગટેલી સત્ય પ્રણવતા એજ શ્રદ્ધા છે. અને શ્રદ્ધાના આધારે જ પરમ તત્ત્વ સાથે મિલન થઇ શકે છે. &lt;/p&gt;
&lt;p&gt;આધ્યાત્મિક સાધના દ્વારા રાગ મુક્ત થઈ આવશ્યક ચિત્ત શુદ્ધિ પામી સાધક સત્યને પ્રાપ્ત કરી જ શકે છે. આમ શ્રવણ, મનન અને નિદિધ્યાસનની અવશ્તામાંથી જ પસાર થતા શ્રદ્ધા વધુને વધુ પુષ્ટ થતી જાય છે. જેમ જેમ ચિત્ત આ ભૂમિકાઓમાંથી પસાર થાય છે, તેમ તેમ રાગ મળ વધુને વહુ ક્ષિણ થતો જાય છે અને પરિણામે ચિત્તની વિશુદ્ધિ વધુને વધુ થતી જાય છે. ઉત્તરોત્તર વિશુદ્ધિના વધવા સાથે ચિત્તમાં સત્ય વધુને વધુ વિશુદ્ધરૂપે ગૃહિત થાય છે, પ્રતિબિંબિત થાય છે. આમ શ્રદ્ધાના વિકાસ સાથે જ્ઞાનનો પણ વિકાસ થાય છે અને સાધક પોતાની પૂર્ણતા પ્રજ્ઞામાં પામે છે. નિવિતર્ક અને નિવિચારાત્મક ધ્યાનને પરિણામે સાધકમાં રાગનો સંપૂર્ણ નાશ થતાં જ ઉત્કૃષ્ટ ચિત્ત વિશુદ્ધિની પ્રાપ્તિ થતાં જ પ્રજ્ઞાનો ઉદય થાય એ. આમ રાગ નાશ પામતા જ વિશુદ્ધ જ્ઞાન – કેવળ જ્ઞાન – અનંત જ્ઞાન – આત્મ જ્ઞાન – પ્રાપ્ત થાય છે. આપ યોગની સાધનાને પરિણામે સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે. પરિણામે રાગ-અહંકાર-ઇચ્છા-બંધનોનો સંપૂર્ણ ક્ષય થતાં અનંત જ્ઞાન પ્રગતે છે જે પૂર્ણતા છે. જેને મોક્ષની પ્રાપ્તિ કહેવામાં આવે છે. જેને જીવન મરણના ચક્રમાંથી મુક્તિ – અમૃતની પ્રાપ્તિ કહે છે. જે જીવનની સિદ્ધિ છે.&lt;/p&gt;
&lt;p&gt;-	તત્ત્વચિંતક વી. પટેલ&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/tattva-darshan&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વ દર્શન&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/category/tattvachintak-patel&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;તત્ત્વચિંતક વી. પટેલ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Mon, 02 Mar 2015 22:25:33 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1015 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>Home</title>
 <link>http://www.sanatanjagruti.org/home-placeholder</link>
 <description></description>
 <pubDate>Sat, 28 Feb 2015 23:23:49 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1014 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>તત્ત્વ બોધ - આદિ શંકરાચાર્ય કૃત</title>
 <link>http://www.sanatanjagruti.org/granth/tattva-bodha</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;Tattva Bodha means &#039;Knowledge of the Truth&#039;. This small introductory text of Vedanta reveals the fundamentals of the various aspects of the topic of knowledge of truth. What is the essence of myself and this world? What is the nature of the knowledge of truth? Who is the right student for this specialized knowledge? What is the process of the dawn of this understanding? and, What are the indications of a man of such knowledge? The author of this lovely text is Sri Adi Sankara.&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-field-article-thumb field-type-image field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;img typeof=&quot;foaf:Image&quot; class=&quot;img-responsive&quot; src=&quot;http://www.sanatanjagruti.org/sites/default/files/styles/book-cover-medium/public/book-covers/tattva-bodh.jpg?itok=0mWYzOPz&quot; width=&quot;128&quot; height=&quot;200&quot; alt=&quot;તત્ત્વ બોધ - આદિ શંકરાચાર્ય કૃત&quot; title=&quot;તત્ત્વ બોધ - આદિ શંકરાચાર્ય કૃત&quot; /&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Fri, 10 Jun 2011 18:00:14 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1004 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>નારદ ભક્તિ સૂત્ર</title>
 <link>http://www.sanatanjagruti.org/granth/narad-bhakti-sutra</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;Devarshi Narada is considered as the most excellent preceptor of the path of devotion. In this book the aphorisms on devotion propounded by Him has been published with transletion.&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-field-article-thumb field-type-image field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;img typeof=&quot;foaf:Image&quot; class=&quot;img-responsive&quot; src=&quot;http://www.sanatanjagruti.org/sites/default/files/styles/book-cover-medium/public/book-covers/narad-bhakti-sutra.gif?itok=3DUthLWT&quot; width=&quot;150&quot; height=&quot;200&quot; alt=&quot;નારદ ભક્તિ સૂત્ર&quot; title=&quot;નારદ ભક્તિ સૂત્ર&quot; /&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Fri, 10 Jun 2011 17:44:22 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1003 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>ભજ ગોવિંદમ્</title>
 <link>http://www.sanatanjagruti.org/granth/bhaja-govindam</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;Bhagavatpada Acarya Sankara was not only a great thinker and the noblest of Advaitic philosopher, but he was essentially an inspired champion of Hinduism and one of the most vigorous missionaries in our country. Such a powerful leader was needed at the time when Hinduism had been almost smothered within the enticing entanglements of the buddhistic philosophy and consequently the decadent Hindu society had come to be broken up and disunited into sects and denominations, each championing a different view point and mutually quarrelling in endless argumentations. Each pundit, as it were, had his own followers, his own philosophy and his own interpretation. Each one was a vehement and powerful opponent of all other views. This intellectual disintegration, especially in the scriptural field, was never before so serious and so dangerously calamitous as in the times of Sri Sankara.&lt;/p&gt;
&lt;p&gt;It was at such a time when our society was fertile for any ideal thought or practical philosophy to thrive, that the beautiful values of non-injury, self-control, love and affection of the Buddha came to enchant alike the kings and their subjects of this country. But the general decadence of the age did not spare the Buddhists also. They among themselves, precipitated different viewpoints, and by the time Sankara appeared on the horizon of Hindu history, the atheistic school of Buddhists had enticed away large sections of the Hindu folk.&lt;/p&gt;
&lt;p&gt;It was into such a chaotic intellectual atmosphere that Sankara brought his life-giving philosophy of the Non-dual Brahman of the Upanisads. It can be very well understood what a Colossal work it must have been for a single man to undertake in those days, when modern conveniences of mechanical transport and instruments of propaganda were unknown.&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-field-article-thumb field-type-image field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;img typeof=&quot;foaf:Image&quot; class=&quot;img-responsive&quot; src=&quot;http://www.sanatanjagruti.org/sites/default/files/styles/book-cover-medium/public/book-covers/bhaj-govindam.jpg?itok=jxIBBl-K&quot; width=&quot;129&quot; height=&quot;200&quot; alt=&quot;ભજ ગોવિંદમ્&quot; title=&quot;ભજ ગોવિંદમ્&quot; /&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Fri, 10 Jun 2011 17:37:55 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">1002 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>સાધક સંજીવની - શ્રી મદ્‌ ભગવદ્‍ ગીતા</title>
 <link>http://www.sanatanjagruti.org/granth/sadhak-sanivani</link>
 <description>&lt;div class=&quot;field field-name-field-book-author field-type-text field-label-inline clearfix&quot;&gt;&lt;div class=&quot;field-label&quot;&gt;Book Author:&amp;nbsp;&lt;/div&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;સ્વામી રામસુખદાસ&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;This is an excellent commentary on Gita by Swamiji. Most revered Swami Ramsukhdasji has searched out many secret and valuable jewels of spiritual ideas from this unfathomable sea of Bhagavadgita and has very kindly given for the welfare of householders and the public at large studying which they may easily attain highest bliss. Revered Swamiji has written this commentary not for profounding any philosophical view-point or for show of his erudition but he has made this fine endeavour for the spiritual benefit of the practising strivers. This commentary is available in different sizes, languages, and in attractive various forms proved itself as a Guru just like a true guide.&lt;/p&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-field-article-thumb field-type-image field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;img typeof=&quot;foaf:Image&quot; class=&quot;img-responsive&quot; src=&quot;http://www.sanatanjagruti.org/sites/default/files/styles/book-cover-medium/public/book-covers/sadhak-sanjivani.gif?itok=8i51pulL&quot; width=&quot;134&quot; height=&quot;200&quot; alt=&quot;સાધક સંજીવની - શ્રી મદ્‌ ભગવદ્‍ ગીતા&quot; title=&quot;સાધક સંજીવની - શ્રી મદ્‌ ભગવદ્‍ ગીતા&quot; /&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Fri, 10 Jun 2011 13:16:37 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">999 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>અચ્છાઈ નો મહાપ્રસાદ - સ્વામી રામરાજ્યમ્ </title>
 <link>http://www.sanatanjagruti.org/sanskar/achchhai-no-prasad</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;p&gt;આખી રાત ચિંતાના કારણે હું ઊંઘી નહીં શક્યો હતો; હોટેલના રૂમમાં આમ-તેમ આંટા મારતો રહ્યો. ગઈકાલે રાત્રે ટ્રેનમાંથી ઊતરી હોટેલમાં રોકાયો હતો. રૂમમાં પહોચીને બેગ ખોલવાની આવશ્યકતા પડી, ત્યારે ખબર પડી કે બેગ ત્યાં છે જ નહીં. ટૅક્સી, જેમાંથી સામાન ઉતાર્યો હતો, એ પણ જઈ ચૂકી હતી. હવે હું શું કરી શકતે! બેગ પાછી મળવાની કોઈ આશા ન હતી.
&lt;/p&gt;&lt;div&gt;આખી રાત ચિંતાના કારણે હું ઊંઘી નહીં શક્યો હતો; હોટેલના રૂમમાં આમ-તેમ આંટા મારતો રહ્યો. ગઈકાલે રાત્રે ટ્રેનમાંથી ઊતરી હોટેલમાં રોકાયો હતો. રૂમમાં પહોચીને બેગ ખોલવાની આવશ્યકતા પડી, ત્યારે ખબર પડી કે બેગ ત્યાં છે જ નહીં. ટૅક્સી, જેમાંથી સામાન ઉતાર્યો હતો, એ પણ જઈ ચૂકી હતી. હવે હું શું કરી શકતે! બેગ પાછી મળવાની કોઈ આશા ન હતી.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;સવારની પહોરમાં રૂમના ફોનની ઘંટડી વાગી ઊઠી. ફોન પર સ્વાગત-કક્ષથી મારા માટે સંદેશો હતો કે કોઈ વ્યક્તિ મને મળવા માગે છે. હું નીચે ગયો. રાતે જે ટૅક્સીમાં હું આવ્યો હતો, તેનો ચાલક ત્યાં નીચે સ્વાગત-કક્ષમાં ઊભો હતો. એના હાથમાં મારી બેગ હતી. તે મને જોઈને ઉત્સુકતાથી મારી તરફ આવ્યો અને મારી બેગ મને પકડાવી દીધી. એના ચહેરા ઉપર એવો ભાવ હતો કે જાણે એણે કોઈ અપરાધ કર્યો હોય. હાથ જોડીને એ બોલ્યો - &quot;કાલે રાત્રે તમારો સામાન ટૅક્સીમાંથી ઉતારતી વખતે મારી નજર આ બેગ પર પડી જ નહીં. સવારે જ્યારે હું ટૅક્સીની સફાઈ કરી રહ્યો હતો, તો મને આ બેગ મળી. તમે ન જાણે મારા વિશે શું વિચારી રહ્યા હશો. મને માફ કરશો.&quot; આમ કહીને એણે મારા પગ પકડવા માટે નમ્યો.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;શીઘ્રતાથી મેં એના નમેલા શરીરને ઉપર ઉઠાવ્યું. એની આંખોમાં આંખ મેળવીને નમ્રતાથી મેં કહ્યું - &quot;ક્ષમાની વાત તો પછી, પહેલા મને એ કહો કે તમે મનુષ્ય છો કે દેવદૂત? ક્ષમા તો હું માગું છું, કારણ કે તમારા વિશે હું કશું ઊંધું જ વિચારી બેઠો.&quot;&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;થોડા સમય સુધી કશું બોલ્યા વગર તે ત્યાં જ ઊભો રહ્યો. મારી ઇચ્છા થઈ કે હું એને કંઈક આપુ. પછી મને થયું કે એના ભલાઈની કિંમત ચુકાવવા માટે મારી પાસે કઈ પણ નથી અને એની તુલનામાં હું ખૂબ ગરીબ છું. અને એટલામાં જ તે ત્યાંથી ચાલ્યો ગયો. એના ચહેરા પર અંકિત અપરાધ-બોધ અને વિનમ્રતાના ભાવ ના પાસાઓએ મને એવી રીતે જકડી લીધા હતા કે હું બે-ત્રણ પળ સુધી સ્થિર, નિશ્ચલ ઊભો રહી એના જવા પછી પણ એ દિશામાં જોતો રહ્યો.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;આજે પણ એ ભાલા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી અચ્છાઈની સ્મૃતિ એટલી સજીવ છે કે મારી બેગ પકડતી વેળાએ એ મારી આંખો સામે આવી જાય છે.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;મિત્રો, એક પણ સારી વાત, એક પણ સારી ઘટનાના સૂક્ષ્મ તરંગો દૂર-દૂર સુધી ફેલાય અચ્છાઈનો મહાપ્રસાદ વહેંચે છે, વહેંચતા રહે છે. આ તરંગોના કારણે બીજાની અંદર છૂપાયેલી અચ્છાઈ ઊભરીને બહાર આવવા માંડે છે. ભલા બનીને પોતાની અચ્છાઈનો મહાપ્રસાદ તમે પણ વહેંચવા માટે શું તૈયાર છો? અગર હા, તો ભલા બનવાનું આ સૂત્ર યાદ રાખજો - &quot;બીજાનું અહિત ન વિચારવું અને ન કરવું તથા બીજાની બુરાઈ (નિંદા) ન કરવી, ન સાંભળવી.&quot; આ વાત નહીં ભૂલશો કે તમારી અચ્છાઈ અગણિત લોકોને સારા/ભલા બનાવી શકે છે.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div align=&quot;right&quot;&gt;- સ્વામી રામરાજ્યમ્&lt;/div&gt;
&lt;div align=&quot;right&quot;&gt;દિવ્ય જીવન સંઘ&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;&lt;b&gt;ખાસ નોંધ -&lt;/b&gt; આ ઘટના સત્ય છે કે કાલ્પનિક છે તેની જાણ નથી. પરંતુ એક વાત સત્ય છે કે મહાપુરુષો આપણને બોધ આપવા માટે કલ્પનાના મહાસાગરમાંથી એવા એવા મોતીઓ કાઠી લાવે છે કે જે આપણને સમૃદ્ધ બનાવી દે છે. જેથી આ ઘટનાની સત્યતા કે કાલ્પનિકતાનો વિચાર ન કરતા એના બોધને ગ્રહણ કરીએ, એમાં જ આપણી અચ્છાઈ છે.&lt;/div&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/sanskar/bodh-katha&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;બોધ કથા&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/175&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;સ્વામી રામરાજ્યમ્&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Sat, 02 Jan 2010 01:20:21 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">576 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>ઈશ્વરનું અસ્તિત્વ - સ્વામિની અમિતાનંદ </title>
 <link>http://www.sanatanjagruti.org/sanskar/ishwar-nu-astitva</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;div&gt;એક યુવા બાળક પોતાના પિતાને બોલ્યો કે ભગવાન આ જગતમાં છે જ નથી. જો ઈશ્વર હોત તો આપણને દેખાતે. પિતાએ એને ખુબ સમઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને આ વાત પર લેશમાત્ર પણ ભરોસો ન થયો. પિતાની સમઝાવવાની બધી કોશિશો વ્યર્થ ગઈ અને આખરે એમણે સમઝાવવાનું છોડી દીધું.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;એક દિવસ જ્યારે યુવક ઘરની બહાર ગયો હતો ત્યારે તેના પિતાને એક યુક્તિ સૂજી. પિતાએ યુવકના ઓરડામાં એક મોટા ચિત્રપટ (કેન્વાસ) પર સુંદર ચિત્ર બનાવ્યું તથા પાસે મેજ પર રંગની બાટલીઓ, પીંછીઓ વગેરે એમ જ રાખી મૂકી. જ્યારે યુવક ઘરે પરત આવ્યો ત્યારે એ સુંદર ચિત્ર જોઈને તરત જ એના પિતાને પ્રશ્ન કર્યો &quot;અરે પિતાજી! આટલું સુંદર ચિત્ર કોણે બનાવ્યું?&quot; પિતાજીએ કહ્યું &quot;કોઈ એ નહીં. આપોઆપ જ બની ગયું.&quot; તો યુવક ઘણી આશ્ચર્ય ભરી નજરોથી પિતાજીને જોવા લાગ્યો. તેને પિતાજીની વાત સમઝ ન આવી હતી.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;એણે પિતાજીને કહ્યું &quot;એ સંભવ જ નથી કે આપોઆપ કઈ થઈ શકે.&quot; પિતાજીએ કહ્યું &quot;જો દીકરા! આ પીંછી ઉપર ઉઠી, રંગમાં પાણી બોરી અને ચિત્રપટ પર રંગ ભરી પાછી એની જગાએ આવી ગઈ.&quot; યુવક હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે &quot;પિતાજી, કોઈ પણ વસ્તુ આપોઆપ જ નથી થઈ શકતી.&quot; આ સાંભળી પિતાજીએ કહ્યું - &quot;સાબાશ દીકરા! આ નાનું ચિત્ર આપોઆપ નથી બની શકતું, અને છતાં આટલું મોટું જગત આપોઆપ બની ગયું?&quot;&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;યુવકને પોતાની ભૂલ સમઝાય ગઈ, અને જગત્સૃષ્ટા પરમાત્માના અસ્તિત્વ પ્રતિ તે શ્રદ્ધા યુક્ત થઈ ગયો. આટલાથી એ ધન્યતાનો અનુભવ કરવા લાગ્યો.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;&lt;b&gt;કથામાંથી શિક્ષા - &lt;/b&gt;&lt;/div&gt;
&lt;div&gt;પરમાત્માના અસ્તિત્વનો નિશ્ચય આપણા જ્ઞાન રૂપી ચક્ષુથી કરવો જોઈએ, નહીં કે આપણી ચામડાની આંખો વડે. આંખોનું પ્રયોજન તો રૂપ અને રંગની દુનિયા જોવા માટે છે, એ આંખો રૂપ અને રંગ બનાવનારને નથી જોઈ શકતી.&lt;/div&gt;
&lt;div&gt;&lt;b&gt; &lt;/b&gt;&lt;/div&gt;
&lt;div&gt;જ્યાં કાર્ય છે ત્યાં કારણ હોય જ છે. ઈશ્વર જગતરૂપી કાર્યના મૂળ કારણ છે, તેથી એમના અસ્તિત્વ પર કોઈ સંદેહ નહીં કરવો જોઈએ. જગતનું હોવું જ ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ છે.&lt;/div&gt;
&lt;div&gt;&lt;b&gt; &lt;/b&gt;&lt;/div&gt;
&lt;div align=&quot;right&quot;&gt;- સ્વામિની અમિતાનંદ&lt;/div&gt;
&lt;div align=&quot;right&quot;&gt;વેદાન્ત આશ્રમ, ઇન્દૌર&lt;/div&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/sanskar/bodh-katha&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;બોધ કથા&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/177&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;સ્વામિની અમિતાનંદ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Sat, 02 Jan 2010 01:16:25 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">575 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>બાદશાહ અકબરના પાંચ સવાલ </title>
 <link>http://www.sanatanjagruti.org/sahitya/badshah-akbar-na-saval</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;div&gt;બાદશાહ અકબર જેટલા સારા શાસક હતા એટલા જ સારા વ્યક્તિ પણ હતા. એમનો વિનોદપ્રિય સ્વભાવ સૌને પસંદ હતો.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;એક દિવસ બાદશાહ અકબર દરબારમાં બેઠા હતા. બધા દરબારીઓ ત્યાં ઉપસ્થિત હતા પરંતુ તેમના પ્રિય રત્ન બીરબલ હજી સુધી દરબારમાં આવ્યા ન હતા. અત્યંત મહત્વપૂર્ણ એવી દરબારી કાર્યો પર ચર્ચા ચાલી રહી હતી કે અચાનક અકબરને ન જાણે શું થયું, તેમણે દરબારીઓને પાંચ પ્રશ્નો કર્યા - &quot;કયું ફૂલ સૌથી સારું છે?, કયું પાનું સૌથી ઉપયોગી છે?, કોનું દૂધ સૌથી ઉત્તમ છે?, મીઠી વસ્તુઓમાં સૌથી સારું શું છે? તથા સૌથી શ્રેષ્ઠ રાજા કોણ છે?&quot;&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;અકબરના આ સવાલોના જવાબોમાં બધા દરબારીઓનો મત અલગ-અલગ હતો, પરંતુ પાંચમાં સવાલના જવાબમાં બધા દરબારીઓએ બાદશાહ અકબરને જ સૌથી શ્રેષ્ઠ રાજા બતાવ્યાં. તેમ છતાંય અકબર આ જવાબોથી સંતુષ્ટ નહીં થયા. એમને વિશ્વાસ હતો કે આ બધા પ્રશ્નોના સાચા ઉત્તરતો ફક્ત એક બીરબલ જ આપી શકે.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;થોડી જ વારમાં બીરબલ દરબારમાં ઉપસ્થિત થયા અને બાદશાહને સલામ કરીને પોતાના સ્થાન ઉપર બેસી ગયા. બાદશાહ અકબરે ઉપરોક્ત પ્રશ્નો ફરી કર્યા.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;&quot;બાદશાહ સલામત, આ તો ખૂબજ આસાન સવાલો છે.&quot; - બીરબલે કહ્યું. &quot;સૌથી સારું ફૂલ કપાસનું છે કારણ કે તેનાથી આપણને તન ઢાંકવા માટે કપડા મળે છે. સૌથી ઉપયોગી પાનું લાલનું છે કારણ કે એનાથી દુશ્મનોને દોસ્ત બનાવી શકાય છે. માઁનું દૂધ સૌથી ઉત્તમ છે કારણ કે એનાથી શિશુને પોષણ મળે છે. મીઠાશમાં સૌથી સારી વાણી છે કારણ કે મીઠુ બોલવાથી જ આ દુનિયામાં ઇજ્જત થાય છે અને રાજાઓમાં સૌથી શ્રેષ્ઠ રાજા ઇન્દ્ર છે જેમના આદેશથી આ દુનિયા ચાલી રહી છે.&quot;&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;બાદશાહ અકબરને એમના સવાલોના જવાબ મળી ગયા હતા. તેઓ બીરબલની બુદ્ધિમતા પર ખુબજ પ્રસન્ન થયા.&lt;/div&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/sahitya/aitihasik-gatanao&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ઐતિહાસિક ઘટનાઓ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Sat, 02 Jan 2010 01:13:10 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">574 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>સાદું જીવન અને ઉચ્ચ વિચારો - સ્વામી જ્યોતિર્મયાનંદ</title>
 <link>http://www.sanatanjagruti.org/gyan/sadu-jivan-uchcha-vicharo</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;div&gt;પ્રત્યેક ગૂઢ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો પાયો સાદું જીવન અને ઉદાત્ત વિચારસરણી છે. આ બંને મુદ્દાઓ એકી સાથે ધ્યાનમાં રહેવા જોઈએ. જો કોઈ મનુષ્ય માત્ર સાદગી બતાવવા ખાતર સાદું જીવન જીવે તો એ ખરેખર સાદું જીવન નથી. સાદું જીવન એ પૂર્ણતાનું સાધન છે અને તે ઉચ્ચ વિચારોને અનુમોદન આપતું જ હોવું જોઈએ. ત્યારે જ સાદું જીવન પ્રમાણભૂત ગણાય.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;&lt;b&gt;&lt;font size=&quot;4&quot;&gt;મહત્ત્વહીન જીવન અને સંકુચિત વિચારો&lt;/font&gt;&lt;/b&gt;&lt;/div&gt;
&lt;div&gt;આ મુદ્દો સમજવા માટે આપણે સાદું જીવન અને મામૂલી જીવન વચ્ચેનો ભેદ સમજીએ. મોટા ભાગના લોકો આંટીઘૂટીવાળું જીવન જીવે છે; એટલે કે તેમના ઘરમાં વિસંવાદિતા હોય છે, કુટુંબના સભ્યો કે મિત્રોને ખોટાં વચનો આપવામાં આવે છે, ખરાબ સોબતવાળા ઘણા બિનજરૂરી સંબંધો, ગેરકાયદેસર વ્યવહારો, દંભ, પોતે ઊભી કરેલી મહત્તા અને મહાનતા વગેરે જે ખરેખર મનુષ્યના પોતાનામાં હોતું નથી અને છતાં તેની વધુ ને વધુ પ્રાપ્તિ માટેની તીવ્ર ઝંખના કરે છે. બાહ્ય જગત અસંખ્ય દેખાવની ચીજો વડે ઝબકતું દેખાય છે. જેમ કે, સુંદર નેકટાઇ, અદ્ભુત સૂટ અને આકર્ષક વ્યકિતઓ સાથેની મિત્રાચારી, મોટા ભાગના લોકો જેમાં વ્યસ્ત હોય છે તેવા જીવનનું આ સામાન્ય ચિત્ર છે.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;જયાં મહત્ત્વહીન જીવન હોય ત્યાં સંકુચિત વિચારધારા હોય છે. વિચારો તેની સૌથી અધમ કક્ષાએ પહોચે છે. લોકો તેમની માનસિક તંદુરસ્તી માટે દરકાર રાખતા નથી. ક્રોધ, ધિક્કાર કંજૂસાઇ વગેરે દુર્ગુણોને મન દિવસે દિવસે સંઘરતું જાય છે. જયાં આવા સંકુચિત, નિર્માલ્ય વિચારો હોય ત્યાં જીવન બંધિયાર બને છે. આવા મનુષ્યનું ભાવી અંધકારમય અને ભેંકાર હોય છે.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;&lt;b&gt;&lt;font size=&quot;4&quot;&gt;સાદગી અને ઉન્નતિ&lt;/font&gt;&lt;/b&gt;&lt;/div&gt;
&lt;div&gt;આથી ઊલટું, વ્યકિતત્વના સંપૂર્ણ વિકાસમાંથી સાદું જીવન ઉદ્ભવે છે. જેને પોતાની સુષુપ્ત કાર્યશકિતના ઊર્ધ્વીકરણમાં રુચિ હોય, જેને જીવનના આધ્યાત્મિક મૂલ્યની કદર હોય, જેને એવું જ્ઞાન હોય કે બાહ્ય અધિકાર નિરર્થક છે તેને માટે માનસિક શાંતિ એક મહાન સોદો છે. ઘણી ચીજોની પ્રાપ્તિનો અર્થ કંઈ નથી, સંતોષની કિંમત ઘણી છે. જે એ સમજે છે કે આધ્યાત્મિક મૂલ્યો ભૌતિક પદાર્થોથી ઘણાં ચડિયાતાં છે તે સાદગી અને ઉત્કૃષ્ટ વિચારો યુકત જીવન માટેની કાળજી રાખે છે. હજી થોડા વર્ષો પહેલાં જ મહાત્મા ગાંધી આવું જીવન જીવ્યા હતા. તેમના તમામ ઉપદેશોનું હાર્દ બની શકે તેટલું સાદાઈથી રહેવું એ જ હતું.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;&lt;b&gt;&lt;font size=&quot;4&quot;&gt;ખોટી સાદગી&lt;/font&gt;&lt;/b&gt;&lt;/div&gt;
&lt;div&gt;સાદગી એ અંત માટેનું સાધન હોવું જોઈએ, પરંતુ ખુદ અંત નહિ. લોકો સાદાઈના નામે અતિરેક કરે છે. દાખલા તરીકે, એક સાધક આશ્રમમાં નવ વર્ષ સુધી એક જ પહેરણ પહેરીને રહે છે. જ્યારે કોઈ તેને મળવા આવે ત્યારે એ કહે છે, ‘મારું પહેરણ જુઓ. હું છેલ્લા નવ વર્ષથી તે પહેરું છું. શું આ અદ્ભુત નથી?’ અથવા તો કદાચ તે તાડપત્રીનો ચાહક હશે; મોટા ભાગના લોકો તે એકાદ માસમાં તોડી નાખે છે. ત્યારે એ તાડપત્રીને એવી ને એવી સ્થિતિમાં ચાર-પાંચ વર્ષ સુધી સાચવી રાખે છે. ઘણાંને એ અદ્ભુત સાદગી જણાશે. તેમ છતાં, એવી સાદગીની સાથે જે ગર્વ-અહંકાર ઉદ્ભવે છે. (‘સાદાઈથી રહેવા’ માટે તે) ટકાવેલો અનિવાર્ય સંબંધથી ઉદ્ભવે છે તે ખૂબ વધી જાય છે. આવી વ્યકિતની તમામ શકિત બીજાંની પ્રશંસા મેળવવામાં જ ખર્ચાઈ જાય છે.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;&lt;b&gt;&lt;font size=&quot;4&quot;&gt;લોભની ગેરહાજરી&lt;/font&gt;&lt;/b&gt;&lt;/div&gt;
&lt;div&gt;સાચી સાદગી યમ અને નિયમોની ઊંડી સમજ, ખાસ કરીને અસ્તેય (ચોરી ન કરવી) અને અપરિગ્રહની સમઝણથી જ આવે છે. અસ્તેયના અભ્યાસથી યોગી કદી ગેરકાયદેસર કે છળકપટથી બીજાની માલિકીની કોઈ ચીજ-વસ્તુનો દુરુપયોગ કરતો નથી. વળી, તે અતિ લોભના રહસ્યમય પ્રકારોથી દૂર રહેવા પ્રયાસ કરે છે. જો કોઈને સોનાની ચેઇનવાળી ઘડિયાળ પહેરેલી જોઇને તેને મારી પાસે ‘આ હોત તો ?’ એવી લાગણી ઉદ્ભવે તો મનથી તો તેણે બીજાની માલિકીની વસ્તુ લીધાની ભાવના કરી કહેવાય. આવા વર્તનમાં (બીજાની માલિકીની વસ્તુ લેવામાં) ઘણા લોકોને પોતાની પાસે ખરેખર શું હોવું જોઈએ કે શાની જરૂરત છે તેનું જ જ્ઞાન હોતું નથી. પણ જ્યારે તેઓને અન્ય ને કોઈ ચીજ મળેલી જુએ ત્યારે એ જ ચીજો પોતાને મેળવવાની ઇચ્છા થાય છે. બીજાઓ પાસે હોય તે તેમને પણ મળવું જોઈએ. આ જ અસ્તેય છે- એક વિચિત્ર અપ્રમાણિકતા, ચોરી કરવાની એક વિચિત્ર રીત !&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;અપરિગ્રહ (બિનલોલુપતા) એ પણ અતિલોભ ન રાખવા જેવું જ લક્ષણ છે. પરંતુ અપરિગ્રહ એટલે ઘણું જ ઓછું-જરૂરિયાત પૂરતું જ રાખવું. ‘અસ્તેય’માં પોતાની ન હોય તેવી વસ્તુ રાખવા પર પ્રતિબંધ હોય છે, જ્યારે ‘અપરિગ્રહ’માં મનુષ્ય કાયદેસર રીતે કે સાચી રીતે ઘણી વસ્તુઓ મેળવી શકે તેમ હોય તો પણ આના પર નિયંત્રણ રાખે છે; માત્ર અહંકાર કે બદલાની ભાવનાથી તે મેળવતો નથી. અપરિગ્રહના અભ્યાસીનું લક્ષ્ય એ ધ્યાનમાં રાખવાનું છે કે આ ક્ષણિક જગતમાં પોતે અલ્પમાં અલ્પ વસ્તુ મેળવે. તમારી નજર સામે નષ્ટ થતી જોવા માટે જ શા માટે વધુ ને વધુ વસ્તુઓ એકઠી કરવી ? ખરેખર તમે જેટલો ખપ હોય તેટલું અને થોડું ઘણું એકઠું કરો. પશ્ચિમની સંસ્કૃતિથી આ વિરોધી છે. ત્યાં કોઈ પણ વ્યકિત પોતે કેટલું વધુ પામી શકે અને કેટલું વધુ સુંદર રીતે રહી શકાય તેનો જ પ્રયાસ કરે છે. પરંતુ ખરેખર તો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી હોય તેટલું જ વ્યકિત માટે મેળવવું જરૂરી છે- એ જ આત્મજ્ઞાન છે.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;&lt;b&gt;&lt;font size=&quot;4&quot;&gt;માનવ જાતની સેવા&lt;/font&gt;&lt;/b&gt;&lt;/div&gt;
&lt;div&gt;દરેક મનુષ્ય આ જગતમાં અજાણ્યા માનવી તરીકે આવે છે અને દરેક મનુષ્ય એક દિવસ આ દુનિયા છોડી જશે. તો પછી પોતે જ વસ્તુઓને સાથે લઈ જઈ શકે તેમ નથી અને પોતાની પાછળ છોડી જવાનો છે તેવી વસ્તુઓને એકઠી કર્યા કરવામાં શા માટે સમય વેડફી નાખવો જોઈએ ? શા માટે સોનાની ઈંટો એકથી બીજી જગ્યાએ લઈ જવાની જોયા કરવામાં જીવન વિતાવવું ? એને બદલે જો પોતાની પાસે જે વસ્તુ હોય તે માનવ જાતની સેવા માટે વાપરવાની દૃષ્ટિ હોય તો પોતે ‘અપરિગ્રહ’નો અભ્યાસી હોવા છતાં પણ આખું જગત પોતાની માલિકીનું બનાવી શકે છે; પોતાની માલિકીની વસ્તુઓ તેને માનવ સેવામાં મદદરૂપ અને માર્ગદર્શક બને છે કારણ કે ‘બધું જ દિવ્ય આત્મા’નું છે એ જ્ઞાન તેને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વ્યકિત બધાની માલિકી ધરાવી શકે અને છતાં અત્યંત સાદગીભર્યું જીવન જીવી શકે.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;&lt;b&gt;&lt;font size=&quot;4&quot;&gt;બાહ્ય સંપત્તિ અને આંતરિક સાદગી &lt;/font&gt;&lt;/b&gt;&lt;/div&gt;
&lt;div&gt;ઘણા મહાપુરુષોએ સાદગીના આ સિદ્ધાંતને મૂર્તિમંત કર્યો છે. ૧૬ અને ૧૭મી સદીમાં ભારતમાં ઘણા મહાન રાજાઓ હતા. એક ઇસ્લામી રાજા નસીરુદ્દીન અલી ભારત પર શાસન કરતો હોવા છતાં તદ્દન સાદગીભર્યું જીવન જીવતો હતો. તેની પત્ની કાપડ વણવાનું અને સીવવાનું કામ કરતી અને રાજા ખુદ કારકુનની કામગીરી કરતો. જ્યારે રાજય પ્રત્યેની ફરજોમાંથી મુક્ત થાય ત્યારે બંને પતિ-પત્ની પોતાના ભરણ પોષણ માટે કામ કરતાં અને કમાણી કરતાં.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;એક દિવસ તેની પત્નીની આંગળીઓ દાઝી ગઈ. તેણીએ રડતાં રડતાં અલીને કહ્યું, ‘આપણે વધુ સુખચેનથી રહી શકીએ તે માટે તમે કેમ રાજયના ખજાનામાંથી પૂરતા પૈસા લેતા નથી ?’ પરંતુ અલીએ ભારપૂર્વક જણાવ્યું કે એ ખજાનો તેના અંગત ઉપયોગ માટેનો નથી પણ પ્રજાની માલિકીનો છે; પોતાને તો તેની શકિત મુજબની કમાણીમાંથી જેટલું મળે તેમાંથી જ ગુજરાન ચલાવવાનો હક્ક છે. તેની આ સાદગી આત્મજ્ઞાનની સાથે કોઈ સંબંધ ધરાવતી ન હોવા છતાં તે આત્મજ્ઞાનને ઉત્તેજન આપે છે. તે જ પ્રમાણે જે પ્રવૃત્તિ માલિકીપણાના ગૌરવથી ન દોરવાઈ જવાનો આદર્શ અને જટિલતામાં પરિણમતી જીદગીથી મુક્ત એવી પ્રવૃત્તિ પણ તેને આત્મજ્ઞાન માટે ઉત્તેજન આપશે. આ આદર્શ ધીરે ધીરે સાદગીભર્યા જીવનને ઉત્તેજન આપે છે- એવું જીવન, જે ચિંતા, ભય અને સતત અજંપાથી ઘેરાયેલું ન હોય.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;&lt;b&gt;&lt;font size=&quot;4&quot;&gt;આંતરિક પૂર્ણતા સાદગીને ઉત્તેજન આપે છે&lt;/font&gt;&lt;/b&gt;&lt;/div&gt;
&lt;div&gt;આનો ભાવાર્થ એ જ કે જે લોકોને ઓછી પ્રાપ્તિ થઈ હોય તેઓ જૂઠા અભિમાન અને દંભ વડે પોતાની સામાન્ય ઉપલબ્ધિઓને વધુ વળતર માટે ફાંફાં મારે છે. પરંતુ જે લોકો આંતરિક સંપત્તિ ધરાવે છે તેમણે કદી કોઈ ચીજ માટે વળતરના ઉપાયો કરવા પડતા નથી; તેમને કોઈ ચીજનો અભાવ હોતો નથી. તેથી ખાસ પરિસ્થિતિઓમાં થોડી વિનમ્રતા અને ધૈર્ય તેને નુકસાન કરતા નથી.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;પરંતુ જે મનુષ્ય પોતાની જાતમાં ઉપલબ્ધિ કે પ્રાપ્તિની અનુભૂતિ કરી શકતો નથી તે સતત તેના વળતર માટે બાહ્ય પરિસ્થિતિ પર નિર્ભર થઈ જાય છે. દરેક સંજોગોમાં આવા મનુષ્યના કાન સરવા થઈ જાય છે- ‘કોઈ મારી ટીકા કરે છે? કોઈ મારું અપમાન કરે છે? જો હું મારું અપમાન થવા દઇશ તો શું થશે? આથી હું કોણ છું તે લોકોને કહી દેવું જોઇએ. હું શક્તિશાળી દેશમાંથી આવું છું- જગતના સૌથી સમૃદ્ધ દેશમાંથી આવું છું. હું એક શ્રેષ્ઠ નાગરિક છું.’ આમ, જે લોકો આંતરિક રીતે તકલાદી કે પોકળ હોય તેમને આંતરિક જરૂરિયાતને ઓળખવાની અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. આ દ્વારા જટિલતા ભરેલું જીવન જીવવાનું વલણ પુનઃસ્થાપિત થાય છે.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;જે લોકો દિવ્ય પરમાત્માના આયોજન વિષે સભાન છે તે તેના સર્જન પાછળની દિવ્ય સંવાદિતાને જાણે છે. તેઓને કોઈ પ્રયાસ કરવા પડતા નથી- આપોઆપ જ, સ્વાભાવિકપણે તેઓ સાદગી યુકત બને છે. આથી, સાદગી એ એકરૂપ વ્યકિતત્વની અભિવ્યક્તિ છે. એ સહૃદયતા, બાળક જેવી પવિત્રતા, નિરાડંબર, સરળતા અને દિવ્ય આત્મામાં અગાધ વિશ્વાસ, વગેરે સદ્ગુણોનું સંમિશ્રણ છે. જે મનુષ્ય સાદો સરળ હોય તેનો એ દિવ્ય આત્મા એવી સમજણ ધરાવતો થાય છે કે- જગતના હાર્દમાં સર્વ પૂર્વગ્રહ વિનાનું છે અને મિથ્યાભિમાન એ માત્ર હાંસીપાત્ર વિકાસ છે.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;&lt;b&gt;&lt;font size=&quot;4&quot;&gt;સાચી સાદગીને ઉત્તેજન આપો&lt;/font&gt;&lt;/b&gt;&lt;/div&gt;
&lt;div&gt;સાદગી એ સુવાસ જેવી છે. કેટલાંક ફૂલો અમુક ખાસ પ્રકારની સુગંધ ફેલાવે છે; એ ફૂલોથી તદ્દન નજીક ઊભેલ માણસ એ સુગંધ લઈ શકતો નથી. પરંતુ એ ત્યાંથી થોડો દૂર જાય ત્યારે તીવ્ર સુગંધ આવે છે. લગભગ આ જ રીતે, સાદગી વારંવાર મનુષ્યને છેતરે છે. સંતો અને મહાત્માઓ બાહ્ય રીત-ભાતમાં એટલાં સરળ હોય છે કે જેઓ પૂર્વગ્રહથી પીડાતા હોય તેઓ તેમની દક્ષતાનું મૂલ્ય સમજતા નથી.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;વળી, જે સાદું જીવન જીવે છે એ મહાન કરકસરવાળો બને છે. તેના શબ્દોમાં કરકસર અને ખુલ્લાપણું હોય છે. તે કદી દંભી કે વિચિત્ર રીતે પોતાની વાત કહેતો નથી કારણ કે, તેનો સમસ્ત વ્યવહાર નિખાલસતાથી ભરપૂર હોય છે. જો સાદગી ખરેખર ગમતી હોય તો એ સાદગી વસ્ત્રોમાં, પ્રત્યેક હલન-ચલનમાં અને જે કંઈ પ્રવૃત્તિ કરીએ તેમાં વ્યકત થાય છે; કશું જ બિનજરૂરી રીતે ગૂંચવણ ભરેલું હોતું નથી. કાર્ય ઘણું જ થાય છે પરંતુ તે તદ્ન સાદી રીતથી. જો કોઈ મનુષ્ય પોતાનાં કાર્યો કરવામાં કલાત્મક બને તો લોકો માને છે કે તે આળસુ છે, તે કશું જ કરતો નથી. પરંતુ સાદગીને લીધે તેનામાં સચોટપણું આવે છે અને તે ઘણી વસ્તુઓ સિદ્ધ કરે છે.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;અગાઉ સમજાવ્યા પ્રમાણે સાદગીને બાહ્ય અસ્તિત્વ સાથે ગૂંચવી ન નાખવી જોઈએ. ચીથરેહાલ વસ્ત્રો પહેરવા અને અવ્યવસ્થિત દેખાવમાં ફરવું એ બિલકુલ સાદગીની રીત નથી. સાદાં વસ્ત્રો રાખવા એ ઘણું સારું છે, પરંતુ જે કંઈ સાદાં વસ્ત્રો હોય તે સ્વચ્છ હોવા જોઈએ. આરોગ્યના નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ. સાદગીમય જીવનનો અવ્યવસ્થિત રીતભાતના જીવન સાથે ગૂંચવાડો ન કરવો જોઈએ.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;અહંકારના પૂર્વગ્રહોથી મુક્ત મન એટલે ઉચ્ચ વિચારોની પરાકાષ્ઠા. આમ બને ત્યારે જ એ જગતમાં બધું સારું અને સુંદર હોય તેને પોષી શકે તેવા ચમકતા વિચાર-સ્રોતની ધારા બની શકે. બુદ્ધ, સોક્રેટિસ કે જીસસ જેવું અહંકાર મુક્ત પૂર્વગ્રહોથી મુક્ત મન રાખો. એવું મન, કે જે આંતરિક સૂઝ ધરાવતું હોય, જે મન વિવેકબુદ્ધિ અને તટસ્થતાથી પાંખો ફફડાવતા, વિશાળ આકાશમાં વિચરતા હંસની માફક સ્વૈર-વિહાર કરતું હોય. આવું મન ધરાવવું અને સંપૂર્ણ સાદગીભર્યું જીવન વ્યતીત કરવું એ જ સર્વ સંતો અને મહાત્માઓનો આદર્શ રહ્યો છે; આ આદર્શનો આદર કરવો જોઈએ, તેને માટે પ્રવૃત્ત રહેવું જોઈએ તથા તેને મૂર્ત કરવો જોઈએ.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div align=&quot;right&quot;&gt;‘રચનાત્મક વિચારશૈલી’ માંથી સાભાર&lt;/div&gt;
&lt;div align=&quot;right&quot;&gt;[આ લેખ ૦૯/૨૦૦૭ માં &quot;દિવ્ય જીવન&quot; મેગેઝીનમાં પ્રકાશિત થયો હતો.]&lt;/div&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/gyan/bodh-upadesh&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;બોધ-ઉપદેશ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-30 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/183&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;સ્વામી જ્યોતિર્મયાનંદ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Fri, 25 Dec 2009 22:39:05 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">573 at http://www.sanatanjagruti.org</guid>
</item>
<item>
 <title>શ્રી શિવ માનસ પૂજા</title>
 <link>http://www.sanatanjagruti.org/bhakti/shiv-manas-pooja</link>
 <description>&lt;div class=&quot;field field-name-body field-type-text-with-summary field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot; property=&quot;content:encoded&quot;&gt;&lt;div class=&quot;rteindent1&quot;&gt;रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं&lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनम् ।&lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;जातीचम्पक बिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा&lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;दीपं देव दयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम् ॥१॥&lt;/div&gt;
&lt;div&gt;હું એવી ભાવના કરું છું કે હે દયાળુ પશુપતિ દેવ! સંપૂર્ણ રત્નોથી નિર્મિત આ સિંહાસન પર આપ વિરાજમાન થાઓ. હિમાલયના શીતળ જળથી હું આપને સ્નાન કરાવું છું. સ્થાન ઉપરાંત રત્નજડિત દિવ્ય વસ્ત્ર આપને અર્પિત કરું છું. કેસર-કસ્તૂરીથી બનાવેલ ચંદનના તિલક આપના અંગો પર લગાવું છું. જુહી, ચંપા, બિલ્વપત્ર આદિની પુષ્પાંજલિ આપને સમર્પિત હો. બધા પ્રકારના સુગંધિત ધૂપ અને દીપક માનસિક રૂપે આપને દર્શિત કરી રહ્યો છું, આપ કૃપયા ગ્રહણ કરો.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;सौवर्णे नवरत्न खंडरचिते पात्र धृतं पायसं&lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;भक्ष्मं पंचविधं पयोदधि युतं रम्भाफलं पानकम्‌ ।&lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;शाका नाम युतं जलं रुचिकरं कर्पूर खंडौज्ज्वलं&lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु ॥२॥&lt;/div&gt;
&lt;div&gt;હુંએ નવીન સ્વર્ણપાત્ર, કે જેમા વિવિધ પ્રકારના રત્નો જડિત છે, ખીર, દૂધ અને દહિ સહિત પાંચ પ્રકારના સ્વાદવાળા વ્યંજનની સાથે કદલીફળ, સરબત, શાક, કપૂરથી સુવાસિત અને સ્વચ્છ કરેલ મૃદુ જળ તેમજ તાંબુલ આપને માનસિક ભાવો દ્વારા બનાવી પ્રસ્તુત કરું છું. હે કલ્યાણ કરનાર! મારી આ ભાવનાનો સ્વીકાર કરો.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;छत्रं चामर योर्युगं व्यजनकं चादर्शकं निमलं&lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;वीणा भेरि मृदंग काहलकला गीतं च नृत्यं तथा ।&lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;साष्टांग प्रणतिः स्तुति-र्बहुविधा ह्येतत्समस्तं ममा&lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो ॥३॥&lt;/div&gt;
&lt;div&gt;હે ભગવાન, આપના ઉપર છત્ર લગાવી, ચંવર અને મંદ પવન નાખું છું. નિર્મળ દર્પણ, જેમાં આપના સ્વરૂપ સુંદરતમ અને ભવ્ય દેખાય છે, એ પ્રસ્તુત કરું છું. વીણા, ભેરી, મૃદંદ, દુન્દુભિ આદિની મધુર ધ્વનીઓ આપની પ્રસન્નતા માટે કરવામાં આવી રહી છે. સ્તુતિ ગાયન, આપનું પ્રિય નૃત્ય કરી હું આપને સાષ્ટાંગ પ્રણામ કરતા સંકલ્પ રૂપથી આપને સમર્પિત કરી રહ્યો છું. પ્રભુ! મારી આ વિવિધ પ્રકારની સ્તુતિ-પૂજા કૃપયા ગ્રહણ કરો.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं&lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः ।&lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो&lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्‌ ॥४॥&lt;/div&gt;
&lt;div&gt;જે શંકરજી, મારી આત્મા આપ છો. મારી બુદ્ધિ આપની શક્તિ પાર્વતીજી છે. મારા પ્રાણ આપના ગણ છે. મારું આ પંચભૈતિક શરીર આપનું મંદિર છે. સંપૂર્ણ વિષય ભોગની રચના આપની જ પૂજા છે. હું જે નિદ્રા લઊ છું તે આપની ધ્યાન સમાધિ છે. મારું ચાલવું-ફરવું આપની પરિક્રમા છે. મારી વાણીથી નિકળેલ પ્રત્યેક ઉચ્ચારણ આપના જ સ્તોત્ર અને મંત્ર છે. આ પ્રકારે, હું આપનો ભક્ત, જે કોઈ કર્મ કરું છું, તે આપની આરાધના જ છે પ્રભુ.  &lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;कर चरण कृतं वाक्कायजं कर्मजं वा&lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;श्रवणनयनजं वा मानसं वापराधम्‌ ।&lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व&lt;/div&gt;
&lt;div class=&quot;rteindent1&quot;&gt;जय जय करणाब्धे श्री महादेव शम्भो ॥५॥&lt;/div&gt;
&lt;div&gt;હે પરમેશ્વર! હુંએ હાથ, પગ, વાણી, શરીર, કર્મ, કર્ણ, નેત્ર અથવા મન દ્વારા જે કોઈ પણ અપરાધ કર્યા છે, વિહિત હોય કે અવિહિત, એ બધા પર આપની ક્ષમાપૂર્ણ દ્રષ્ટિ પ્રદાન કરો. હે કરુણાસાગર ભોળા ભંદારી, શ્રી મહાદેવજી, આપની જય હો, જય હો, જય હો.&lt;/div&gt;
&lt;div&gt; &lt;/div&gt;
&lt;div&gt;આ સુંદર ભાવાત્મક સ્તુતિ દ્વારા આપણે માનસિક શાંતિ તથા ઈશ્વરની કૃપા સાથે કોઈ પણ સાધન, સહાયક, વિધિ વગર ભગવાન સદાશિવની પૂજા સંપન્ન કરી શકીએ છીએ. માનસિક પૂજા શાશ્ત્રોમાં શ્રેષ્ઠત્તમ પૂજાના રૂપમાં વર્ણિત છે. ભૈતિક પૂજાનો ઉદ્દેશ્ય પણ માનસિક રૂપથી ઈશ્વરની સાન્નિધ્યમાં થવી જ જોઈએ. આ શિવ માનસ પૂજાની રચના આપણા માટે આદિગુરૂની કૃપાની દિવ્ય સાક્ષાત્‍ પ્રસાદી જ છે. આવશ્યકતા ફક્ત આ પ્રસાદીને નિરંતર ગ્રહણ કરતા રહેવાની છે.&lt;/div&gt;
&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-24 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/bhakti/stotra-stuti&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;સ્તોત્ર-સ્તુતિ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-29 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/79&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;સદાશિવ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-27 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/71&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;વાંચન વિભાગ&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-taxonomy-vocabulary-28 field-type-taxonomy-term-reference field-label-hidden&quot;&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/taxonomy/term/74&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;ગુજરાતી&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class=&quot;field field-name-field-day-of-week field-type-taxonomy-term-reference field-label-above&quot;&gt;&lt;div class=&quot;field-label&quot;&gt;Day of Week:&amp;nbsp;&lt;/div&gt;&lt;div class=&quot;field-items&quot;&gt;&lt;div class=&quot;field-item even&quot;&gt;&lt;a href=&quot;/din/somvar&quot; typeof=&quot;skos:Concept&quot; property=&quot;rdfs:label skos:prefLabel&quot; datatype=&quot;&quot;&gt;સોમવાર&lt;/a&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/div&gt;</description>
 <pubDate>Fri, 25 Dec 2009 22:33:19 +0000</pubDate>
 <dc:creator>sjeditor</dc:creator>
 <guid isPermaLink="false">572 at http://www.sanatanjagruti.org</guid>
</item>
</channel>
</rss>
